Book Title: Puchhata Nar Pandita
Author(s): Kavin Shah
Publisher: Kusum K Shah Bilimora
Catalog link: https://jainqq.org/explore/004579/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Puchhata Nar Pandita ડૉ. કવિન શાહ Page #2 -------------------------------------------------------------------------- ________________ પૂછતા નર પંડિતા 2010_03 Page #3 -------------------------------------------------------------------------- ________________ 2010_03 Page #4 -------------------------------------------------------------------------- ________________ Puchhata Nar Pandita પૂછતા નર પંડિતા TT + निस्संकिअनिक्कंखिअ, निवितिगिच्छा अमूढ दिट्टिअ । उववुह थिरी करणे वच्छल पभावणे अट्ट ।। અર્થ : વીતરાગના વચનમાં શંકા ન કરવી. તે (નિ:શંકિત) જિન મત વિના બીજા મતની ઈચ્છા ન કરવી તે (નિઃકાંક્ષિત) સાધુ-સાધ્વીનાં મેલાં વસ્ત્ર દેખી દુર્ગછા ન કરવી તે અથવા ધર્મના ફળમાં સંદેહ ન લાવવો તે (નિર્વિતિગિચ્છા) વળી મિથ્યાત્વીઓના ઠાઠમાઠ દેખી સત્યમાર્ગમાંથી ડામાડોળ ન થવું. તે (અમૂઢદષ્ટિ) સમાનધર્મીના ગુણની પ્રશંસા કરવી તે (ઉપબહણા) ધર્મથી પડતા જીવોને સ્થિર કરવા તે સ્થિરીકરણ), સાધર્મિક ભાઈઓનું અનેક પ્રકારે હિત ચિંતવવું, (વાત્સલ્ય), બીજા લોકો પણ જેન ધર્મની અનુમોદના કરે એ આઠ ભેદ દર્શનાચારના જાણવા. સંપાદક : ડૉ. કવિન શાહ 2010_03 Page #5 -------------------------------------------------------------------------- ________________ Puchhata Nar Pandita પૂછતા નર પંડિતા A Collection of different questions & answers of Jainism. જેનધર્મને લગતા વિવિધ પ્રશ્નોત્તરોનો સંચય સંવત ૨૦૫૮, અક્ષય તૃતીયા તા. ૧૫-૪-૨૦૦૨ પ્રથમ આવૃત્તિ નકલ – ૫૦૦ કિંમત : રૂ. ૧૨૫/ પ્રાપ્તિસ્થાન | પ્રકાશક : કુસુમ કે. શાહ ૩/૧, માણેકશા, અષ્ટમંગલ એપાર્ટમેન્ટ, બીલી ચાર રસ્તા, બીલીમોરા - ૩૯૬ ૩૨૧. ટાઈપ સેટીંગ - ડિઝાઈન : યાત્રા ગ્રાફીક્સ ફોન : ૫૫૦૬૧૪૯ મુદ્રક : હેલી વિઝન ૪૦/૫૭૦, ચિત્રકુટ એપાર્ટમેન્ટ, સોલારોડ, અમદાવાદ - ૩૮૦૦૬૩. ફોન : ૭૪૧૧૯૯૮ 2010_03 Page #6 -------------------------------------------------------------------------- ________________ મહા તપરિવ રના પૂ. પાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ ૧૦૦૮ વિજય કુમુદચંદ્ર સુરીશ્વરજી મ.સા. ૫.પૂ. મહાતપસ્વી આચાર્ય કુમુદચન્દ્ર સૂરીશ્વરજી જન્મ સ્થળ તવડી (નવસારી) સંવત ૧૯૫૪ પોષ વદ - ૧ દીક્ષા સંવત ૧૯૯૭ માગશર સુદ ૨-સુરત ગણીપદ સંવત ૨૦૧૪ માગશર સુદ ૧૦-પુના આચાર્ય પદ સંવત ૨૦૨૯ માગશર સુદ ૨-સુરત સ્વર્ગારોહણ સંવત ૨૦૪૮ મહા સુદ ૧૧-પાલનપુર 2010_03 Page #7 -------------------------------------------------------------------------- ________________ -કેદ 2 1 to 'Fee | ૫.પૂ. શાસનપ્રભાવક આચાર્યશ્રી પ્રબોધચન્દ્રસૂરીશ્વરજી મ.સા. જન્મ સંવત ૧૯૯૦ ફાગણ વદ ૧, નવસારી દીક્ષા સંવત ૨૦૧૧ માગશર સુદ ૬, સુરત ગણીપદ સંવત ૨૦૩૦ કારતક વદ ૬, અમદાવાદ આચાર્ય પદ સંવત ૨૦૪૨ વૈશાખ સુદ ૧૦, સુરત 2010_03 Page #8 -------------------------------------------------------------------------- ________________ ધન્ય ગુરૂદેવ ધન્ય તપસ્વી ધન્ય અણગાર અનેકાનેક તીર્થોદ્ધારક પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ સાહેબના પટ્ટધર શાંતમૂર્તિ સમયજ્ઞ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયવિજ્ઞાનસૂરીશ્વરજી મહારાજ સાહેબના પટ્ટધર પ્રાકૃતિવિશારદ સિદ્ધાંતમહોદધિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયકસ્તૂરસૂરીશ્વરજી મહારાજ સાહેબના પટ્ટધર તપોનિધિ તપસ્વીરત્ન પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય કુમુદચંદ્ર સૂરીશ્વરજી મહારાજ સાહેબની તપશ્ચર્યાની નોંધ. તપોધિરાજ'ની તાજને શોભાવી જનારા શ્રી કુમુદચંદ્ર સૂરીશ્વરજી મહારાજ તપસ્વીના બિરૂદને શોભાવવું એ પણ ખાણી-પીણીના અને મોજમજાના આ યુગમાં જરાય સહેલું નથી. તો પછી તપસ્વી-તપોધિરાજના બિરૂદને શોભાવવાની વાત તો સહેલી હોય જ ક્યાંથી? પણ આ યુગમાં આપણે એવા એક તપસ્વીના દર્શન કરવા બડભાગી બન્યા કે, તપોધિરાજના