________________
२५६
स्थानागो पुनरपि हेतोश्चातुर्विध्यमाह--' अहया हेऊ चउबिहे ' इत्यादि । अत्रत्वन्यथानुपपन्नत्तलक्षण हेतु जन्यत्वादनुमानमेव कार्य कारणोपचागत् हेतुः । स चतुविधः चतुर्भगीरूपत्वात् । तत्र प्रथमं भेदमाह-' अत्यित्तं अस्थि सो हे' इति । है ऐले आप्त पुरुषके वचनसे उत्पन्न हुआ जो यथार्थ ज्ञान है वह शाद आगम ज्ञान है । यह ओगम वीतराग सर्वज्ञ और हितोपदेशीसे प्रणीत होता है वादी प्रतिवादी इसका खण्डन नहीं कर सकते हैं। प्रत्यक्ष और अनुमान इनमें से किसीभी प्रमाणसे इसमें बाधा नहीं आनी है वस्तुके यथार्थ स्वरूपका यह प्रतिपादक होता है सय जीवोंका हित साधक होता है और मिश्यामतरूप जो कुपय उससे दूर कराने वाला होता है। __ "अहवा-हेच उबिहे" यहाँ अन्यथानुपपत्ति लक्षणवाले हेतुसे उत्पन्न होने के कारण अनुमानही कार्य में कारण के उपचारमे हेतु कहा गया है तात्पर्य हम कथनका ऐसा है कि अनुमान जो होता है वह अन्यथानुपपत्ति लक्षणवाले हेतु से उत्पन्न होताहै, अतः इस अनुमानका कारण अन्यथानुपपत्ति लक्षणवाला हेतु है, परन्तु यहां पर जो अनुमान रूप कार्यको हेतुरूपसे कहा गया है वह कार्यमें अनुमानमें कारणका अन्यथानुपपत्ति लक्षणवाले हेतुका आरोप कर लिया गया है, इसलिये છે એવું જ પ્રકટ કરે છે એવાં આ પુરુષના વચનથી ઉત્પન્ન થયેલું જે યથાર્થ જ્ઞાન છે તેને આગમ જ્ઞાન કહે છે. આ આગમ વીતરાગ સર્વજ્ઞ અને હિતોપદેશી દ્વારા પ્રણીત હાથ છે, વાદી પ્રતીવાદી તેનું ખંડન કરી શકતા નથી. પ્રત્યક્ષ કે અનુમાન પ્રમાણ દ્વારા પણ તેમાં કઈ પણ બાધા આવતી નથી, તે પદાર્થને યથાર્થ સ્વરૂપનું પ્રતિપાદન કરનારુ છે, સમસ્ત જીવોનું દિતસાધક હોય છે અને મિથ્યામત રૂપ જે કુપથ છે તેનાથી દૂર કરાવનાર હોય છે.
“ अहवा-हेऊ चउबिहे " मह मन्यथा मनु५५त्ति सक्षवा तु વડે ઉત્પન્ન હોવાને કારણે અનુમાન જ કાર્યમાં કારણના ઉપચારથી હેતુ રૂપ કહ્યું છે. આ કથનનું તાત્પર્ય નીચે પ્રમાણે છે–જે અનુમાન થાય છે તે અન્યથા પપત્તિ (બીજી રીતે સાધ્ય વગર ઉત્પત્તિને અભાવ) લક્ષણવાળું હોય છે તેથી આ અનુમાનનું કારણ અન્યથાનુપત્તિ લક્ષણવાળે હેતુ છે, પરંતુ અહીં અનુમાન રૂપ કાર્યને જે હેતુરૂપ કહેવામાં આવ્યું છે, તે કાર્યમાં–અનુમાનમાં કારણના અન્યથાનુપપત્તિ લક્ષણવાળા છેતુનું આરોપણ કરીને કહેવામાં આવ્યું છે તે કારણે તેને હેતુ રૂપ કહેવામાં આવ્યું છે એ આ અનુમાન રૂપ तु या२ ५४।२। झो है-तेमा ५डेसी ४१२ मा प्रमाणे छ-" अस्ति तत्