________________
स्थानाशास्त्र
३५४ ____ चतुभिः स्थानर्जीवाः साम्मोहतायै कर्म प्रकुर्वन्ति, तद्यथा-उन्मार्गदेशनतया१, मार्गान्तरायेण २, कामाऽऽशंसाप्रयोगेण ३, अभिध्यानिदानकरणेन ४, __चतुर्भिः स्थानर्जीवाः देवकिल्विपतायै कर्मप्रकुर्वन्ति, तद्यथा-अर्हतायवर्ण वदन अर्हत्प्रज्ञप्तरय धर्मरयावर्ण वदन् आचार्योपाध्यायानामवर्ण वदन् , चातुर्वर्ण्यस्य सङ्घस्यावण वदन ॥ म० १८ ॥ __टीका-'वउविहे अबद्धसे" इत्यादि-अपञ्चस:-चारित्रस्य-तत्फलस्य वा विनाशः, चतुर्विधः प्रज्ञप्तः, तद्यथा-आसुर अमुरभावनाजनितः. यद्वायेण्यनुष्ठानेपु वर्तमानो जीवोऽसुरत्वमर्जयति तैरनुष्ठानैरात्मनो भावनमामुरः .१, तथा-आभियोगः-अभियोगभावनाजनितः आभियोगः आज्ञाकारी(वर्यः २ तथासाम्मोहः-संमुद्यन्तीति संमोहाः-मूढात्मानो मिथ्यादृष्टयो देवविशेषाः, तेपामयं
'चउचिहे अवदसे पण्णत्ते' इत्यादि सूत्र १८ ॥ टीकार्थ-चार प्रकारका अपध्वंस कहा गयाहै जैसे-आसुर १ अभियोग २ साम्मोह ३ और देवकिल्विष ४ चारित्र अथवा चारित्रके फलका विनाश होना, इसका नान अपध्वंस है । जो अपध्वंस.असुर भावनासे होता है, वह आखर अपध्वंस है अथवा-जिन अनुष्ठानों में वर्तमान जीद अलुरत्वका उपार्जन करता है उन अनुष्ठानोंसे आत्माको भावित फरना सो आलुरहै । जो अपचल अभियोग भावनासे जलित होता है, वह आभियोग अपध्वंस है २ जो अपध्वंस संसोह भावनासे उत्पन्न होता है, वह साम्मोह अपध्वंस है, मृढात्मायाले जो मिथ्यादृष्टि देवविशेष हैं वे यहां संमोह पदसे लिये गये हैं उनकी जो भावना है वह
" चउव्विहे अपद्धंसे पण्णत्ते" त्याहि-(सू १८)
ચારિત્ર અથવા ચારિત્રના ફળનો વિનાશ થવો તેનું નામ “અપર્વસ” છે તે અપવંસના નીચે પ્રમાણે ચાર પ્રકાર કહ્યા છે–
(१) मासु२, (२) मलिया, (3) सायाह अन (४) aslery અપભ્રંસ અસુર ભાવનાથી થાય છે તે અપવંસને આસુર અપવાસ કહે છે અથવા જે અનુષ્ઠામાં વર્તમાન (રહેલે) જીવ અસુરત્વનું ઉપાર્જન કરે છે એવા અનુષ્ઠાનોથી આત્માને ભાવિત (યુક્ત) કરે તેનું નામ આસુરભાવ છે.
જે દવસ અભિગ ભાવનાને લીધે જનિત હોય છે તેને આભિગ અપવંસ કહે છે. બીજો અપવંસ સંમોહ ભાવનાને લીધે ઉત્પન્ન થયેલ હોય છે તેને સામેણં અપદHસ કહે છે.
મૂઢાત્માવાળા જે મિથ્યાદષ્ટિ દેવવિશેષ છે તેમને અહીં સંમેહ પદથી ગ્રહણ કરવામાં આવ્યા છે તેમની જે ભાવના છે તેનું નામ સંમોહ છે જે