________________
ܘܳܨ
स्थानानाने तथा-पूर्वगते-पूर्वाणि-दृष्टिवादाङ्गभागभूतानि, तेषु गतं प्रविष्ट-तदभ्यन्सरीभूनं तत्स्वरूपं यच्छूतं तत्पूर्वगतं, तस्मिन् व्यवच्छियमाने सति लोकेऽन्धकारो द्रव्यतः स्यात् , तस्योत्पातरूपत्वात् , भावतोऽप्यन्धकारः स्यात् , एकान्तमुपमा दावागमादेरभावात् इति तृतीयम् ३। तथा-जाततेनसि वही दीपादौ वा व्यव च्छियमाने विध्यायति सति लोके द्रव्पत एवान्धकारः स्यात् । इति चतुर्थम् ।४॥ व्युच्छिन्न विच्छेद हो जाना-२ तोसरा कारणहै पूर्वगतज्ञानकाव्युच्छिन्न होना-३ और चौथा कारणहै-अग्निका बुझ जाना तात्पर्य इस कथनता ऐना है कि जब जिलेन्द्र देव निर्वाण प्राप्त कर लेते हैं तय लोकमें द्रव्धकी अपेक्षासे अन्धकार हो जाता है । यह उत्पातरूप होता है जैसे छत्र भद्ग होजाने पर रजका (लि) उद्घात होता है, दृष्टिवादके अन माग भूत पूर्व हैं, इनमें प्रविष्ट जो श्रुत है वह पूर्वगत श्रुत है.
इम पूर्वगतको व्यवच्छिद्यमान होने पर लोकमें अन्धकार व्यकी अपेक्षाले हो जाता है क्योंकि यह उत्पातरूप होता है, भावकी अपेक्षा भी अन्धकार हो जाता है क्योंकि-एकान्त सुपमादि कालमें आगनादिकका अभाव हो जाता है। तथा--जब वह्निका, या दीपादिकका विच्छेद हो जाता है, ये वुझ जाते हैं तब इनके वुझतेही लोकमें द्रव्यकी ही अपेक्षा अन्धकार हो जाता है । (निट) थ पाथी, (3) पूतना विछे थ४ पाथी (४) ममि मुआ જવાથી
આ કથનનો ભાવાર્થ નીચે પ્રમાણે છે-જ્યારે જિનેન્દ્ર દેવ નિર્વાણ પામે છે, ત્યારે લેકમાં દ્રવ્યની અપેક્ષાએ અંધકાર થઈ જાય છે તે ઉત્પાત રૂપ હોય છે જેમકે છત્રભ ગ થઈ જાય ત્યારે રજનો ઉઘાત થાય છે, એ જ પ્રમાણે છત્રસમાનજિનેન્દ્રદેવનું અવસાન થવાથી લોકોમાં અંધકાર વ્યાપી જાય છે.
દષ્ટિવાદના અંગભાગભૂત પૂર્વ છે તે પૂર્વમાં પ્રવિણ જે શ્રત છે તેને પૂર્વગત શ્રત કહે છે. આ પૂર્વગત વિકેદ થવાથી લોકમાં દ્રવ્યની અપેક્ષાએ અંધકાર વ્યાપી જાય છે, કારણ કે તે ઉત્પાત રૂપ હોય છે. અને ભાવની અપેક્ષાએ પણ અંધકાર વ્યાપી જાય છે. કારણ કે એકાત-સુષમાદિ કાળમાં આગમાં દિકનો અભાવ હોય છે તથા જ્યારે અગ્નિને અથવા દીપાદિકેને વિચ્છેદ થઈ જાય છે, તેઓ બુઝાઈ જાય છે ત્યારે તેઓ બુઝાતાની સાથે જ લેકમાં દ્રવ્યની અપેક્ષાએ જ અંધકાર વ્યાપી જાય છે.