________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. ३ उ. २ अनुकूलोपसर्गनिरूपणम् ४९
टीका-'ताय' हे तात ! 'मायरं पियर' मातरं पितर-मातर-जननीं पितरं जनकम् 'पोस' पोषय अन्नादिभिः सेवय शुश्रूषया च सेवां कुरु । एवं कृते सति, तब 'लोए' लोकः इह लोकः (एष लोकः) परलोकश्च सम्यक साधितः 'भविस्सई' भविष्यति । इह परत्र उभयस्मिन् लोके विशिष्ट स्थानं तव भविष्यति । 'एवं' एवम् इदमेव 'खु' खलु-निश्चयेन 'लोइयं' लौकिकं लोकाचारो विद्यते, यदुत 'मायरं' मातरं पितरं च 'पालंति' पालयति । अयमेव च लौकिको मार्गः यदुतमातापित्रोः वृद्धयोः परिपालनमिति ॥४॥ मूलम्-उत्तरा महुरुल्लावा पुत्ता ते ताय खुड्डुया।
भारिया ते णवा ताय मा सा अन्नंजणं गमे।।५।। छाया-उत्तरा मधुरालापाः पुत्रास्ते तात ! क्षुद्रकाः ।
भार्या तेहि नवा तात ! मा सा ऽन्यं जनं गच्छेत् ॥५॥ है। जो माता पिता का पालन सेवा शुश्रूषा करते हैं, उन्हीं का लोक सुधरता है॥४॥ ___टीकार्थ-हे पुत्र! माता और पिता को अन्न आदि के द्वारा पाले और उनकी सेवा करो। ऐसा करने से तुम्हारा इह लोक भी सुधरेगा और परलोक भी सुधरेगा ! तुम्हारा इस लोक में और परलोक में विशिष्ट स्थान होगा। यही निश्चय से लोक की रीति है कि वृद्ध जननी और जनक की सेवा की जाय ॥४॥
शब्दार्थ-'ताय-तात' हे तात ! 'ते पुत्ता-ते पुत्राः' तुम्हारे पुत्र 'उत्सरा-उत्तरा:' उत्तरोत्तर जन्में हुये 'महुरुल्लावा-मधुरालपाः' मधुर આવે છે. જે પુત્ર માતા-પિતાનું પાલન-પોષણ અને સેવા શુશ્રષા કરે છે, તેને જ આ લેક અને પરલોક સુધરી જાય છે.
- સંયમના માર્ગેથી સાધુને વિચલિત કરવા માટે તેના માતા-પિતા આદિ સંસારી સગાંઓ તેને આ પ્રમાણે કહે છે-હે પુત્ર ! માતા અને પિતાનું પાલન-પોષણ અને સેવા કરવાનું તારું કર્તવ્ય છે. એવું કરવાથી તારે આ લેક પણ સુધરી જશે અને પરલોક પણ સુધરશે, આ લોક અને પરલોકમાં તને વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત થશે. સંસારને એજ સાચો વહેવાર છે કે વૃદ્ધ માતા-પિતાની સેવા કરવામાં આવે. આ પ્રકારની તારી ફરજ અદા નહી કરવાથી તારે–આ લેક અને પરલેક, અને બગડશે” ગાથા ૪
शहाथ-'ताय-तात' हे तात! 'ते पुत्ता-पुत्राः' तमास पुत्र 'उत्तरा -उत्तराः' उत्तरोत्तर मे छ 'महुरुल्लावा-मधुरालपाः' मधुर मासा.
For Private And Personal Use Only