________________
ઉપયાગી વિષય
એક ઉપયાગી ખાખત ઉપર, છેવટમાં, વિચાર કરી લઇએઃ અધ્યયન ૯ માનું વસ્તુ—શ્રી મહાવીરનું જીવનવૃત્તાંત, જો આ ગ્રન્થ આટલા બધા જૂના ઠરે છે તે! શ્રી મહાવીરના જીવનવૃત્તાન્તના જે અંશે આપણને નવમા અધ્યયનમાં મળે છે તે ઘણા જ પ્રાચીન હેાઈ તેને વિશ્વાસપાત્ર ગણવા જોઈ એ. કમનસીબે શ્રી મહાવીરનું પૂરું જીવનચરિત્ર આપણને પ્રાપ્ત થતું નથી, તાપણ ખેત્રણ અગત્યની ખાખતા ઉપર વિચાર કરવાનું મળે છે. એક તે, યતિએ વસ્ત્ર. ધારણ કરવાં ન કરવાં તે વિષે તેમને પેાતાના આચાર; ખીજાં, તેમણે સહન કરેલા પરિષહા; અને ત્રીજું ( ઐતિહાસિક દૃષ્ટિએ અગત્યનું. છે) તેઓ હાઢ દેશમાં ફર્યો તે (૪. ૯, ઉ. ૩, શ્લેા. ૩ ). જેને આપણે હાલમાં લાટ દેશ તરીકે ઓળખીએ છીએ તે દેશ આ ન હાઈ શકે, કારણ કે પશ્ચિમ હિંદમાં જૈનધર્મના પ્રચાર શ્રી મહાવીરના દેહાત્સ` પછી જ થયા ગણાય છે. જાઢના લેાકેા કૂતરાં પાળતાં અને તેને હુડદાવતાં, પરધીને અને અજાણ્યાને દુઃખ આપવામાં કાચું ન મૂકતાં, તથા તેઓ કઢેર અને ખીભત્સ ભાષા ખેાલતા વગેરે વગેરે ખાખતા જાઢ દેશની સ ંસ્કૃતિ વિશે બહુ ઊ ંચા અભિપ્રાય વ્યક્ત કરતી નથી. એ હાઢ દેશ આપણું ગુજરાત હેાવા સંભવ નથી એ આપણું સદ્ભાગ્ય.
આ મહાવીર જીવનચરત્રની અસર ખીજા ઘણા જનગ્રન્થામાં જોવામાં આવે છે. ચાદન, પસૂત્ર અને ત્રૈમચંદ્ર ઉપર વિશેષ છે. સૂચનડંગ, ૪. ૨. ↑. એ શ્રી આચારાંગની સાથે અમાં અને શબ્દામાં મળતું આવે છે. પત્ર માંહેના જ્ઞિનરિત્ર નામના પહેલા વિભાગમાં બાવા॰ મૂ॰ ના ૪. ૨ ની અસર છે અને મુનિ હેમચંદ્રના ત્રિષષ્ઠિરાજાાપુ ષમાંના ૧૦મા પમાં મહાવીરચરત્ર
આચારાંગની છાપ
૪૭