તાજને પણ શોભાવી ગયા, તપોધિરાજના તાજને શોભાવી જનારાએ મહાતપસ્વીનું પુણ્ય નામ હતું, શ્રી કુમુદચંદ્રસૂરીશ્વરજી મહારાજા. તપ એમના જીવનમાં વણાયેલો હતો, એમ કહેવું વ્યાજબી નહિ ગણાય પણ તપ જ એમનું જીવન હતું, એમ કહેવાથી એ મહાપુરૂષની થોડીક પણ સાચી ઓળખાણ આપ્યાનો સંતોષ અનુભવી શકાય. એમની તપશ્ચર્યાનું થોડું ઘણું તારણ નીચે પ્રસ્તુત છે, જેમાં પૂજ્યશ્રીના જીવની અમુક વિશેષતાઓ પણ સાથે સાથે સંકલિત છે. * નવકાર મહામંત્રના સળંગ ૬૮ ઉપવાસ (બાંધી ૨૦ માળા સાથે) નવકાર મહામંત્રના પદ મુજબ ૬૮ ઉપવાસ (”). આયંબિલના પારણાવાળા ૧૭ સિદ્ધિતપ (') 2010_03 Page #9 -------------------------------------------------------------------------- ________________ * ચાલુ ત્રણ સિદ્ધિ તપ (કુલ ૨૦ સિદ્ધિતપ) ('') વર્ધમાન તપની ૧૦૦ ઓળી ઉપર ૭૩ ઓળી (') નવપદજીની સાતદ્રવ્યથી ૧૩૧ ઓળી (') સળંગ પ૫૦ આયંબિલ બે વાર (''). જીવનમાં લગભગ ૧૦હજારથી વધુ આયંબિલ આયંબિલમાં ૭ થી વધુ દ્રવ્યોનો ત્યાગ • ૮૦ વર્ષ સુધી પર્યુષણ પર્વમાં પ્રતિવર્ષ ૧-૨-૩ ઉપવાસ ૮૦ વર્ષ સુધી દિવાળીના છઠ્ઠ • ૮૦ વર્ષ સુધી ત્રણેય ચોમાસીના છઠ્ઠ ૮૦ વર્ષ સુધી જ્ઞાનપંચમીની આરાધના ૮૦ વર્ષ સુધી પોષદશમીની આરાધના સળંગ ચત્તારી-અઠ્ઠ-દસ-દોયની આરાધના - શ્રેણિતપ (૧૧૨ દિવસનો દીર્ઘ તપ) જ બે વાર વર્ષીતપ - દશવૈકાલિકના જોગથી આરંભી ભગવતી સૂત્ર સુધીના ૪૫ આગમોના યોગ આયંબિલથી કર્યા. - દીક્ષાથી આરંભી કાળધર્મ પામ્યા ત્યાં સુધી શુદ્ધ પાલીની કામળી જ વાપરી. સિદ્ધાચલગિરિની ૧૮૦૦ ઉપર યાત્રા (ઉપવાસ, આયંબિલ, એકાસણા સાથે) સિદ્ધાચલગિરિના ૧૪ વખત ચોવિહાર છઠ્ઠ કરી ૭-૭ જાત્રા કરી. જુનાગઢ-ગિરનારની ૩૩ દિવસમાં ૧૧૧ યાત્રા, તેમાં ચોવિહાર અઠ્ઠમ કરી ૧૧ યાત્રા. સુરત-શાહપોર ચિંતામણીથી કતારગામ ઋષભદેવ દાદાની ૧૦૮ યાત્રા ૨ તળાજા સાચા સુમતિનાથ દાદાની ૧૫ દિવસમાં ૧૦૮ યાત્રા 2010_03 Page #10 -------------------------------------------------------------------------- ________________ કદમ્બગિરિ-આદિનાથ દાદાની ૧૦૯ યાત્રા કદમ્બગિરિ-કદમ્બ ગણધરની ૧૦૯ યાત્રા ૮૦ વર્ષ સુધી સવાર-સાંજનું ચૈત્યવંદન અને એક ટંકે દેવવંદન. * નમસ્કાર મહામંત્રની ૮૦ વર્ષ સુધી નિયમિત બાંધી ૨૦ માળા. વર્ધમાન વિદ્યાનો કરોડોનો જાપ - સૂરિમંત્રનો લાખોનો જાપ. - દીક્ષા જીવનના પર વર્ષ સુધી કાયમ બીજી પોરસીનું જ પાણી વાપરતાં. ચારિત્રજીવનનાં પર વર્ષમાં લગભગ મૌન પાળતા. ૮૦ વર્ષ સુધી (ગૃહસ્થ અવસ્થામાં પણ) વાપરતાં વાપરતાં ક્યારેય બોલતા નહીં, મોન જ પાળતા. • પર વર્ષ સુધીના દીક્ષાપર્યાયમાં જ્યાં સુધી પોતાના હાથે કાપ કાઢ્યો ત્યાં સુધી ફક્ત એક જ ઘડાથી વધુ પાણી વાપરતા નહીં. મહિનામાં ૩ થી ૪ વખત જ કાપ કાઢતાં. • કાપમાં નામ વગરના સાબુનો જ ઉપયોગ કરતાં. - સંયમજીવન અંગીકાર કર્યા પછી બોલપેન કે ફાઉન્ટનપેનનો ઉપયોગ એકપણ વખત કર્યો નથી. લખવાનું કામ પડ્યું ત્યારે માત્ર પેન્સીલનો ઉપયોગ કર્યો. કેટલાક વર્ષો સુધી એટલે કે આચાર્ય નહિ થયા ત્યાં સુધી આખો સંથારો દિવસે કર્યો નથી. ૮૦ વર્ષ સુધી સુદ અને વદ ૧૪નો ઉપવાસ. શ્રી વીશસ્થાનક તપના ૪૨૦ ઉપવાસ સતત એકાંતરે કર્યા. શ્રી ૯૬ જિનની ઉપવાસની આરાધના એકાંતર કરી. શ્રી ધર્મચક્ર તપના ૮૩ ઉપવાસ એકાંતર કર્યા. શ્રી સહસ્ત્ર કુટના ૧૦૨૪ ઉપવાસની આરાધના ઉપવાસથી એકાંતરે ચાલુ હતી, તેમાં છેલ્લે ચોવિહારો છઠ્ઠ કરી કાળધર્મ પામ્યા. 2010_03 Page #11 -------------------------------------------------------------------------- ________________ પાલિતાણા-સાહિત્યમંદિર તથા શત્રુંજય વિહારથી તળેટીની ૮ વખત ૧૦૮ યાત્રા. ખંભાત-લાડવાડા ઉપાશ્રયે વર્ધમાન તપની ૧૦૦મી ઓળીમાં છેલ્લે ૧૫ ઉપવાસ (મૌનપણે કર્યા. વર્ધમાન તપની ૮૪, ૮૫, ૮૬, ૮૭મી સળંગ ચાર ઓળી ઉ૫૨ સિદ્ધતપ (પારણે આયંબિલવાળો) અને તેના ઉપર ૪૫ ઉપવાસ. વર્ધમાનની ૬૪, ૬૫, ૬૬, ૬૭, ૬૮ ઓળી ઉ૫૨ માસક્ષમણ અને રોજ સિદ્ધગિરિની તળેટીની ત્રણ ટાઈમ યાત્રા. આટલો ઉત્કૃષ્ટ તપ કરવા છતાં ક્રોધનો અભાવ તેમજ સમતાભાવ. જ્યારે જ્યારે વ૨સાદ વરસતો હોય ત્યારે આયંબિલ એકાસણું ન કરતાં ચોવિહારો ઉપવાસ જ કરી લેતાં. ભરૂચ-વેજલપુરમાં પૂ. તારક ગુરૂદેવશ્રીની નિશ્રામાં ૧૦૦ ઉપ૨૨૪મી ઓળી અને તેના ઉ૫૨૬૮ ઉપવાસ સળંગ કર્યા