________________
| =
१८७
सुघाटीका स्था०४ ४०३ सू०२४ चतुविधाभिननिरूपणम्
" चत्तारि वत्थपडिमाओ " इत्यादि - - वस्त्रप्रतिमाः- वस्त्रग्रहणविषया अभि ग्रहाः, चतस्रः मज्ञप्ताः, ता यथा - अमुकप्रकारकं कार्पासिकादि वस्त्र याचितन्यमिति प्रथमा । १ ।
- तथा - यद् दृष्टं तदेव याचनीयमिति द्वितीया । २ । तथाऽन्तरपरिभोगेनोत्त परिभोगेन वा गृहस्थेन परिभुक्तं वस्त्रं ग्राह्यमिति तृतीया । ३ । तथा-तदेवीसृष्टधर्मकं ग्राह्यमिति चतुर्थी । ४ ।
" चचारि पायपडिमाओ" इत्यादि - पात्रप्रतिमाः- पात्रग्रहणविषयेऽभिगृहाः, चतस्रः प्रज्ञप्ताः, ता यथा-अमुकप्रकारकं मृत्तिकादारुपात्रादि याचितव्यम् ' इति प्रथम १। तथा यद् दृष्टं तदेव याचितव्यमिति द्वितीया २ तथा गृहस्थस्य कोई एक प्रतिमा होती है । गच्छस्थित साधुओंको तो चारों प्रकारकी ये प्रतिमाएं कल्प्य हैं (१) चार जो वस्त्र प्रतिमाएँ कही गई हैं वे इस 'प्रकार से हैं- जैसे मैं अमुक प्रकारका सुनीया ऊनी वस्त्र मांगूंगा १ या जो देखा है वही मांगू गार या अन्तर परिभोग रूपसे या उत्तरीय परिभोगपसे गृहस्थजन द्वारा जो वस्त्र परिभुक्त होगा वही वस्त्र लूंगा ३ तथा वस्त्र यदि उत्सृष्ट (फेंकने योग्य) धर्मवाला होगा तो ही लूंगा ४ इस तरहसे जो व ग्रहण विषयक अभिग्रह हैं वे वस्त्र प्रतिमा हैं । (२) चार जो पात्र ग्रहण विषयक अभिग्रह होते हैं वे पात्र प्रतिनगएँ हैं जैसे-जो मृत्तिकाका पात्र काष्ठका पात्र तुम्बीका पात्र आदि अमुक प्रकारका होगा तो ही मैं उसे मांगूंगा १ तथा जो मैने दिखा है वही पात्र में
'
થતું નથી, પણ ત્રીજી અને ચેાથીમાથી કોઈ એક પ્રતિનાનું જ તેમના દ્વારા આરાધન થાય છે. ગચ્છસ્થિત સાધુઓને માટે તે આ ચારે પ્રકારની પ્રતિ भागो उभ्य शत्रु छे.
ચાર વસ્ત્રપ્રતિમા નીચે પ્રમાણે છે—(૧) હું” અમુક પ્રકારનું સૂતરાઉ અથવા ગરમ વસ્ત્ર માગીશ. અથવા (૨) જે વસ્ત્ર જ્ઞેયુ' છે એજ માશીશ અથવા (૭) આન્તર પરિભાગ રૂપે અથવા ઉત્તરીય પરિભાગ રૂપે ગૃહસ્થ જનદ્વારા જે વસ્ત્ર પરિભુક્ત હશે એજ વસ્ર સ્વીકારીશ અથવા વસ ઉત્સષ્ટ ધર્મવાળું હશે તે જ તેને સ્વીકાર કરીશ. આ રીતે વસ્રગ્રહણુ વિષયક જે અભિગ્રહ છે તેને વસ્ત્રપ્રતિમા કહે છે.
1
પાત્રગ્રહણ વિષયક અભિગ્રહના ચાર પ્રકાશ નીચે પ્રમાણે છે (૧). માટીનું કે કાષ્ઠનું કે તુમ્બીનુ' પાત્ર જો અમુક પ્રકારનુ` હશે તે જ ચંહુણ हरीश (२) अथवा ? यात्र में हेयु हशे तेन स्त्रीअर रीश, (3)