________________
स्थानाजसो ___ तथा-चतुर्मिः स्थानर्जीवा आभियोग्यतायै अभियोगः - व्यापारणं, तधोग्या:-अभियोग्याः, त एवाभियोग्या-शिङ्करदेवविशेषाः, तद्भाव आभियोग्यता, तस्यै कर्म प्रकुर्वन्ति, तद्यथा-आत्मोत्कर्षेण-स्वगुणगषेण १, परपरिवादेन-अन्यदीयदोपपरिकीर्तनेन २, भूतिकर्मणा-मूल्या-भस्मना, उपलक्षणत्वालतपस्या करता है, लोकरंजनके लिये जो निमित्तादेशी होकर अच्छे २ खाने पीने के साधनोंको जुटाता रहताहै३, जो दयाले और अनुकंपासे रहित होता है ४, ऐसी वह व्यक्ति आजुरी भावनावाला माना गया है। इन चार कारणों से जीव आभियोग्यला मृत्यपनेके योग्य काँका बन्ध करता है-ले-आत्मोत्कर्ष अपने गुणोंके गौरवका कथन झरना अर्थात् अपनी झूठी श्लाघा करना अपने भीतर रहे हुए मामूली गुणको असाधारण समझना, वृषा अहारसे काले हुए रहना यह सब यहाँ आत्मोत्कर्षसे लिया गया है । स्वोत्कर्ष स्वाभिमानमें और इसमें अन्तर है स्वोत्कर्ष भावनावाला व्यक्ति अपने द्वारा ऐसे कार्य करनेसे अपने आपको बचाता रहता है कि जिसमें उसकी आत्माका पतन होता हो गृहीत चारित्रमें बाधा आती हो सदाचारमें दृषण लगता हो, कषापादिकोंकी वृद्धि होती हो १ दूसरा कारण है-पर परिवाद-दूसरेके दोषोंको प्रकट करना अर्थात् दूसरोंके वास्तविक गुणोंको या निंदाके अभिप्रायसे દેશી ( ભવિષ્યવાણી ભાખનારે) થઈને સારી સારી ખાવાપીવાની સામગ્રી એકત્ર કરતે રહે છે, કે જે દયા અને અનુકંપા ભાવથી રહિત હોય જ છે, એવા જીવને આસુરી ભાવનાવાળો માનવામાં આવ્યો છે - નીચેના ચાર કારણોને લીધે જીવ અભિગતાને કમેન બન્ય કરે છે–(૧) આત્મશ્લાઘા-પિતાના ગુણોનું ગૌરવ કરવું, પિતાના સામાન્ય ગુણને પણ અસાધારણ સમજ, બેટી બડાઈ હાંકવી અને મિથ્યાભિમાનમાં જ લીન રહેવું તેનું નામ આમોત્કર્ષ (આત્મશ્લાઘ) છે. ત્કર્ષ, સ્વાભિમાન અને અમોત્કર્ષમાં ઘણો તફાવત છે સ્કર્ષ ભાવનાવાળો માણસ તે પિતાના આત્માનું પતન થાય, ગૃહીત ચારિત્રમાં દોષ લાગી જાય, સદાચારને લેપ થઈ જાય અને કષાયાદિકની વૃદ્ધિ થાય, એવી પ્રવૃત્તિથી દૂર જ રહે છે, ત્યારે આત્મકલાઘા કરનાર છે તે ઉપર્યુક્ત પ્રવૃત્તિમાં જ લીન રહે છે.
जी ४१२६१-५२५रिवा-मन्यना होषाने ४८ ४२१८ तेनु नाम. ५२. પરિવાર છે પર૫રિવાદ કરનારે જીવ અન્યના વાસ્તવિક ગુણને જેવાને બદલે