________________
२३२
स्थानाने ज्ञातेनान्यदीयमतनिराकरणाय परिगृहीतेन स्वकीयमतमेव दुष्टं भवेद् यत्र तद् आत्मोपनीता । यथा परिपदि केनापि कथितम्-अत्र सर्वे मूर्खा ' इति । अत्रसर्वपदेन स्वात्माऽपि मूर्खतयोपात्त इति । आहरणतदोपता चात्र स्ववचनदोपात् । यथावा " सव्वे पाणा न हंतव्या" सर्व प्राणिनो न हन्तव्याः अस्य पक्षस्य दपणाय कश्चिदाह-अभ्यधर्मस्थितास्तु हन्तव्या विष्णुना राक्षसा इव, एवं वदता तेनास्मैव हन्तव्यतया उपनीतः तस्यापि धर्मान्तरस्थितत्वात । अथवा-केनापि राज्ञा पृष्टः- तडागोऽयं कथमभेद्यो भवति ? ' अन्येन कथितम्-द्वात्रिंशल्लक्षणे पुरुघेऽत्र निखाते सत्यभेद्यो भवतीति । अमात्येन तु-स एव तत्र तादृशगुणसम्पन्नत्वा. कि जो अन्य मतके निराकरण के लिये दिया गया है परन्तु उससे स्वयं का मतही दुष्ट हो जाय वह आत्मोपनीतहै जैसे किसी सभामें किसीने कहा-यहाँ सबही मूर्ख है सो इस प्रकारके कथनसे कहनेवालेको भी सूर्खता प्राप्त हो जाती है क्योंकि सर्व पदसे वह भी गृहीत हो जाता है ऐले कथनमें आहरणतदोषता स्ववचन दोषसे है अथवा-जैसे-"सब्वे पाणा न हतवा' इस कथनको दृषित करने के लिये कोई ऐसा कहे कि अन्य धर्मस्थित प्राणीको तो विष्णुने जैसे राक्षसोंको मारा है वैसे मार देना चाहिये, इस प्रकारके उसके कथनके अनुसार वह स्वयं भी हन्तव्य रूपसे उपस्थित हो जाता है क्योंकि वह स्वयं भी धर्मान्तरमें स्थित है अथवा-किसी राजाने पूछा-यह तालाव अमोघ कैसे हो सकता है तब किसीने कहा-बत्तीस लक्षणोंवाला यदि कोई पुरुष यहां पर जीता गाड़ દેષ્ટાન્ત આપવામાં આવ્યું હોય, પરંતુ તેના દ્વારા પોતાના મતનું જ ખંડન થઈ જતું હોય, તે એવા દષ્ટાન્તને આત્માનીત કહે છે. જેમકે કેઈ સભામાં કેઈ માણસ એવું બેલે કે “અહીં બધાં મૂઓ એકત્ર થાય છે. તો તેના આ કથન દ્વારા તે પોતે પણ મૂર્ખ ઠરે છે કારણકે “બધા મૂખે છે” એમ કહેવામાં કહેનાર પિતે પણ મૂર્ખ રૂપે ગણાઈ જાય છે. આ કથનમાં स्ववयन षने सीधे सातदोषता छ. अथवा-" सव्वे पाणा न तव्वा"
કઈ પણ જીવને હણ જોઈએ નહીં, ” આ કથનને દૂષિત કરવાને માટે કઈ એવું કહે કે “જેમ ભગવાન વિષ્ણુએ રાક્ષસોને મારી નાખ્યા હતા, તેમ અન્ય ધર્મ સ્થિત છને મારી નાખવા જોઈએ, આ કથન અનુસાર તે આવું કહેનાર પણ હણી નાખવાને એગ્ય પ્રતિપાદિત થાય છે, કારણ કે અન્ય ધર્મને માનનારા લોકોની દૃષ્ટિએ તો તે પણ વિધમી જ છે.
અથવા–કઈ રાજાએ પૂછ્યું. “આ તળાવ અમોઘ કેવી રીતે બની શકે?” ત્યારે કેઈએ એવો જવાબ આપે કે “કોઈ બત્રીસ લક્ષણ