________________
थगान
पूर्व वृक्षविभूपणं प्रोक्तं धर्मस्य विभूषणं तीर्थिका भवन्तीति तत्स्वरूपं निरूपयितुमाह-
मूलम् — चत्तारि वाइसमोसरणा पण्णत्ता, तं जहा - किरिया - वाई १, अकिरियावाई २, अन्नाणियावाई ३, वेणइयावाई ४ | ॥ सू० ७ ॥
छाया -- चत्वारि वादिसमवसरणानि प्रज्ञप्तानि तद्यथा - क्रियावादिनः १, अक्रियावादिनः २, अज्ञानिकवादिनः ३, वैनयिकवादिनः ४ ॥ ०७ ॥
टीका - " चत्तारि बाइसमोसरणा" इत्यादि - वादिसमवसरणानि - वादिनःवादि - १ प्रतिवादि -२ सभ्य - ३ सभापति - ४ रुपायां चतुरङ्गायां सभायां परमतखण्डनपूर्वकं स्वमतस्थापनार्थमवश्यं वादोऽस्त्येषामिति तया, निरुपसवादिलब्धिस
१००
वृक्ष विभूषण कहकर अब सूत्रकार " धर्मके विभूषण तीर्थिक होते हैं " इस कारण उनके स्वरुपका निरूपण करते हैं
"चत्तारि वाइसमोसरणा पण्णत्ता " इत्यादि सूत्र ७ ॥
वादि समवसरण चार कहे गये हैं-जैसे एक क्रियावादीका एक अक्रियावादीका एक अज्ञानिकवादीका और एक वैनयिकवादीका वादी प्रतिवादी, सभ्य और सभापतिरूप चारप्रकारकी सभा में जो परमतको खण्डन करते हुए अपने मत की स्थापना अवश्य करता है उसका नाम वाद है अर्थात् चतुरङ्ग चार प्रकार की सभा में परमत खण्डनपूर्वक जो स्वमत स्थापन है उसका नाम वाद है इस प्रकारका वाद जो करता है वह वादी निरूपम वादि लब्धिवाला होता है अतः वाचालवादि वृन्द भी वाग्वैभवको
વૃક્ષવિભૂષણુનુ કથન કરીને હવે સૂત્રકાર ધર્મોના વિભૂષણ રૂપ તીથિहोना स्व३यनुं निश्याय रे - " चत्तारि वाइसमोसरणा पण्णत्ता" इत्याहि-सू. ७ વાદિસમવસરણ ચાર પ્રકારના કહ્યા છે–ક્રિયાવાદીનું (૨) અક્રિયાવાદીનું, (3) अज्ञानिष्ठवाहीतुं मने (४) वैनयिम्वाहीतुं
વાદી, પ્રતિવાદી, સભ્ય અને સભાપતિ રૂપ ચતુરંગ સભામાં જે પરમતનું ખંડન કરીને પેાતાના મતની અવશ્ય સ્થાપના કરે છે તેનું નામ વાદી છે. એટલે કે ચતુર'ગ સભામાં પરમતના ખડન પૂર્વક સ્વમતનું સ્થાપન કરવા માટેના જે વિવાદ ચાલે છે તેનુ' નામ વાદ્ય છે. આ પ્રકારના વાદ કરનાર વ્યક્તિને વાદી કહે છે તે વાદી નિરૂપમ વાઢિલબ્ધિસ`પન્ન હૈાય છે તેશ્રી વાચાલ વાદિવ્રુન્દ પણ તેના વાવૈંભવને મન્દ પાડી શકતું નથી એટલે કે તેના મતનુ' ખંડન કરવાને કાઇ સમ હાતું નથી. એવા વાદી તરીકે