________________
१५०
Cinema
. स्थानाङ्गसूत्र __" चत्तारि पुरिसजाया" इत्यादि-पुनः पुरुषजातानि चत्वारि प्रज्ञप्तानि, तद्यथा-एकः परिझातकर्मा-ज्ञपरिज्ञया स्वरूपतः परिज्ञातानि-अवगतानि प्रत्याख्यानपरिज्ञया च परिहतानि कर्माणिसावधरूपाणि येन स तथाभूतो भाति, किन्तु परिज्ञातसज्ञः-परिज्ञाताः संज्ञाः-आहारादि संज्ञा येन स तथाभूतो न भवति, स च रसदः संयतः श्रावको वा । इति प्रथमो भङ्गः । १ ।। .
तथा-एकः परिज्ञातसंज्ञो भवति, सद्भावनाभावितत्वात् , किन्तु नो परिज्ञातकर्मा भवति सावधव्यापारानिटत्तेः, स च श्रावकः । इति द्वितीयः । २ । तथा-एका परिज्ञानकर्माऽपि परिज्ञातसंज्ञोऽपि भवति, स च प्रकृष्टक्रियावान या प्रकाशके बलसे प्रज्वलित होता है-दर्प युक्त होता है ऐसा मनुष्य लिया गया है यहां पर भी भंग चतुष्य लगा लेना चाहिये (९)
दशवे सूत्र में जो पुरुषजात चार कहे गये हैं-उनका सारांश ऐसा है कि कोई एक पुरुष ऐसा होना है जो परिज्ञातकर्मा होता हैसंगरिज्ञाले सावयरूप कर्मों का स्वरूप जान लेता है-और जानकर प्रत्याख्यान परिज़ा से उनका परित्याग कर देता है परन्तु फिर भी वह आहारादि संज्ञाओं को जिसने जाना है ऐसा नहीं होता है ऐसा मनुष्य रसगृद्ध संयत होता है या श्रावक होता है १ तथा कोई एक मनुष्य ऐसा होता है जो सदभावना से भावित होनेके कारण परिज्ञान संज्ञावाला तो होता है पर वह सावद्यव्यापार से अनिवृत्त होनेसे परिज्ञातकर्मा नहीं होना है २ ऐसा वह मनुष्य आवक होता है तथा कोई एक मनुष्य ऐसा होता है जो सावध आदिके स्वरूप को છે-દર્પયુક્ત થાય છે, એવો મનુષ્ય ગ્રહણ કરવામાં આવ્યું છે, એમ સમજવું. આ દષ્ટિએ પણ અહીં ચાર ભાંગાએ સમજી લેવા જોઈએ. - દસમાં સૂત્રમાં પુરુષના જે ચાર પ્રકાર કહ્યા છે તેનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે–(૧) કેઈ એક પુરુષ એવો હોય છે કે જે પરિજ્ઞાતકમાં હોય છે એટલે કે સાવદ્ય રૂપ કર્મોના સ્વરૂપને જ્ઞાતા હોય છે, અને તેના સ્વરૂપને જાણીને પ્રત્યાખ્યાન પરિણાથી તેમને પરિત્યાગ કરી નાખનારો હોય છે, છતાં પણ તે આહારાદિ સંજ્ઞાઓને જાણકાર હેતે નથી. એવો જીવ રસમૃદ્ધ (રસલે લુપ) સંયત હોય છે અથવા શ્રાવક હોય છે (૨) કેઈ એક પુરુષ એવો હોય છે કે જે સદૂભાવનાથી ભાવિત (યુક્ત) હેવાને કારણે પરિજ્ઞાન સંજ્ઞાવાળો તે હોય છે, પણ તે સાવધ વ્યાપારોમાં પ્રવૃત્ત હોવાથી પરિજ્ઞાત કર્મા હોતે નથી. એવો તે મનુષ્ય શ્રાવક હોય છે. (૩) કેઈ એક મનુષ્ય એવો હોય છે કે જે સાવદ્ય આદિના સ્વરૂપને પણ જાણકાર હોય છે અને