________________
१०४
स्थानाङ्गसूत्रे उपाध्यायः-अध्यापका-सूत्रादिदाता, प्रवर्ती-प्रवर्तयति आचार्योपदिष्टेषु तपो वैयारत्त्यादिकार्येषु साधूनिति प्रवर्ती प्रवर्तकः ।
उक्तं च___" तवनियमविणयगुणनिहि पबत्तया नाणदसणचरित्ते ।
संगहुबग्गहकुसला पवत्ति एयारिसा हुंति ॥ १॥" छाया-'तपो नियमविनयगुणनिधयः प्रवर्तका ज्ञानदर्शनचारित्रेपु ।
सङ्ग्रहोपग्रहकुशलाः प्रातिन एतादृशा भवन्ति ।।१।। इति । ___स्थविरः-प्रवर्तिप्रवर्तितान संयमयोगेपु सीदतः साधून ज्ञानादिष्वैहिकाऽऽ मुमिकापायदर्शनतः स्थिरीकरोतीति तथा, गणी-गणः-कति पयसाधुसमुदायः सोऽस्त्यस्येति गणी, गणधरः-य आचार्यसदृशो गुर्वादेशात्साधुगणं गृहीत्वा पृथग् विहरति सः, तथा गणावच्छेदका गगस्य आच्छेदो विभागोऽशोऽस्यारतीति करता है और दूसरे साधुओसे इनका पालन कराता है वह-आचार्य है। शिष्यों को जो सूत्रादिका अध्ययन कराता है वह उपाध्याय है, तथा-जो आचार्योपदिष्ट तप-वैयावृत्त्य-आदि कार्योंमें साधुओंको प्रवृत्ति कराताहै वह प्रवर्ती-प्रवर्तकहै । कहाभीहै-" तच नियम विणय गुणनिहि" इत्यादि प्रवर्ती द्वारा प्रवर्तित हुबे साघु जलोंको जो कि संयम योगों में ज्ञानादिकोंमें शिथिल हो रहे हों उन्हें इहलोक-परलोकके अपा. योंका दिग्दशन कराकर स्थिर करताहै वह स्थविरहै। कितनेक साधु समुदायका नाम गण है, यह गण जिलको है वह गणी है, जो आचार्यका जैसा हो एवं शुरुके आदेश से साधुगणको लेकर पृथक् विहार करता है वह-गणधर है । जिसके गणका विभाग-अंश होता है वह गणाકરે છે અને બીજા સાધુઓ પાસે તેનું પાલન પણ કરાવે છે તેમને આચાર્ય કહે છે.
શિષ્યોને સૂત્રાદિનું અધ્યયન કરાવનારને ઉપાધ્યાય કહે છે.
આચાર્યોપદિષ્ટ તપ, વિયાવૃત્ય, આદિ કાર્યોમાં સાધુઓને પ્રવૃત્ત કરાવનારને प्रपती अथवा प्रत3 ४ छे ४थु ५९ छ ,-" तबनियमविणयगुणनिहि" ઈત્યાદિ. પ્રવર્તક દ્વારા તપ આદિમાં પ્રવર્તિત કરાયેલા જે સાધુ સંયમ
ગોમાં અને જ્ઞાનાદિકમાં શિથિલ થઈ રહ્યા હોય તેમને આલોક-પરલોકના અપાયોનું દિગ્દર્શન કરાવીને તપાદિમાં સ્થિર કરનારને સ્થવિર કહે છે કેટલાક સાધુઓના સમુદાયનું નામ ગણુ છે તે ગણુને જે અધિપતિ હોય તેને ગણી કહે છે. જે આચાર્યના જેવો જ હોય અને ગુરુના આદેશથી સાધુ