________________
१२०
स्थानाशास्त्र नैन्थं प्रवचनं श्रदधाति प्रत्येति रोचयति नैग्रन्धं प्रवचनं श्रदधानः प्रतियन् रोच. यन् नो मन उच्चावचं निर्गच्छति नो विनिधातमापद्यते, प्रथमा मुखशय्या ।१। ___अथाऽपरा द्वितीया सुखशय्या, तद्यथा-स खलु मुण्डो यावत् प्रत्रजितः स्वकेन लाभेन तुष्यति परस्य लाभं नो आशयति नो स्पृहयति नो प्रार्थयति नो अभिलपति, परस्य लाभमनाशयन् यावद् अनभिलपन् नो मन उच्चावचं निर्गन्छति नो विनिघातमापद्यते, द्वितीया सुखशय्या । २। नो कलुपसमापन्न बना हुवा नैन्थ प्रवचन पर श्रद्धा करता है, उस पर प्रीति करता है, उसे अपने रुचिका विषय बनाता है, तो ऐसी स्थितिमें वह नैर्ग्रन्थ प्रवचनकी श्रद्धावाला बना हुवा उसकी प्रीतिवाला घना हुवा उसकी रुचिवाला बना हुवा, वह अपने मनको इधर-उधरके विषयों में नहीं ले जाता है, इसलिये वह श्रुनचारित्ररूप धर्मका आरा. धक बना हुवा संसारमें परिभ्रमण करनेवाला नहीं बनता है यह प्रथम सुखशय्या है-१ द्वितीय सुखशय्या इस प्रकारसे है जैसे कोई पुरुप मुण्डित होकर यावत् प्रवजित हो जाता है, और अपनेही लाभसे सन्तुष्ट रहता है, परके लाभकी आशा नहीं करता है, उसकी स्पृहावाञ्छा नहीं करता है, उसकी प्रार्थना नहीं करता है, उसकी अभिलाषा नहीं करना है इस तरह परके लाभकी आशासे रहित बना हुवा
શક્તિ, નિકાંક્ષિત, નિર્વિચિકિસિત, મેદસમાપન્ન રહિત અને કલુષ સમાપનથી રહિત હોવાને કારણે તે નિથ પ્રવચન પર શ્રદ્ધા રાખે છે, તેની પ્રતીતિ કરે છે, તેના પ્રત્યે રુચિ રાખે છે. આ રીતે નિર્ગથ પ્રવચન પ્રત્યે જેને શ્રદ્ધા ઉત્પન્ન થઈ છે, તેને પિતાની પ્રતીતિનો જેણે વિષય બનાવ્યું છે, અને તેને પિતાની રુચિનો વિષય જેણે બનાવ્યું છે, એ તે નિગ્રંથ પિતાના મનને સ્થિર રાખી શકે છે, તેને ગમે તે વિષયમાં ભમવા દેતા નથી. આ પ્રકારે શ્રતચારિત્રરૂપ ધર્મની આરાધના કરનારે તે નિર્ગથ સંસારમાં પરિભ્રમણ કરનારે એટલે કે પિતાને સંસાર વધારનાર હોતા નથી.
બીજી સુખશાનું સ્વરૂપ–કેઈ એક પુરુષ મુ ડિત થઈને પ્રવ્રજ્યા અંગીકાર કરે છે. ત્યાર બાદ તે સ્વકીય લાભથી જ સંતુષ્ટ રહે છે–પરકીય લાભની આશા કરતો નથી, પૃહા (વાંછા, કામના) રાખતા નથી, તેને માટે પ્રાર્થના કરતું નથી અને તેની અભિલાષા પણ રાખતો નથી આ રીતે પરકીય લાભની આશા, સ્પૃહા આદિથી રહિત બનેલો એ તે નિગ્રંથ પિતાના