________________
सुघाटीका स्था०४ उ०३ सू०४१ दृष्टान्तभेदनिरूपणम् ... २१९
अथ द्वितीय भेदमाह-'उत्राए' त्ति. उपायः प्राप्तव्यपदार्थप्रति पुरुषव्यापारादिरूपा साधनसामग्री, स यस्मिन् द्रव्यादौ उपेये विद्यते इत्यभिधान, या घटादि द्रव्यविशेषेषु साध्येषु विद्यते उपायो विवक्षितद्रव्यवदिति, अथवा यत्रोपादेयता कथ्यते द्रव्यादेस्तदाहरणमुपायः । उपायोपि चतुर्धा द्रव्यक्षेत्रकाल भावभेदात् । तंत्र द्रव्यस्य सुवर्णादेः प्रासुकोदकादेर्वा उपाय:-द्रव्यमेव वा उपाय इति द्रव्योपायः यथाऽस्ति सुवर्णादिषूपायः उपायेनैव वा सुवर्णादौ प्रयत्नो विधेयं इति । अथवा प्रामुकोदकादि द्रव्यमेषणोपायेन ग्रहीतव्यमिति १॥ एवं क्षेत्रपरिकर्मणा उपायः पायका परिहार कर दिया था, इस प्रकारले चे आहरणज्ञात के अपाय भेद के चार भेद है १
आहरण ज्ञातका द्वितीय भेद जो उपाय है-वह इस प्रकार से हैंप्राप्तब्धपदार्थके प्रति जो पुरुष व्यापारादिरूपं साधन सामग्री होती है वही उपाय होती है अतः इस द्रव्यादिरूप उपेयमें यह उपाय है ऐसा आहरण उपाय है जैसे घटादि द्रव्य विशेष साव्यों में विवक्षित वृत्तिकादि द्रव्य उपायरूप होता है अथवा-द्रव्यादिकोंकी जहां उपादेयता कही जाती है वह आहरण उपाय है यह उपाय भी द्रव्य, क्षेत्र, काल और भावके भेदसे चार प्रकारको है सुवणोदि द्रव्यका या प्रामुक उदक आदि द्रव्यपका जो उपाय है वह या द्रव्यरूप जो उपाय है वह द्रव्योपाय है जैसे-सुवर्णादिकों के विषय में उपाय है उपायसेही सुवर्णादिकोंमें प्रयत्न विधेय है अथरा-प्रासुक उदकादि द्रव्य एषणोपायसे તેનું નામ ભાવાપાય છે ચંડકૌશિકને જ્યારે જાતિમણ જ્ઞાન ઉત્પન્ન થયું ત્યારે તેણે કપરૂપ ભાવાપાયને પરિત્યાગ કરી નાખ્યું હતો. આ રીતે અપાયે આહરણજ્ઞાતેના ચાર ભેદોનું સ્પષ્ટીકરણ અહીં સમાપ્ત થાય છે.
આહરણફાત (આહિરણ' ઉદાહરણ)નો જે બીજો ઉપાય નામને ભેદ છે તેકું હવે સ્પષ્ટીકરણ કરવામાં આવે છે–પ્રાધ્ય પદાર્થને નિમિત્તે પુરુષ વ્યાપાર આદિ રૂપ સામગ્રી હોય છે, તેનું નામ જ ઉપાય છે. તેથી આ દ્રવ્યાદિ રૂપ ઉપેયમાં (પ્રાપ્તવ્ય પદાર્થમાં) એ ઉપાય છે એમ કહેવું તે નામ એહરણ ઉપાય છે. જેમકે-ઘટાદિ દ્રષ્યવિશેષ રૂપ સાધ્ધમાં વિરક્ષિત માટી આદિ દ્રવ્ય ઉપાય રૂપ હોય છે. અથવા-દ્રવ્યાદિકની જેમ ઉપાદેયતા” -પ્રતિપાદિત થાય છે તે હરણ ઉપાય છે, તે ઉપાય પર્ણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના ભેદથી ચાર પ્રકારને કહ્યું છે સુવર્ણાદિ દ્રવ્યનો અર્થવ પ્રાંક ઉદક (પાણી) આદિ દ્રવ્યને જે ઉપાય છે અથવા દ્રવ્યરૂપ જે ઉપાય છે તૈને દ્રવ્યે પાય કહે છે,