________________
-
सुधा टीका स्था०४३०३सू०२४ मनुष्यलोके देवानामागमनकारणम् १०५ गणावच्छेदः, स एव गणावच्छेदकः-जिनशासनप्रभावने गणकार्यमाश्रित्योद्धावने क्वचिद्गमने क्षेत्रोपधिगवेषणामु चाविपादी सूत्रार्थज्ञायकश्च । उक्तं च
" प्रभावनोद्धावनयोः क्षेत्रोपध्येषणासु च । ___ अविषादी गणावच्छेदकः मूत्रार्थविन्मतः ॥१॥" इति ॥
येषाम्-आचार्यादीनां प्रभावेण-अनुभावेन मया-देवेन इयं-साक्षादनुमूयमाना एतद्रूपा-एतद् रूपं यस्याः सा तथा एतादृशी दिव्या देवद्धिः विमानरत्नादिरूपा सुरसम्पत्तिः तथा-दिव्या देवद्युतिः-देवशरीरकान्तिः लब्धा-समुपाजिता, प्राप्ता-अधीना जाता, अभिसमन्वागता-भोग्यावस्थां प्राप्ताऽस्ति, तत्तस्मात् कारणाद् अहं गच्छामि, गत्वा च तान् भगवतो वन्दे-स्तौमि, 'यावत्'बच्छेदक है यह गणावच्छेदक जिनशासनकी प्रभावनामें गणकार्यको लेकर कहीं पर जाने में और क्षेत्र-उपधि इनकी गवेषणा करनेमे अविषादी-दुःख माननेवाला नहीं होता है, और सूत्रार्थवेत्ता होता है। कहाभी है-"प्रभावनोद्धारबनयोः" इत्यादि.
विमानरत्न आदि रूप सुरसंपत्ति देवद्धि एवं देवशरीर सम्बन्धी कान्ति देवद्युति है इनका अच्छी तरहसे उपार्जन करना सो लब्ध है, उसे अपने आधीन करना सो प्राप्त है। तथा उसे अपने भोग्यमें लगाना इसका नाम-अभिसमन्वागत है, " वंदे यावत् पर्युपासे" में आगत यावत् शब्दसे नमस्यामि-सत्करोमि-सम्मानयामि-कल्याणं मङ्गलं-दैवतं-चैत्य, इन पदोंका ग्रहण हुवा है, स्तुति करना इसका ગણને સાથે લઈને વિહાર કરતે હેય તેને ગણધર કહે છે. ગણના વિભાગને ગણાયછેદક કહે છે.
એવા ગણાવચ્છેદના અગ્રેસરને ગણાવછેદક કહે છે, તે ગણાવચછેદક જિનશાસનની પ્રભાવનામાં, ગણકાર્ય નિમિત્તે કોઈ પણ સ્થળે જવામાં, અને ક્ષેત્ર, ઉપધિ આદિની ગવેષણ કરવામાં અવિષાદી હોય છે–એટલે કે આ કાર્યો કરવામાં દુખ માનનાર હેતે નથી અને સૂત્રાર્થને જ્ઞાતા પણ હોય છે. કહ્યું ५५ छे -" प्रभावनोद्धावनयोः" त्यहि
વિમાન, રતન આદિ રૂપ સુરસંપત્તિને દેવદ્ધિ કહે છે. દેવશરીર સંબંધી કાન્તિને દેવહુતિ કહે છે. તેને સારી રીતે ઉપાર્જિત કરવી તેનું નામ “લબ્ધ છે તેને પિતાને આધીન કરવી તેનું નામ પ્રાપ્ત છે, અને તેને પોતાના ભેગો. પગમાં લેવી તેનું નામ “અભિસમન્વાગત છે.
" वंदे यावत् पर्युपाखे" मा सूत्रपामा १५शया ' यावत् । यथा