________________
શ્રી આચારાંગ
સમામા સેં. 8. સ. ૩૬
શ્રી ગીતા
यस्य सर्वे समारंभाः
कामसङ्कल्पवर्जिताः ।
શુળ (જગતની ઉત્પત્તિના હેતુરૂપ) દૈવી શ્રેષા મુળમથી मम माया दुरत्यया ।
जे गुणे से मूलट्ठाणे ક્ષેત્ર ( શરીરના અઈમાં )
इदं शरीरं कौन्तेय क्षेत्र मि. त्यभिधीयते ।
૬. રૂ. ૬. ૮૭ સમતા ૬. ૮. ૩. રૂ. સમષિ, સમાદિત. ૩. ૮.
૬. છ . ૮. ૬. ૪૦ તથા આખા વાકયને પ્રતિધ્વનિ હામાહામે વગેરેથી શરૂ કરી अलाभोत्ति न सोएज्जा, लाभोत्ति न मजेज्ज
समत्वं योग उच्यते । समाधौ न विधीयते । સુક્ષમહિતઃ ।
આશરે ઈ. પૂ. ત્રીજા અડધી સદ્દી કે તેથી
सुखदुःखे समे कृत्वा लाभाહામી.નયાની
વધારે ખારીકીથી તપાસનાર આવાં સામ્યદ ક ઉદાહરણાની સખ્યા વધારી શકે; પણ આથી અનેક દૃષ્ટિએ વિશિષ્ટ રીતે શ્રી ગીતા અને શ્રી આચારાંગનું અનેકવિધ સામ્ય બતાવનારે વિષય, અનુવાદકે ઝીણવટ ભરી રીતે અને સપ્રમાણુરૂપે પરિશિષ્ટમાં ઋણ્યા છે, એટલે તે જોઇ લેવાની હું ખાસ ભલામણ કરી વિરમું છું.
શ્રી ગીતાને પદ્યાત્મક ઉપનિષદ્દાના કાળમાં મુકાય છે, અને શ્રી આચારાંગસૂત્રનું શ્રી ગીતા સાથેનું આટલું બધું સામ્ય જોતાં તથા શૈલીમાં તેનું સામ્ય બ્રાહ્મણુ ઉપનિષદ્ સાથે કાળ દૃષ્ટિએ તપાસતાં છે એ જોતાં શ્રી આચારાંગ સૂત્રને જૈનગ્રન્થમાં સૌથી જૂને ગણવામાં અને તેને મેાડામાં મેાડે શતકમાં મૂકવામાં ક્ષતિ જણાતી નથી. સદ્દી, વહેલા પણ હાઈ શકે.
૪