________________
सुधा ठोका स्था०४ उ०३ सू०३० कन्थकदृष्टान्तेन पुरुषजातनिरूपणम् १६५
अथ पुरुषदान्तिकमाह" एवामेव चत्तारि पुरिसजाया” इत्यादि-एवमेव-कन्थकवदेव पुरुपजातानि चत्वारि प्रज्ञप्तानि, तद्यथा-एक:-कश्चित् पुरुष. आकीर्णः-पूर्व विनयादिगुणैाप्तो भवति, स पश्चादपि आकीर्ण:-तैः सम्पन्न एव भवति । इति प्रथमः । १। तथा-एकः पूर्वमाकीर्णः सन्नपि पश्चात् खलुङ्गः-अविनीतो भवति, इति द्वितीयः । २। तथा-एकः पूर्व खलुङ्क:-अविनीतः सन्नपि पश्चाद् आकीर्ण:विनयादिगुणव्याप्तो भवति । इति तृतीयः । ३ । तथा-एकः पूर्वमपि खलुङ्कः पश्चादपि खलु एच तिष्ठतीति चतुर्थः । ४। इत्याशयेनाऽऽह-" चउभंगो" इति-उक्तक्रमेण चतुर्भङ्गी वोध्या ।१।
पुनः कन्थकदृष्टान्तमूत्रम् - " चत्तारि कंथगा" इत्यादि-कन्यकाः चत्वारः प्रज्ञप्ताः, तद्यथा-एकःकथिदश्वभाकीर्णः-पूर्व विनयवेगादिगुण पम्पन्नः पश्चादपि स आकोर्णतया-तैर्गु भी ऐसा ही है कि कोई पुरुष तो ऐसा होता है कि पहिले श्री विनयादि गुणोंसे रहित होता है और बाद में भी वह विनयादि गुणोंसे युक्त बना रहता है १ तथा-कोई एक पुरुष ऐसा होता है जो पहिले ती-आकीर्ण होता है बिनयादि गुणोंसे सहित होता है पर बादसे वह खलुङ्क-अविनीत हो जाता है २, तथा कोई एक पुरुष ऐसा होता है जो पहिले तो खलङ्क अविनीत होता है पर बादमें आकीर्ण विनयादि गुणों से सहित हो जाना है ३, और कोई एक पुरुष ऐसा होता है जो पहिले भी और बाद में भी खलुङ्क अविनीन का अविनीन ही बना रहता है १
द्वितीय सूत्र में जो कन्धक चतुमैगी कही गई है उसका सारांश ऐसा है-कि कोई एक अश्व ऐसा होता है जो पहिले विनय वेगादि
દાર્જીન્તિક પુરુષ સ્ત્રમાં પણ એક પ્રકારના ચાર ભાગ બને છે તે ચારે ભાગાતુ હવે સ્પષ્ટીકરણ કરવામાં આવે છે– - (૧) કોઈ એક પુરુષ એ હોય છે કે જે પહેલાં પણ વિનય દિ ગુણેથી યુક્ત હોય છે અને પછી પણ વિનયાદિ ગુણોથી યુક્ત જ રહે છે. (ર) કેઇ એક પુરુષ પહેલા તો આકીર્ણ (વિનયદિ ગુણેથી સંપન્ન હોય છે પણ પાછળથી ખલક (વિજયાદિ ગુણેથી રહિત થઈ જાય છે. (૩) કોઈ એક પુરુષ પહેલા ખલુક (વિનયાદિ ગુણોથી રહિત) હોય છે, પણ પાછળથી આકીર્ણ (વિનય દિ ગુણોથી યુક્ત) બની જાય છે. (૪) કોઈ એક પુરુષ પહેલાં પણ ખલુંક (અવિનીત) હોય છે અને પછી પણ ખલુંક (અવિનીત)જ ચાલુ રહે છે.
બીજા સૂત્રના કનેકના જે ચાર પ્રકાર કહ્યા છે તેનું સ્પષ્ટીકરણ આ