________________
सुधा रीका स्था०४३०३ २०२६-२७ साधोः दुःखशय्यानिरूपणम् चनं नो श्रद्दधाति नो पत्येति नो रोचयति, नैग्रन्थं प्रवचनमश्रद्दधानोऽप्रतियन् अरोचयमानो मन उच्चावचं निर्गच्छति विनिघातमापद्यते, प्रथमा दुःखशय्या ।। _____ अथाऽपरा द्वितीया दुःखशय्या, तद्यथा-स खलु मुण्डोभूत्वा अगाराद् यावत् प्रव्रजितः स्वकेन लाभेन नो तुष्यति परस्य लाभमाशयति (आशां करोति) स्पृहयति प्रार्थयति अभिलपति परस्य लाभमाशयन् यावत् अभिलपन् मन उच्चा. वचं निगच्छति विनिघातमापद्यते, द्वितीया दुःखशय्या । २ ।। कित्सित होता है, भेद समापन्न होता है, कलुषसमापन्न होता है, नैर्ग्रन्थ प्रवचनको श्रद्धासे नहीं देखता है, उस पर प्रतीति नहीं करता है, उसे अपने रुचिका विषय नहीं बनाता है । इस तरह नैग्रन्थ प्रवचन पर श्रद्धा नहीं रखता हुवा उसे प्रतीतिमें नहीं लेता हुवा, उस पर रुचि नहीं रखता हुवा वह अपने मनको विविध विषयों में ले जाता है, तो ऐसी स्थितिमें धर्मभ्रष्ट होकर वह संसारमेंही परिभ्रमण करने घाला होता है यह प्रथम दुःखशय्या है-१ द्वितीय दुःखशय्या इस प्रकार है, जैसे कोई एक मनुष्य मुण्डित होकर अगारावस्थासे अनगारावस्थाको धारण कर लेता है पर वह स्वकीय लाभले सन्तुष्ट नहीं होता परके लाभकी आशा करता है-उसकी स्पृहा करता है, प्रार्थना करता है, अभिलाषा रखता है, इस तरह परके लाभकी अभिलाषावाला हुवा वह अपने मनको इधर-उधर अनेक विषयोंमें ले जाता है, तो ऐसी स्थितिमें धर्मभ्रष्ट वह संसारमेंही परिभ्रमण करनेवाला बनता પન્નતા અને કલુષભાવ સંપન્નતાથી યુક્ત થઈ જાય છે. તે કારણે તે નિથ પ્રવચન પ્રત્યે શ્રદ્ધા રાખતું નથી, તેને પોતાની પ્રતીતિ વિષય બનાવતે નથી, અને તેને પિતાની રુચિને વિષય પણ બનાવતા નથી આ રીતે નિર્ચ - પ્રવચન પર શ્રદ્ધા નહીં રાખતે એ, તેની પ્રતીતિ નહીં કરતા એ, અને તેના પ્રત્યે રુચિ નહીં રાખતે એવો તે શ્રમણ નિર્થથ પિતાના મનને વિવિધ વિષમાં પ્રવૃત્ત થવા દે છે. આ પ્રકારની પરિસ્થિતિમાં તે ધર્મભ્રષ્ટ થઈને સંસારમાં જ પરિભ્રમણ કરનારે થાય છે. આ પહેલી દુઃખશધ્યા સમજવી.
બીજી લખશયા આ પ્રકારની છે. કેઈ એક મનુષ્ય મુંડિત થઈને અગારાવસ્થાના પરિત્યાગપૂર્વક અણગારાવસ્થા ધારણ કરે છે, પરંતુ તે સ્વકીય લાભથી સંતુષ્ટ થતો નથી, પરકીય લાભની આશા કરે છે, તેને માટે સ્પૃહ કરે છે, પ્રાર્થના કરે છે અને અભિલાષા સેવે છે. આ પ્રમાણે પરના લાભની અભિલાષાથી યુક્ત થયેલ તે પિતાના મનને અહીં તહીં અનેક વિષયમાં