________________
३२०
स्थानानसूत्रे
" एवमेव चत्वार आयरिया " इत्यादि - एवमेव - उक्त करण्डकचतुष्टयदेव आचार्यात्वारः प्रज्ञप्ताः, तद्यथा श्वपाककरण्डकसमानः-य आचार्य उस्तूत्रादिरूपत्वादुन्मार्गगामितया चारित्रपरिभ्रष्टो भवति सोऽत्यन्तासारयाश्राण्डालकरण्डकतुल्य उच्यते । १ । इति प्रथमः १ | तथा - वेश्या करण्डकसमानःयस्तु किञ्चिदेवश्रुतं यथा कथंचित्मठित्वा बागाडम्बरेण मुग्धजनमाकृष्टं करोति स परीक्षायामदक्षताऽसारत्वादेव वेश्या करण्डकतुल्यः । इति द्वितीयः २ तथागृहपतिकरण्डकसमानः- यस्तु स्व- परसिद्धान्तज्ञः क्रियादिगुणसम्पन्न भवति स सारसम्पन्नत्वाद् गृहपतिकरण्डकतुल्यः । इति तृतीयः ३ तथा - राजकरण्डकसमानः- यस्तु सर्वैरप्याचार्यगुणैरलङ्कृतवया तीर्थङ्करसदृशः स सारतमत्वाद् नृपति करण्डकतुल्यः सुर्मादिवत् इति चतुर्थः ४ (१७) || सू० ११ ॥
इसी प्रकार से आचार्यजन भी चार प्रकारके होते हैं - श्वपाक करण्डक तुल्य वह आचार्य है, जो उत्सूत्र शास्त्रविरुद्ध प्ररूपणा करता हैं उन्मार्गगामी होता है अतः चारित्र से भ्रष्ट होता है १ वेश्या कर. ise तुल्य वह आचार्य है जो थोड़ासाही श्रुत यथाकथञ्चित् रूप से पढकर अपने वचन डम्बर से मुग्धजनको आकृष्ट करता है वह परीक्षा में अदक्ष अचतुर होने के कारण असार कहा गया है २ गृहपति करण्डकके समान वह आचार्य है जो स्वसिद्धान्त और परसिद्धान्तका जाननेवाला होता है, और क्रियादि गुणोंसे सम्पन्न होता है ऐसा वह सारसम्पन्न आचार्य गृहपति कण्डक जैसा कहा गया है ३ तथा राजाके करण्डक समान वह आचार्य है जो समस्त आचार्यों के गुणोंसे अलङ्कृत होने के कारण
એજ પ્રમાણે આચા પણુ ચાર પ્રકારના होय छे--(१) શ્વપાક કરક સમાન આચાય —જે આચાય ઉત્સૂત્ર (શાસ્ત્ર વિરૂદ્ધની) પ્રરૂપશુ કરે છે, ઉન્માગગામી હોય છે અને તે કારણે ચારિત્રભ્રષ્ટ હોય છે એવા આચાર્ય ને શ્વપાક કર'ક સમાન કહે છે. (૨) વેશ્યાકરડક સમાન આચાય જે આચાય થાડા થૈડા શ્રુનના જ્ઞાતા હૈાય છે, અને પેાતાના વચનાર્ડ ભર દ્વારા મુગ્ધજનાને આકનારા હોય છે તેમે શ્રુતજ્ઞાનમાં પૂર્ણ ન હાંવાને કારણે શ્વપાકકરડક કરતા વધારે સારયુક્ત અને ત્રીજા અને ચેાથા પ્રકારનાં આચાર્યોની અપેક્ષાએ અસારયુક્ત ગણાય છે.
(૩) ગૃહપતિ કરઠક સમાન આચાય —જે આચાય સ્થસિદ્ધાંત અને પરસિદ્ધાંતના જાણકાર હાય છે અને ક્રિયાદિ ગુણેાથી સ'પન્ન હાય છે, તેમને ગૃહપતિકરક સમાન કહે છે. (ર) રાજકરડક સમાન આચાય—જે