ત્યારે ૪૫માં ઉપવાસમાં મૌનપણે લોચ કરાવ્યો તથા ૫૮મા ઉપવાસ સકલ શ્રી સંઘ સાથે વેજલપુરથી ભરૂચ મુનિસુવ્રતસ્વામીના જિનમંદિર પૂજનમાં ગયા અને સાંજે પાછા પધાર્યા. (ડોળી કે ખુરશીનો ઉપયોગ કર્યા વિના) ♦ બોટાદના ચોમાસામાં ન્યુમોનીયા થતાં પારણું નહિં કરતાં ૨૭ દિવસ સુધી મગના પાણીથી આયંબિલ કરી ઓળી પૂર્ણ કરી પણ પારણું ન જ કર્યું. ઉભયટક પ્રતિક્રમણ વર્ષો સુધી ઉભા ઉભા જ કરતા. તપસ્વીઓ પણ તપ નિર્વિઘ્ને પૂર્ણ થાય એ હેતુથી પૂ. તપસી મહારાજના આશીર્વાદ અને વાસક્ષેપ લેવા આવતા હતા. ♦ પાલિતાણામાં ડૉ. બકરાણી તથા ડૉ. ભાઈલાલભાઈએ પૂ. ગુરૂદેવશ્રીની તબિયત નબળી હતી તે વખતે સીરીયસ કેસ તરીકે જાણ કરી છતાં પૂ. ગુરૂદેવશ્રીએ વર્ધમાનતપની ઓળીનું પારણું નહિં કરતાં ઓળી ચાલુ 2010_03 Page #12 -------------------------------------------------------------------------- ________________ રાખી તેમજ ચોવિહારો છઠ્ઠ કરી દાદાની જાત્રા કરી પછી પારણું કર્યું. • પૂ. તપસી ગુરૂદેવના ઉપદેશથી હજારો આત્માઓએ વર્ધમાન તપના પાયા નાંખ્યા અને નવપદજીની ઓળીઓ ચાલુ કરી. તપસ્વી ગુરૂદેવે પોતાનો જ્ઞાનભંડાર સુરત-મોહન-લાલજીના ઉપાશ્રય શ્રી ભક્તિમુનિજીને સુપ્રત કર્યો. સાધુજીવનમાં ત્રણ પાત્રા તથા પાણી વાપરવાનો ટોકસી, એનાથી વધુ પાત્રા ક્યારેય વાપર્યા નથી. • ઉપધિ પણ ખપ પૂરતી જ રાખતા તેમજ સ્થાનમાં કે વિહારમાં ગમે તેવી કકડતી ઠંડી પડે પણ ઉપાશ્રયના કે ગૃહસ્થના ધાબળા વાપરતા નહીં. અમદાવાદ પાંજરાપોળથી શ્રી હઠીસીંગની વાડી ધર્મનાથ ભગવંતની ૧૦૮ યાત્રા. • તપસ્વી પૂ. ગુરૂદેવના પુણ્ય પ્રભાવથી શ્રી નવસારી ચિંતામણી પાર્શ્વનાથ પ્રભુના ઉપાશ્રયે જે દેવદ્રવ્યના રૂપિયા સાધારણ ખાતામાં લાખોની સંખ્યામાં વપરાયેલા તે ફક્ત 2 કલાકમાં બધીય રકમ ભેગી થઈ ગઈ અને દેવદ્રવ્યનું દેવું પૂર્ણ થયું. તારક ગુરૂદેવના ચરણે વિજય પ્રબોધચંદ્રસૂરિ ગુરૂ સ્તુતિ - વંદના તપતેજથી તપતા સદા તપગચ્છના ભૂષણ સમા, મુનિવર તપસ્વીઓ થયા પ્રત્યેક સેકામાં ઘણાં, એ શૃંખલામાં મેરૂમણકાશા થયા આ કાળમાં, શ્રી કુમુદચંદ્ર તપસ્વી સૂરીશ્વર નમું હું પ્રહ-કાળમાં. 2010_03 Page #13 -------------------------------------------------------------------------- ________________ અર્પણ સુમધુર પ્રવચનકાર, રત્નત્રયીના આરાધક અને શ્રુતજ્ઞાન અનુવાદક સ્વ. ગચ્છાધિપતિ આચાર્ય શ્રીમદ્ હેમસાગરસૂરીશ્વરજી મ.સા. શાસનસમ્રા વિજયનેમિસૂરીશ્વરજીના સમુદાયના તપસ્વી સમ્રાટુ શ્રીમદ્ વિજય કુમુદચન્દ્રસૂરીશ્વરજી મ.સા. વર્ધમાન તપોનિધિ, અભૂત સ્મરણશક્તિ અને શ્રુતજ્ઞાન પ્રચારક મુનિવર્યશ્રી અકલંકવિજયજી દર્શન-જ્ઞાન અને ચારિત્રના સંસ્કાર સંવર્ધક અનંત ઉપકારી ગુરૂવર્યોના ચરણ કમળમાં સાદર ગ્રંથાર્પણ. 2010_03 Page #14 -------------------------------------------------------------------------- ________________ પ.પૂ. ગચ્છાધિપતિ આચાર્ય શ્રીદેવેન્દ્રસાગરસૂરીશ્વરજી જન્મ સંવત ૧૯૬૦, વિસનગર દીક્ષા સંવત ૧૯૮૪, અમદાવાદ આચાર્ય પદ સંવત ૨૦૧૮, ઉજ્જૈન (M.P.). સ્વર્ગારોહણ સંવત ૨૦૪૩, અમદાવાદ સોજન્ય શ્રી ઉવસગ્ગહરં તીર્થ, વેજલપુર (અમદાવાદ) સાગર સંસ્કરણ ટ્રસ્ટ, અમદાવાદ 2010_03 Page #15 -------------------------------------------------------------------------- ________________ As પાજી - - - - લગનની પ.પૂ. ગચ્છાધિપતિ શ્રીદેવેન્દ્રસાગરસૂરીશ્વરજીના પટ્ટધર આ.શ્રીનિરંજનસાગરસૂરીશ્વરજી મ.સા. જન્મ સંવત ૨૦૦૭, શિહોર દીક્ષા સંવત ૨૦૨૩, શિહોર પંન્યાસપદ સંવત ૨૦૪૭, ઊંઝા આચાર્ય પદ સંવત ૨૦૫૩, ચાંદખેડા સોજન્ય શ્રી ઉવસગ્ગહરં તીર્થ, વેજલપુર (અમદાવાદ) સાગર સંસ્કરણ ટ્રસ્ટ, અમદાવાદ 2010_03 Page #16 -------------------------------------------------------------------------- ________________ e ' આર્થિક સહયોગદાતા સુકન્ના સહભાગી | - શ્રી શાંતિનાથ ભગવાન જૈન દહેરાસર પેઢી, બીલીમોરા. - શ્રી શાંતિનાથ ભગવાન જેને દહેરાસર પેઢી, અમલસાડ. શ્રી મહાવીરનગર જૈન શ્વે. મૂ. સંઘ, કાંદીવલી (વેસ્ટ), મુંબઈ. પ્રેરક પૂ. આચાર્ય શ્રી નિરંજનસાગરસૂરિજી, શ્રી રાંદેર રોડ જૈન શ્વેતાંબર મૂ. સંઘ, રાંદેર, સુરત. સાગર સંસ્કરણ ટ્રસ્ટ, અમદાવાદ. ઘોઘાતીર્થમાં ચાતુર્માસ આરાધક બહેનો (સં. ૨૦૫૭) પ્રેરક પ. પૂ. વિનયવંત સાધ્વીજી રયણશાસ્ત્રીજી મ.