________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. ३ उ. २ अनुकूलोपसर्गनिरूपणम् ५५ पत्नी 'णवा' नवा-नवयौवनोन्मत्ता विद्यते । त्वया परित्यक्ता सती 'अन्नं' अन्यम् 'जणं' जनम् ‘मा सा' माऽसौ 'गमे गच्छेत् , यदि त्वं तां त्यक्ष्यसि, तदा अस्थोचितमदविकारेणऽसन्मार्ग कदाचिदाश्रयेत् । अयन्ते महान् जना ऽपवाद उत्पधेत भार्यापदप्रयोगात् त्वथा पोषणीया सेति धनिः । तथा पुत्रस्य यतस्त्वं पिता, भार्यायाश्च पतिरसि, अत इमौ त्वयैव रक्षणीयौ । अन्यथा दुनिवारो जनापवादः स्यादेवेति त्यज साधुवेपं चल गृहमिति ॥५॥ मूलम्-शहि ताय घरं जामो माय कम्मसहा वयम्।
वितियपि ताय पासामो जामु ताव सयं गिह ॥६॥ छाया-एहि तात ! गृहं यामो मा त्वं कर्मसहावयम् ।
द्वितीयमपि ताल पश्यामो यामस्तावत्स्वकं गृहम् ॥६॥ कर घर चलो। इसके अतिरिक्त तुम्हारी पत्नी अभी नवयौवना है। तुम्हारे त्याग देने पर वह परपुरुष के पास न चली जाय ! तुम उसका त्याग कर दोगे तो तरुणावस्था के योग्य कामविकार के कारण कदाचित् वह असन्मार्ग का अवलम्बन करेगी ! इससे तुम्हारा घोर लोकापबाद होगा। मूत्र में 'भार्या' शब्द का प्रयोग करके यह सूचित किया गया है कि वह तुम्हारे द्वारा भरण पोषण करने योग्य हैं । चुंकि तुम पुत्रों के 'पिता' और भार्या के पति हो अतएव तुम्हें ही उनकी रक्षा करनी चाहिए। ऐसा न किया तो लोकापवाद अनिवार्य होगा। अतएव छोहो इस वेश को और चलो अपने घर ॥५॥ વિશ છેડી દઈને આપણે ઘેર આવતા રહે. વળી તારી પત્ની પણ હજી નવ. યૌવના છે તે મુનિવેષ છેડીને ઘેર પાછો આવે નહીં તે કદાચ તે પર પુરૂષનું ઘર માંડશે જે તું તેને ત્યાગ કરીશ તો કદાચ તે કુમાર્ગે ચડી જશે. કારણ કે નવયૌવના નારીની કામવાસના નહીં સંતોષાય તે એવા માર્ગનું અવલંબન લેવાની પરિસ્થિતિ તેને માટે ઉત્પન્ન થશે. જે એવું બનશે તે લેકમાં આપણી નિંદા થશે અને આપણા કુળને કલંક લાગશે સુત્રમાં “ભાય પદને પ્રયોગ કરીને સૂત્રકારે એ વાત પ્રગટ કરી છે કે પત્નીના ભરણપોષણની જવાબદારી પતિ ઉપર હોય છે, તું પુત્રને પિતા ભાયને પતિ હોવાથી તેમના પાલનપોષણ અને રક્ષણની જવાબદારી તારી છે. જે તું તેમના પ્રત્યેની તારી જવાબદારી અદા કરવામાં નિષ્ફળ જશે, તે તેમાં જરૂર તારી નિંદા થશે. માટે કાપવાદથી બચવા માટે પણ તારે સાધુને વેષ છેડી દઈને આપણુ ઘેર આવી જવું જોઈએ. ગાથા પણ
For Private And Personal Use Only