________________
स्थानाङ्गसूत्र मूलम्-चन्तारि अच्छा पण्णत्ता, तं जहा-अणुसोयचारी १, पडिसोयचारी २, अंतचारी ३, मज्झचारी ४। (२२) एवामेव चत्तारि भिक्खागा पण्णत्ता, तं जहा-अणुसोयचारी १, पडि. सोयचारी २, अंतचारी ३, मज्झचारी ४ (२३)
चत्तारि गोला पण्णत्ता, तं जहा-महुसित्थगोले १, जउगोले २, दारुगोले ३, सहियागोले ४ (२४) । एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा-महुसित्थगोलसमाणे ४ (२५)। " सालदुममज्झयारे" इत्यादि । इन गाथाओंका भावार्थ ऐसा है कि जैसे सालद्रुमौंके बीचमें कोई एक द्रुमराज होता है, उसी प्रकारसे कोई एक आचार्य ऐसा होता है जो स्वयं सुन्दर होता है और उनका शिष्य भी सुन्दर होते हैं । एरण्डद्मों के बीच में जैसे सालद्रुमराज होताहै उसी प्रकारसे आचार्य तो सुन्दर होता है, पर शिष्य सुन्दर नहीं होता है। जिस प्रकार सालद्रुमके वीचमें एरण्ड द्रुमराज होताहै, उसी प्रकार कोई एक आचार्य ऐसा होता है, जो स्वयं तो असुन्दर होताहै, और शिष्य (परिवार) सुन्दर होता है, तथा जैसे एरण्डोंके बीच में एरण्डही द्रुमराज होताहै, उसी प्रकार आचार्य भी असुन्दर होताहै और शिष्य भी असुन्दर होता है। यहां मध्यकार पद बीचका वाचक और मङ्गुल पद असु. न्दर अर्थका वाचक है । सूत्र १२ ॥ सूत्रमारे नायनी गाथा मापी छ-" सालदुममज्शयारे" याह. मा ગાથાઓને ભાવાર્થ નીચે પ્રમાણે છે–(૧) જેમ સાલદ્રમોની વચ્ચે રહેલું કેઈ એક સાલમરાજ (ઉત્તમ સાલવૃક્ષ) શોભે છે એજ પ્રમાણે ઉત્તમ શિની વચ્ચે રહેલા ઉત્તમ આચાર્ય પણ શોભતા હોય છે (૨) જેમ એરંડવૃક્ષોની વચ્ચે કેઈ એક ઉત્તમ સાલવૃક્ષ હોય છે, તેમ કઈ એક આચાર્ય તે સુંદર (ઉત્તમ) હોય છે પણ તેમના શિષે સુંદર હોતા નથી. (૩) જેમ સાલવૃક્ષની વચ્ચે કોઈ એક એરંડ દુમરાજ હોય છે, તેમ કેઈ સુંદર શિષ્ય સમુદાયથી યુક્ત એવા અસુંદર આચાર્ય હોય છે. (૪) જેમ એરંડવૃક્ષોની વચ્ચે કોઈ એરંડલૂમરાજ હોય છે તેમ કેઈ આચાર્ય પોતે પણ અસુંદર હોય છે અને તેમના શિષ્ય પણ અસુંદર હોય છે. અહીં “મધ્યકાર” પદ વચચેનું વાચક छ भने “ मजुल" ५४ असु४२ना गर्नु पाय४ छ, मेम सभा. ॥ १२॥