સા. પુષ્પાબેન ભૂપતરાય પારેખ, ઘોઘાવાળા, હાલ મુંબઈ. - કુંદનબેન નવીનચંદ્ર સંઘવી, ઘોઘાવાળા, હાલ મુંબઈ. સ્વ. નગીનદાસ દલસુખભાઈ શાહ, વેજલપુર (પંચ) હસ્તે ડૉ. વિનોદભાઈ શાહ, આણંદ. * ** 2010_03 Page #17 -------------------------------------------------------------------------- ________________ આભાર દર્શન મારી સંશોધન અને સંપાદન પ્રવૃત્તિમાં સહૃદયી સહયોગ આપનાર પૂ. ગુરૂભગવંતોની કૃપા અને માર્ગદર્શનની હાર્દિક અનુમોદના કરું છું. શ્રુતજ્ઞાન પ્રકાશનના આર્થિક સહયોગમાં પ્રેરણા માટે વિશેષ અનુમોદના. પ. પૂ. આચાર્યશ્રી પ્રબોધચંદ્રસૂરિ મ.સા., પ. પૂ. આ. શ્રી પ્રદ્યુમ્નસૂરિ મ.સા., પ. પૂ. આ. શ્રી શીલચંદ્રસૂરિજી, પ. પૂ. આ. શ્રી કુન્દકુન્દસૂરિજી, પ.પૂ.આ. શ્રી નિરંજનસાગરસૂરિજી, મુનિરાજશ્રી અક્ષયચંદ્રસાગરજી, મુનિરાજશ્રી હિતવિજયજી, મુનિશ્રી ભુવનચંદ્રજી, મુનિરાજશ્રી અજયસાગરજી મ.સા., મુનિશ્રી મહાભદ્રસાગરજી આદિ. શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર કોબાના એસોસીએટ ડીરેક્ટર શ્રી ડૉ. બાલાજી ગણોરકર. દીવાળીબેન ભગવાનદાસ જૈન જ્ઞાનભંડાર (લીંબડી)ના ગ્રંથપાલ શ્રી સંજય દોશી. * શ્રી ક્ષમાસાગરજી જૈન જ્ઞાન ભંડાર, બીલીમોરા. શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ પેઢી – જૈન જ્ઞાન ભંડાર, નવસારી. શ્રી ચંદનસાગરજી જ્ઞાન ભંડાર, વેજલપુર (પંચમહાલ) 2010_03 Page #18 -------------------------------------------------------------------------- ________________ સંપાદકીય કવિ પંડિત વીરવિજયજીએ પ્રશ્નચિંતામણિ ગ્રંથની રચના કરી હતી તેનો પ્રાથમિક અભ્યાસ પીએચ.ડીની થીસીસ લખતી વખતે કર્યો હતો. ત્યારપછી આ અંગે વધુ સંશોધન કરતાં વિપુલ પ્રમાણમાં પ્રશ્નોત્તર ગ્રંથોની વૈવિધ્યપૂર્ણ સામગ્રી ઉપલબ્ધ થઈ. આ ગ્રંથોમાંના પ્રશ્નોત્તરો સર્વસાધારણ વર્ગને ઉપયોગી થાય, તત્ત્વ વિષયક શંકાનું સમાધાન થાય, પ્રશ્નોત્તરના સ્વાધ્યાય દ્વારા આત્મોન્નતિકા૨ક જિનવાણીનો પરિચય થાય. ધર્મ, શ્રદ્ધા વધે. સમકિતની શુદ્ધિને વૃદ્ધિ થાય તેમજ આ સર્વ પ્રયોજનોની સાથે આત્માનો જ્ઞાનગુણ વિકાસ પામીને જ્ઞાનરમણતા પ્રાપ્ત ક૨વાની અણમોલ ઘડી મળી છે તેનો મનુષ્ય જન્મમાં સદુપયોગ થાય એવા બૃહદ્ હેતુથી પ્રશ્નોત્ત૨ ગ્રંથોનું સંકલન કરીને પુસ્તકરૂપે જનતાને ચરણે ભેટ ધર્યું છે. પ્રશ્નોત્તર ગ્રંથોની વિવિધતાની સાથે વિષયોની પણ એટલી જ વિવિધતા નિહાળી શકાય છે. જૈન દર્શનના મૂળભુત બધાં જ વિચારોને સ્પર્શતા પ્રશ્નોનો આ સંકલનમાં સમાવેશ થયો છે. દરેક ગ્રંથના બધાં જ પ્રશ્નો કોઈને કોઈ રીતે જ્ઞાન અને ભક્તિમાર્ગની સાથે આચાર પ્રધાન ધર્મની પ્રરૂપણા કરે છે. અહીં વિવિધ ગ્રંથોનો પરિચય કરાવવાનો હોવાથી કેટલાંક નમૂનેદાર પ્રશ્નોની જે તે ગ્રંથ પ્રમાણે નોંધ આપવામાં આવી છે. પ્રશ્નોત્તર સાહિત્યની કેટલીક રસપ્રદ વિગતો નીચે પ્રમાણે છે. પ્રશ્નોત્તર સાહિત્ય : ઐતિહાસિક દિગ્દર્શન વિશ્વના સાહિત્ય તરફ અવલોકન કરતાં તેમાં વસ્તુ અને શૈલીની રીતે વિવિધતા રહેલી છે. જૈન ધર્મના સાહિત્યમાં ગદ્ય પ્રકારની કેટલીક કૃતિઓ પ્રશ્નોત્તર સ્વરૂપે પ્રાપ્ત થાય છે. પ્રશ્નોત્તરશૈલી એ કોઈ નવી વાત નથી. પ્રાચીનકાળ અને આગમ રચનાના સમયમાં તેનો ઉલ્લેખ મળી આવે છે. ‘વિવાહપણ્યતિ' જેવો જૈન આગમમાં પ્રશ્નોત્તર શૈલીનો પ્રયોગ થયો છે. તેમાં મુખ્ય પ્રશ્નકાર ગણધર ઈન્દ્રભૂતિ છે. ગૌણ પ્રશ્નકાર 2010_03 ૧ Page #19 -------------------------------------------------------------------------- ________________ અગ્નિભૂતિ, જયંતી શ્રાવિકા અને કેટલાક અજૈનો પણ છે. ઉત્તર આપનાર શ્રમણ ભગવાન મહાવીર છે. અહિંસા સંયમ અને પરૂપી ધર્મ એ ઉત્કૃષ્ટ મંગલકારી છે. તેની સાધનાથી આત્મા મુક્તિનું શાશ્વત સુખ મેળવે છે. તપના બે પ્રકાર બાહ્ય અને અત્યંતર છે બંનેના ૬૬ એમ બાર ભેદ છે. અભ્યતરતા આત્માના ગુણોના વિકાસમાં મહત્ત્વની કામગીરી કરે છે. બાહ્ય તપ શરીર અને મનની શુદ્ધિ કરે છે જ્યારે અત્યંતર આત્મશુદ્ધિનું અમોઘ શસ્ત્ર છે. અભ્યતર તપમાં વીયTI, પુના, વૈવ તવ પરિચUI પેદા ધમ્મgી સખ્તાનો સ્વાધ્યાય અત્યંતર તપ છે તેના પાંચ પ્રકાર - વાંચના - પાઠ લેવો, પૃચ્છના એટલે