________________
सुघाटीका स्था०४३०३सू०४१ दृष्टान्तमेदनिरूपणम्. . . ... ... .२१७
तथाहि-कस्मिश्विनगरे द्वौ वणिजौ स्तः तौ देशान्तराद् धनमुपायं गृहस. मीपमागतो, तत्रकेन विचारितं भ्रातरं मारयित्वा सर्वमेव धन नेयं, तत्र द्वयोनिवादो जातः तदनन्तरं धनं जले प्रक्षिप्तम् तत्र मत्स्येन निगलितं तद्धनम् , मत्स्यश्च धीवरेण व्यापादितः । तं चान्यः क्रीत्वा स्वगृहे नीतवान् । तद्गृहे मातृपुन्यौ मिलित्वा मत्स्यं विदारयितुमारब्धवत्यौ, तदुदरे ताश धनं दृष्ट्वा पुच्या माता व्यापादिताः एतत्सर्वं दृष्ट्वा तौ भ्रातरौ वणिजौं समुत्पन्नवैराग्यौ प्रवजितौं । तत्परिहारश्च प्रव्रज्या ग्रहणादिति आहरणता चैकदेशेन, उपनयस्य , त्यागात् १६ है इस दृष्टान्तका स्पष्टीकरण इस प्रकारसे है-किसी नगर में दो वैश्य रहते थे जब वे देशान्तरसे धन उपार्जित कर अपने घरके पाप्त आ पहुँचे तब एकने विचार किया कि भाईको मारकर. सब धन ले लेना चाहिये इतने में दोनों में विवाद हो गया तब उस धनको जलमें फेंक दिया वहां मत्स्यने उसे निगल लिया, धीवरने उस मत्स्यको पकड़ने से वह मत्स्य मर गया उस मत्स्य को किसी दूसरेने उससे खरीद लिया जब वह उसे लेकर घर आया तो मां और बेटीने मिलकर उसे चीरा चीरतेही उसके पेट में धन देखकर पुत्रीने मांको मार दिया यह सब हाल देखकर वे दोनों भाई संसार शरीर और भोगोंसे विरक्त होकर प्रत्रजित हो गये १ यह व्यापाय परिहार्य है.
क्षेत्रसे क्षेत्र में जो अपाय है वह या क्षेत्ररूप जो
હવે તે છત્તનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે –કેઈ નગરમાં બે વૈશ્ય રહેતાં હતા. તેઓ ધન કમાવા પરદેશ ગયા. ધનપાર્જન કરીને તેઓ પિતાને ગામ પાછા ફરવા માટે રવાના થયા. ઘરની પાસે આવતાં જ એકના મનમાં એ વિચાર આવે કે ભાઈને મારી નાખીને બધું. ધન હું જ કબજે કરી લઉં. આ ધનને કારણે બન્ને ભાઈઓ વચ્ચે ભારે ઝગડે થયે. તેમણે ગુસ્સે થઈને તે ધનને કઈ જળાશયમાં ફેંકી દીધું. જળાશયમાં રહેલા કેઈ મત્સ્ય તે ધનને ગળી ગ. કે ઈ એક માછીમારે તે માછaોને પકડીને મારી નાખ્યું અને તેને કેઈ બીજા માણસને વેચ્યું. તે માણસે તે મત્સ્ય પિતાને ઘેર લઈ જઈને રાંધવા માટે પત્નીને સેંપ્યું. તેની પત્ની અને પુત્રીએ તે મસ્યા જ્યારે ટુકડા કર્યા ત્યારે તેના પેટમાંથી પેલું ધન તેમને હાથ લાગ્યું તે ધનને ખાતર પુત્રીએ માતાને મારી નાખી આ સમસ્ત હકીકત જ્યારે તે વૈશ્ય ભાઈઓએ જાણી ત્યારે તેમને સંસાર પર વૈરાગ્યભાવ આવી જવાથી ભેગથી વિરકત થઈને તેમણે પ્રત્રજ્યા અંગીકાર કરી લીધી. આ દ્રવ્યાપાય પરિહાર્ય છે.
स०-२८