________________
૨૩૮
Fritter
पतन्ति तान्यपि जलचरजीवत्वेन स्थलचरजीवत्वेन वा भवितुं नार्हन्ति मनुष्याद्यात्रितपत्राणी । यथा मनुष्याचाश्रितानि पत्राणि मनुष्यादिभययूकादि रूपतया न सम्पद्यन्ते तथैव जलस्थलपनितानि पत्राण्यपि जलचररथलचरजीवत्वेन चितुं नार्हन्ति, यदि तानि तथा संपद्यन्ते तर्हि मनुष्याद्याश्रितानि पत्राण्यपि यूकादितया संपद्यन्ताम् मनुष्याद्याश्रितानि तु न तथा भवन्ति इति जलस्थलपतितान्यपि तानि न जलचरत्वेन स्थलचरत्वेन च भवितुमर्हन्तीति ।
तृतीय भेदमाह-'पडिनिभे' इति । प्रतिनिम इति यत्रोपन्यासोपनये वादिना उपन्यरतपूछने वाले ने उससे जो पूछा है वह अपने आप गिरे हुए पत्तोंसे भिन्न रूपसे गिराये गये पत्तोंके विषय में पूछा है अतः इस प्रकारका यह भिन्न रूप से उत्तर पूछना रूप कथन उसका यही बात साबित कर देता है कि उनकी जैसी वह गति होनेकी बात कहना है, वैसी उनकी गति नहीं होती है वे तो मनुष्याश्रित पत्तों की तरहसेही पत्तों के रूपमें बने रहते हैं नतो वे जलचर जीव रूपसे परिणमित होते हैं और न स्थलचर जीव रूपसे परिणमित होते हैं अर्थात् जिस प्रकारसे मनुष्यादिकों में होनेवाले यूकादि रूपसे वे पत्ते नहीं परिणमते हैं उसी प्रकार से जलस्थल पतित पत्ते भी जलचर स्थलचर जीव रूपसे नहीं परिणम सकते हैं यदि वे उस रूपसे परिणमते होते तो मनुष्याद्याश्रित पत्ते भी यूकादि रूपसे परिणमित होने चाहिये परन्तु वे तो उस प्रकार से परिणमित होते नहीं है ।
" पडिनिभे " - जिस उपन्यासोपनय में वादीके द्वारा उपन्यस्त થાય છે ? ” અહી પ્રશ્ન કર્તાએ પહેલી વ્યક્તિને જે પ્રશ્ન પૂછયેા છે તે પેાતાની જાતે તૂટી પડેલાં પત્તાંથી ભિન્ન રૂપે નીચે પાડવામાં આવેલાં પાન વિષે પૂછ્યા છે. તેથી આ પ્રકારને આ ભિન્ન રૂપે ઉત્તર જાણવા રૂપ તેનું કથન એજ વાત સિદ્ધ કરે છે કે જેવી રીતે મનુષ્યાશ્રિત પાન જુદે રૂપે પરિણમતાં નથી એજ પ્રમાણે જલપતિત પાન પણ જલચર જીવે રૂપે પરિણમન પામતાં નથી, અને સ્થલપતિત પાન સ્થલચર જીવા રૂપે પરિણમતા નથી. એટલે કે જેમ મનુષ્યાદિ જીવેાની પાસે રહેલાં પાન ચૂકાદ રૂપે (જુ' લીખ આદિ રૂપે) પરિણમતાં નથી, એજ પ્રમાણે જળ અને સ્થલપતિત પત્તા પણુ ' જલચર અને સ્થલચર જીવે રૂપે પરિણમતાં નથી, જે તેએ તે રૂપે પરિણમતાં હાત તા મનુષ્યાદિને આશ્રિત પત્તાં પણ જૂ, લીખ આદિ રૂપે પરિણુમિત થવાં જ જોઈએ. પરન્તુ એવું બનતુ નથી.
" पांडेनिभे " " अतिनिल " -જે ઉપન્યાસે પનયમાં વાદી દ્વારા ઉપ