પૂછપરછ કરવી. શંકા નિવારણ, પરિવર્તના એટલે આવૃત્તિ કરીયાદ કરવું, અનુપ્રેક્ષા - ચિંતન કરવું. ધર્મકથા એટલે ધર્મ વિષયક વાતો કરવી. આ રીતે પાંચ પ્રકારના સ્વાધ્યાય છે. તેમાં પૃચ્છના પ્રકારનો સ્વાધ્યાય એ જૈન પ્રશ્નોત્તર સાહિત્ય છે જ્ઞાન પ્રાપ્તિમાં પૃચ્છનાનું પણ મહત્ત્વ સર્વ સ્વીકૃત છે. આવૃત્તિ કરતાં આગમોના અર્થ ચિંતવનમાં ભૂલ જેવું દેખાય તો તેમના જ્ઞાતાઓને ફરી ફરી પૂછવું જેથી અર્થની સંગતી બની રહેવા પામે. તે દૃષ્ટિએ પ્રશ્નોત્તર પદ્ધતિ આવશ્યક ગણાય છે. અત્યંતર તપના ક્રમમાં વાંચના પછી પૃચ્છના આવે છે એટલે સૌ પ્રથમ વાચના-પાઠને ગુરૂ પાસેથી ગ્રહણ કર્યા પછી જ શંકા-કે પ્રશ્ન ઉદ્ભવે તેના માટે પૃચ્છના છે તે દૃષ્ટિએ પૃચ્છનાનું મહત્ત્વ સ્વીકાર્યા વગર ચાલે તેમ નથી. પ્રશ્નોત્તર સાહિત્યનો અભ્યાસ કરતાં એક ઐતિહાસિક માહિતી પ્રાપ્ત થાય છે કે “ભગવતી સૂત્ર” એ આ શૈલીનો પ્રાચીન ગ્રંથ છે. તદુપરાંત અન્ય આગમોમાં પણ આ શૈલીનું દર્શન થાય છે. આચારાંગ, રાયપણેણી, ( ૨ ) 2010_03 Page #20 -------------------------------------------------------------------------- ________________ જીવાજીવાભિગમ, દેવિદથવપયજ્ઞા, ગોતમપૃચ્છા વગેરેમાં પ્રશ્નોત્તર સાહિત્યની તાત્ત્વિક માહિતી છે. આ ગ્રંથોનો અભ્યાસ જૈન દર્શનના મૂળભૂત સિદ્ધાંતો જીવ અને જગતની વ્યવસ્થા, આત્માની મુક્તિનો માર્ગ, વિરતિધર્મ, ગુણસ્થાનક, મોક્ષ, કર્મવાદ વિશેના આત્મોત્કર્ષમાં ઉપયોગી વિચારોનું ભાથું છે. ભગવાન મહાવીર સ્વામીને ગૌતમસ્વામીજીએ વિનયપૂર્વક પ્રશ્નો પૂછયા અને ભગવાને તેના પ્રત્યુત્તર આપ્યા તે ગૌતમ પૃચ્છાની શૈલી પ્રશ્નોત્તર ગ્રંથોમાં છે. ગૌતમ પૃચ્છા સિવાયના અન્ય ગ્રંથોમાં પ્રશ્રકાર તરીકે સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા એમ ચતુર્વિધ સંઘ અને મુનિભગવંતો છે જ્યારે ઉત્તરદાતા પૂ. આચાર્ય મહારાજ અને અન્ય ગીતાર્થ ગુરૂભગવંતો છે. “ગૌતમ પૃચ્છા' ગ્રંથમાં પ્રશ્ન અને ઉત્તર અર્ધમાગધી ભાષામાં છે અને તેના સંદર્ભમાં દૃષ્ટાંત આપીને પ્રશ્નોત્તરમાં કથાનુયોગનો સંબંધ સંધાયો છે એટલે તત્ત્વની વાત પ્રશ્નોત્તરની સાથે કથા દ્વારા વધુ રસિક બનીને શ્રોતાઓને અસર કરે છે. આ શૈલી પ્રભાવોત્પાદક છે. પ્રશ્નોત્તર શૈલીમાં જિજ્ઞાસાનું લક્ષણ છે એ જિજ્ઞાસા માત્ર શુષ્ક જ્ઞાનના પ્રતિપાદનને બદલે કથા દ્વારા લોકભોગ્ય બનાવવાનો પ્રશસ્ય પ્રયત્ન આદરવામાં આવ્યો છે. પ્રશ્નોત્તર ગ્રંથોનો અભ્યાસ કરતાં એમ જાણવા મળે છે કે આ પ્રકારની કૃતિઓનું મૂળ આગમ છે. તેમાં પ્રશ્નોત્તરની વિવિધતા હોવાથી સાથે વિશ્લેષણાત્મક શૈલી દ્વારા ઉત્તર આપવામાં આવ્યો છે અને કોઈ કોઈ સ્થાને દૃષ્ટાંત દ્વારા વિચારની સ્પષ્ટતા કરવામાં આવી છે. પ્રાચીન ગ્રંથોના પ્રશ્નોત્તરમાં પ્રશ્નકર્તા શિષ્ટભાવે ગુરૂ પ્રત્યે વિનયવિવેકયુક્ત રીતે વિનમ્રભાવે પ્રશ્ન પૂછે છે અને ગુરૂ તેનો ઉત્તર આપે છે. અર્વાચીન ગ્રંથમાં સીધી રીતે જ શંકા-સમાધાન પ્રશ્નઉત્તર એવો પ્રયોગ થયો છે. પ્રશ્ન પૂછવા પાછળનો હેતુ શિષ્યની જિજ્ઞાસા જ્ઞાનપ્રાપ્ત કરવાની ભાવના છે નહિ કે ગુરૂની પરીક્ષા કરવાની વૃત્તિ. “વિનય મૂલો ધમ્મસ્સ” એ સૂત્રનો પરિપૂર્ણ રીતે ૩ ) 2010_03 Page #21 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તર ગ્રંથની રચનામાં અમલ થયો છે. તેના દ્વારા ધર્મની પાયારૂપ આચારધર્મનું પણ પાલન થયેલું નિહાળી શકાય છે. શીર્ષકની પસંદગીમાં પ્રયોજાયેલા રત્નમાળા, ચિંતામણિ જેવા શબ્દો હેતુપૂર્ણ છે. પ્રત્યેક પ્રશ્ન રત્નસમાન મૂલ્યવાળો આત્માના જ્ઞાનગુણનો પ્રકાશ પ્રગટ કરનાર છે એટલે મણિરત્ન જેવા શબ્દ પ્રયોગો થયા છે તદુપરાંત “ચિંતામણિ” શબ્દ દ્વારા જ્ઞાન વિષયક ચિંતા દૂર કરીને સમ્ય જ્ઞાન પ્રાપ્તિમાં ઉપકારક નીવડે તેવા હેતુથી આવા શબ્દોનો પ્રયોગ કરીને જ્ઞાનનો અપરંપાર મહિમા દર્શાવ્યો છે. જીવાજીવાભિગમ સૂત્રની પ્રશ્નોત્તર શૈલી પ્રમાણે પ્રજ્ઞાપના સૂત્રની રચના શ્યામાચાર્યો કરી છે. તેઓ શ્રી દશપૂર્વધર શ્રી ઉમા સ્વાતિજીના શિષ્ય રત્ન હતા. આ ગ્રંથના પ્રાકૃત પદ્યોની રચના ચિત્તાકર્ષક છે. અંગ સૂત્રોમાં ભગવતીસૂત્ર મોટું છે તેવી રીતે ઉપાંગસૂત્રમાં પ્રજ્ઞાપના સૂત્ર સ્થાન ધરાવે છે. શ્રુતજ્ઞાનના ગ્રંથોમાં અણમોલ રત્ન સમાન આ ગ્રંથમાં ૩૬ વિભાગો છે. દરેક વિભાગને પદ” કહેવામાં આવે છે. જીવાદિ સાત તત્ત્વોનું ગહન જ્ઞાન આ ઉપાંગમાંથી ઉપલબ્ધ થાય છે. દરેક પદના શીર્ષક ઉપરથી વિષય વસ્તુનો નિર્દેશ થાય છે. જેના દર્શનના સિદ્ધાંતોનું વિશદ રીતે વિશ્લેષણ કરીને પ્રાણી વિજ્ઞાન, પદાર્થ વિજ્ઞાન, શરીર વિજ્ઞાન, મનોવિજ્ઞાન અને કર્મવાદ જેવા મહત્વના વિષયોનું શાસ્ત્રીય જ્ઞાનની વિગતો દર્શાવી છે. ટૂંકમાં એમ કહી શકાય કે પ્રજ્ઞાપના સૂત્ર એટલે જ્ઞાન-વિજ્ઞાનનો વિશાળ ખજાનો. આ સૂત્રના કેટલાંક પ્રશ્નોત્તરો આ પુસ્તકમાં નોંધવામાં આવ્યા છે. કવિ પંડિત વીરવિજયજીએ પ્રશ્નોત્તર ચિંતામણી ગ્રંથની રચના શ્લોકબદ્ધ સંસ્કૃત ભાષામાં કરી છે અને તેનો ઉત્તર પણ શ્લોકમાં જ આપવામાં આવ્યો છે. ગૌતમ પૃચ્છા ગ્રંથમાં અર્ધમાગધી ભાષા છે તે ઉપરથી પ્રેરાઈને કવિએ સંસ્કૃતમાં શ્લોકબદ્ધ પ્રશ્નોત્તરની રચના કરી હોય એમ અનુમાન કરવામાં ( ૪ ) 2010_03 Page #22 -------------------------------------------------------------------------- ________________ આવે છે. બાકી મોટા ભાગના પ્રશ્નોત્તર ગ્રંથો ગુજરાતી ભાષામાં પ્રશ્ન-ઉત્તર સ્વરૂપે પ્રાપ્ત થાય છે. કવિ પંડિત વીર વિજયજીની બહુમુખી કવિ પ્રતિભાના ઉદાહરણરૂપ પ્રશ્નોત્તર ચિંતામણી ગ્રંથ છે. પ્રશ્નો ટૂંકા અને સહેતુક અર્થપૂર્ણ છે. આવા પ્રશ્નો આત્મ સંતોષની સાથે જ્ઞાનમાર્ગના ગહન-ગંભીર રહસ્યો જાણવા માટે ભૂમિકા પૂરી પાડે છે. પ્રશ્નોત્તર સાર્ધશતકની રચના ક્ષમાકલ્યાણ ગણિએ સંવત ૧૮૫૩માં વૈશાખ વદ રને બુધવારે કરી છે. આ ગ્રંથના અંતમાંથી નીચે પ્રમાણેની વિગત જાણવા મળે છે. તિ શ્રી વાવનોવાર્ય શ્રી કૃતધર્મગણિ વિનય वाचक क्षमाकल्याण गणि विनिर्मितं प्रश्नोत्तर सार्ध शतकस्य सूची मात्र भाषायामुत्तरार्धम् । निष्पन्नमानन्द मयैर्जिनाधैः समाग्रि शुद्धपदेखक्रम ह्रींकार दीप्रं श्रितसर्वशकं श्री सिद्धचक्र शरणं ममास्तु ।। શ્રી કુંવરવિજયે અધ્યાત્મ પ્રશ્નોત્તરની રચના સંવત ૧૮૮૨ મહા સુદ પને રવિવાર પાલી નગરમાં કરી છે. તેના અંત નીચેનો દુહો જોવા મળે છે. “અંતરદષ્ટિ દેખિયે, પુદ્ગલ ચેતનરૂપ પર પરિણતિ હોયે વેગલી ન પડે તે ભવકૂપા!” ખીમાવિજયરે ખીમાના ભંડાર, જિન ઉત્તમ પદના દાતાર એહવા ગુરુને નિત સેવો સહુ, નિજરૂપ પ્રગટ સુખ લહી બહુતા અમકુંવર તસુ પ્રણમીપાય, ગ્રંથ કીધો ભવિજન સુખદાય અલ્પબુદ્ધિમૅ રચના કરી, શુદ્ધ કરો પંડિત જન મિલી. મરૂધર દેશ પાલી નગર મઝધાર કર્યો, ચોમાસ ધરી હર્ષ અપાર વર્ષ બયાશી સંવત અઢાર મહાસુદ પાંચમને રવિવાર પ્રશ્નોત્તર ગ્રંથ કીધો સાર, આતમ અર્થનો હિતકાર. ભણતાં ગણતાં જય જયકાર, લક્ષ્મી લીલા પામે અપાર. (પા. ૩૦૭) તેરાપંથના કવિ જીતમલજીએ પ્રશ્નોત્તર તત્ત્વબોધની રચના કરી છે. (૫) 2010_03 Page #23 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તર રત્નમાળા (ટબો) આ ગ્રંથ મૂળ સંસ્કૃતમાં વિમલકૃત છે. તેનો ગુજરાતીમાં અનુવાદ કોઈ અજ્ઞાત કવિનો મળે છે. આરંભની પંક્તિ નીચે પ્રમાણે છે. પ્રણમી કરી તીર્થકર દેવ પૃચ્છા અનઈ ઉત્તરની શ્રેણી એ બોલિસ અંત - ઉપજાઈ શ્વેતાંબર તણાઈ ગુરિ નિર્મલ વિમલ ઈસિઇ નામિઈ આચાર્યયઈ રત્નની શ્રેણી અનઈ ઉત્તરની શ્રેણી એકંઠિ રહી હુંત કવિ સમય સુંદરે પ્રશ્નોત્તર સાર સંગ્રહની સંસ્કૃત ભાષામાં રચના કરી છે. એમની બીજી કૃતિ ગૌતમ પૃચ્છા ચોપાઈ ગુજરાતી ભાષામાં છે. તેમાં પ્રશ્નોત્તરનો ઉલ્લેખ મળી આવે છે. આ જંબુસૂરિની પ્રશ્નોત્તરશતવિશાકા, આ. હેમચંદ્રસૂરિની પદાર્થ પ્રકાશ કૃતિઓ પ્રાપ્ત થાય છે. કલ્યાણ માસિકના શંકા અને સમાધાન વિભાગમાં જૈન ધર્મ વિષયક વિવિધ વિષયોને લગતાં પ્રશ્નોના ઉત્તરો આપવામાં આવે છે. તેનાથી આ કીર્તિ યશસૂરી મ.સા.ની વિદ્વતા અને શાસ્ત્રીય જ્ઞાનનો પરિચય થાય છે એટલે પ્રશ્નોત્તર પ્રકાર પ્રચલિત છે અને એક ઉપયોગી સાધન ગણાય છે. આચાર્ય પાર્થચંદ્રસૂરિએ પ્રશ્નોત્તર સાહિત્યના વિકાસમાં મહત્ત્વનું પ્રદાન કર્યું છે. ૧. શ્રી હાન ઋષિએ પૂછેલા ૭૪ પ્રશ્નોના ઉત્તરો ગુજરાતી ગદ્યમાં છે. ૨. નિયત્વ નિયત પ્રશ્નોત્તર દીપિકા-પદ્યમાં ૬૪ કડાની રચના છે. ૩. જિન પ્રતિમા ચર્ચા - ગુજરાતી. ૪. જીવર્ષિએ પૂછેલા પ્રશ્નોત્તર કુલ ૮૬ પ્રશ્નોત્તર ગુજરાતી ગદ્યમાં છે. ૫. સૂત્ર સ્થાપના ચર્ચા – ગુજરાતી ગદ્યમાં. ૬. સિદ્ધાંત ગત વિવાદ સ્થાન - સંસ્કૃતમાં. ૭. શ્રી પાર્શ્વચંદ્રસૂરિને હાન ઋષિએ પૂછેલા ૩૮ પ્રશ્નોત્તર ગુજરાતી ગદ્યમાં છે. ૬ ) 2010_03 Page #24 -------------------------------------------------------------------------- ________________ ૮. પ્રતિમા સંબંધી ૧૩ પ્રશ્નોત્તરની સંતબાલ સાથેની ચર્ચા. ૯. જિન પ્રતિમા સંબંધી લઘુ ચર્ચા - ગુજરાતી ગદ્યમાં. તદુપરાંત પ્રશ્નોત્તર પ્રકાશ - આ. સાગરચંદ્રસૂરિ, ધાર્મિક પ્રશ્નોત્તરી - ધર્મસૂરિ, જૈન પ્રશ્નોત્તરમાળા - ઝવેરચંદ જાદવજી વગેરેની કૃતિઓ પ્રશ્નોત્તર સ્વરૂપની છે. શ્રી સ્થાનકવાસી મતના જૈન સાહિત્યમાં પ્રશ્નોત્તર ગ્રંથો પ્રાપ્ત થાય છે. તેમાં પ્રશ્નોત્તર મોહનમાળાનો ઉદાહરણરૂપે પરિચય આપવામાં આવ્યો છે. તદુપરાંત જેને પ્રશ્નોત્તરમાળા-ઝવેરચંદ જાદવજી, પ્રશ્રપ્રદીપ - મુનિ જનકરાયજીના ગ્રંથો આજ પ્રકારના સાહિત્યમાં સ્થાન પામે છે. આવા પ્રશ્નોનો સંચય એ પ્રશ્નોત્તર સાહિત્યની વિરાટ સૃષ્ટિ છે. આગમ વિષયક પ્રશ્નોત્તરોનો સઘન અભ્યાસ કરવા માટે પૂ. સુધર્મસાગરના શિષ્યરત્ન આગમશાસ્ત્ર સંશોધક અનુવાદક શ્રી દીપરત્ન સાગરજી મ. સાહેબે આગમદીપ નામથી ગુજરાતી ભાષામાં ગ્રંથ પ્રકાશન કરેલ છે. તેનો અભ્યાસ કરવાથી આ વિશેની મૌલિક માહિતી પ્રાપ્ત થઈ શકે તેમ છે. પ્રાકૃત કે સંસ્કૃત ભાષામાં જ્ઞાન ન હોય તેવા વર્ગના બધાંજ લોકો ગુજરાતી ભાષામાં તેનું વાંચન કરીને આગમના અગમ્ય પ્રદેશ વિહાર કરી જ્ઞાનાનંદની અનુભૂતિ દ્વારા જ્ઞાનાત્મા બનવા માટે માર્ગસૂચક બને છે. પ્રશ્નોત્તર પ્રકારના ગ્રંથો તો પ્રાપ્ત થાય છે તેમ છતાં કેટલાક લઘુકૃતિઓ સ્તવન સ્તુતિમાં પ્રશ્ન અને ઉત્તરરૂપે રચના થઈ છે. મૌન એકાદશીની સ્તુતિમાં આવો ઉલ્લેખ થયો છે. ગોપીપતિ પૂછે પભણે નેમિકુમાર ઈહાં થોડે કીધે લદાયે પુણ્ય અપાર. એક દિન પુંડરિક ગણધરું રે લાલ, એકાદશી અતિ રૂચડી, ગોવિંદ પૂછે નેમ, શ્રેણિકરાય ગૌતમને પૂછે, તિહાં ઈંદ્રભૂતિ ગણધાર. 2010_03 Page #25 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગુરૂ વીરને પુછે અષ્ટમીનો મહિમા કહો પ્રભુ અમને રે, વગેરેમાં પ્રશ્ન છે અને ઉત્તરરૂપે સ્તવન કે સ્તુતિ રચનાની બાકીની ગાથાઓમાં તીર્થ, યાત્રા, તપ કે પર્વની આરાધનનો મહિમા ગાવામાં આવ્યો છે. શૈલી અર્વાચીન જૈન પ્રશ્નોત્તર સાહિત્યના વિકાસમાં પૂ. પં. શ્રી નરવાહન વિજયજી પ્રથમ કક્ષાનું સ્થાન ધરાવે છે. અભ્યાસ અને અધ્યયનમાં શંકા થાય તે સ્વાભાવિક છે. જુની પાઠશાળા પદ્ધતિથી અભ્યાસ તો થઈ જાય પણ પ્રાપ્ત કરેલા જ્ઞાનનું દઢીકરણ શંકાનિવારણ માટે પ્રશ્નોત્તર સાહિત્યનો આશ્રય લેવો જરૂરી છે. અભ્યાસ કરતી વખતે પૂછવાની આળસ, શરમ કે પૂછીએ તો અણઆવડત પ્રગટ થાય તેના ડરથી ન પૂછવું વગેરે કારણોથી જ્ઞાનપ્રાપ્તિમાં કંઈક ઉણપ રહી ગઈ હોય તો પ્રશ્નોત્તર ગ્રંથોથી દૂર થઈ જાય છે. એટલે આ પ્રકારના સાહિત્યને અભ્યાસમાં યથોચિત ઉપયોગ જ્ઞાનમાર્ગમાં પારંગત થવા માટે મહત્ત્વનો ફાળો આપે છે. પ્રશ્નોત્તર કૃતિઓમાં હીરપ્રશ્ન અને સેનપ્રશ્ન સુખ્યાત છે. જૈન સંસ્કૃત સાહિત્યના ઈતિહાસમાં (પા. ૫૯૫) સેન પ્રશ્ર ઉપરાંત પ્રશ્નોત્તર સંગ્રહ (રત્નાકર)ની પણ નોંધ છે એ બંનેના કર્તા-ઉત્તરકાર વિજયસેનસૂરિ છે. ક્ષમાકલ્યાણના શિષ્ય ઉમેદચંદ્ર સં. ૧૮૮૧માં રચેલ પ્રશ્નોત્તર શતકનો ઉલ્લેખ મળે છે. (પા. ૩૪૦) શીલગુણસૂરિના શિષ્ય માનતંગસૂરી કૃત જયન્તી પ્રશ્નોત્તર સંગ્રહ યાને સિદ્ધ જયન્તીનો અને એના ઉપર આ સૂરિજીના શિષ્ય મલયભે વૃત્તિ રચ્યાની અને એ વૃત્તિના ઉત્તર શ્રાવિકાએ સં. ૧૨૬૧માં લખાવી હતી. આ રચન અજિતપ્રભસૂરિને સમર્પિત કરવામાં આવી છે. વિવિધ આશયોથી ભિન્ન ભિન્ન પરંપરાને લઈને કરાયેલાં કથનોમાં વિસંવાદ જણાય એ સ્વાભાવિક છે. એનો સમન્વય કરવો એમાં જ ખરી ખૂબી રહેલી છે. આ અંગેની પહેલ કરનાર ભાષ્યકાર જિનભદ્ગણિ ક્ષમા 2010_03 Page #26 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ છે. એમણે ‘વિસેસણવઈ’ રચી છે તે આ પ્રકારની રચના છે. વીરચંદ્રસૂરિના શિષ્ય દેવસૂરિએ સં. ૧૧૧૨માં ૩૩૪ ગાથા પ્રમાણ જીવાણુ સાસણ રચ્યું છે અને એને ર્સ્થાપક્ષવૃત્તિથી વિભૂષિત ક૨વામાં આવ્યું છે. એ પણ આ પ્રકારની કૃતિ ગણાય છે. નવાંગી ટીકાકાર અભયદેવસૂરિના શિષ્ય હરિશ્ચંદ્રગણિએ રચેલી પ્રશ્નપદ્ધતિ નોંધપાત્ર છે. આગમકાળથી શરૂ થયેલી પ્રશ્નોત્તર શૈલીની કૃતિઓની પરંપરા જુજવા રૂપે અર્વાચીન કાળમાં દૃષ્ટિગોચર થાય છે. પ્રશ્નોત્તર સાહિત્યની વિવિધતામાં એક નવું પુસ્તક ‘સદ્ગતિ તમારા હાથમાં' પ્રાપ્ત થાય છે. ચાતુર્માસ અને શેષકાળમાં વ્યાખ્યાન દરમ્યાન શ્રોતાઓ ગુરૂ ભગવંતને પ્રશ્ન પૂછે છે. વ્યાખ્યાનમાં આવા પ્રશ્નોનો પ્રારંભ એક નવી રીતિનીતિ છે. આ પુસ્તકમાં પ્રવચન દરમ્યાન સભામાંથી શ્રોતાઓએ પૂછેલા પ્રશ્નોત્તરોનો સમાવેશ થયો છે તેમાં મુખ્યત્વે મનુષ્યજન્મ પ્રાપ્ત કરીને મોક્ષ કેવી રીતે મેળવવો તે અંગેના પ્રવચનના સંદર્ભમાં પ્રશ્નોત્તર સ્થાન પામ્યા છે. સુપ્રસિદ્ધ, પ્રવચનકાર પૂજ્ય ગણિવર્યશ્રી યુગભૂષણવિજયજીના પ્રવચનના અનુસંધાનમાં પ્રશ્નોત્તરનો સંચય છે. તેમાં પ્રશ્નકાર ‘સભા અને ઉત્તરદાતા મ.સા.' શબ્દ પ્રયોગ થયો છે. પ્રશ્નોત્તર ગ્રંથોનું સંકલન ક૨વા માટે જૈન ધર્મના વિવિધ પ્રશ્નોત્તર ગ્રંથોનો આધાર લેવામાં આવ્યો છે. મૂળ ગ્રંથમાંથી કેટલાક પસંદ કરેલા પ્રશ્નોને સ્થાન આપવામાં આવ્યું છે. આ પ્રશ્નો માહિતીપ્રદ અને ક્રિયાવિધિની શુદ્ધિમાં માર્ગસૂચક છે. પ્રશ્નોત્તર સાહિત્યની વિચારસૃષ્ટિ માહિતી પ્રધાન હોવાની સાથે દાર્શનિક વિચારસૃષ્ટિને ગ્રહણ કરવા માટે પુનરાવર્તન (આવૃત્તિ) રૂપે પણ આધારભૂત સાધન બને છે. વળી તેનાથી જ્ઞાનનું દઢીકરણ થતાં તત્ત્વભૂત વિચારો આત્મસાત્ થાય છે જેનું અંતિમ લક્ષ્ય મુક્તિ છે. તેની સાધનામાં આ સાહિત્ય નવો પ્રાણ પૂરીને આધ્યાત્મિક પ્રગતિ સાધવામાં મહત્ત્વનું પ્રદાન કરે છે. ‘‘પ્રશ્નોત્તર ચત્વાદિંશત્ શતક'' ગ્રંથમાં ગચ્છભેદ અંગેના પ્રશ્નોનો 2010_03 ૯ Page #27 -------------------------------------------------------------------------- ________________ સમાવેશ થયો છે. પ્રસ્તાવનામાં બુદ્ધિસાગરજી ગણિ જણાવે છે કે ગચ્છના કલેશથી કલુષિત મન કરતાં રાગદ્વેષ રહિત થઈને સત્યાન્વેષણ કરવાની દષ્ટિથી આ પ્રશ્નોત્તરનો અભ્યાસ થાય એમ હું ઈચ્છું છું. ગચ્છના મતમતાંતરોને સ્પર્શતા પ્રશ્નોનો આ ગ્રંથમાં સમાવેશ થયો છે અને તેના ઉત્તરો આપવામાં આવ્યા છે. તેમાં સ્વમતની પ્રરૂપણા હોવાની સાથે શાસ્ત્રીય આધાર દર્શાવ્યો છે. મતભેદનું નિવારણ થતું નથી. તપાખરતરગચ્છ ભેદ અંગેના પ્રશ્નો અત્રે શાસ્ત્રીય માહિતીરૂપે નહિં પણ જૈન પ્રશ્નોત્તર સાહિત્યના એક વિવાદસ્પદ અને ઉકેલ વગરની સમસ્યારૂપે હોવાથી અહીં માત્ર ઉલ્લેખ કર્યો છે. પ્રશ્નોત્તર સાહિત્યનો ઓછાવત્તા પ્રમાણમાં દરેક ધર્મમાં સમાવેશ થયેલો છે. તુલનાત્મક રીતે વિચારીએ તો હિંદુ ધર્મમાં શાંકરભાષ્ય અને ઉપનિષદ ગ્રંથોમાં પ્રશ્નોપનિષદ્ ગ્રંથ પ્રશ્નસ્વરૂપે રચાયેલાં છે. તે અંગેની કેટલીક વિગતો ઉદાહરણરૂપે આ પુસ્તકમાં સમાવિષ્ટ કરી છે. બંને ગ્રંથોના વિષય હિંદુધર્મના તત્ત્વજ્ઞાનને સ્પર્શે છે એટલે પ્રશ્નોત્તર સાહિત્યના પાયામાં જ્ઞાનમાર્ગની દુર્બોધ વિચારધારાનું વિશ્લેષણ કરીને સરળ બનાવવાનો પ્રશસ્ય પુરૂષાર્થ કરવામાં આવ્યો છે. પ્રત્યેક પ્રશ્ન કોઈને કોઈ રીતે ધર્મરત્નોનો ખજાનો છે તેનાથી ધર્મ અંગેની શંકાનું સમાધાન થતાં આત્માનું જ્ઞાનમય સ્વરૂપ પ્રગટ થવામાં ઉપયોગી નીવડે છે પરિણામે ધર્મ પ્રત્યેની અવિચળ શ્રદ્ધા પ્રગટે છે. પ્રશ્નોત્તર સાહિત્યની વિરાટ સૃષ્ટિ એટલે જૈન દર્શનની વિચારધારાને બુદ્ધિગમ્ય રીતે સ્પષ્ટ કરીને હેય, શેય અને ઉપાદેય વિષયોનું જ્ઞાન પ્રાપ્તિનું આધારભૂત સાધન તેનાથી સાધ્યની સિદ્ધિનો માર્ગ મોકળો થાય છે. પ્રશ્નોત્તર સાહિત્યમાં વિવિધતા જોવા મળે છે તેમાં દિગંબર મત બે તિથિ, સિદ્ધાચલની ચાતુર્માસમાં યાત્રા, ત્રણ સ્તુતિ વગેરે વિવાદાસ્પદ ૧૦ ) 2010_03 Page #28 -------------------------------------------------------------------------- ________________ વિષયોને સ્પર્શતા પ્રશ્નોત્તર ગ્રંથો મળે છે. આ પ્રશ્નો વિવાદને અંતે પણ પોતપોતાના મતવાળા પોતાની માન્યતા પ્રમાણે આચરણ કરે છે. અહીં આવા પ્રશ્નોનો પ્રશ્નોત્તર સાહિત્યની વિશદતા દર્શાવવા નોંધ કરવામાં આવી છે. ન્યાયાભાનિધિ શ્રીમદ્ આત્મારામજી મહારાજે “ચતુર્થ સ્તુતિ નિર્ણય નામના ગ્રંથની રચના સંવત ૧૯૪૪માં કરી છે. પુસ્તકના ઉઘડતે પાને જ અનુષ્ટ્રપ છંદ રચનામાં જણાવ્યું છે કે पक्षपात परित्यज्य तटस्थीभूय सत्वरांबुद्धि मदिभविलोक्योयं चतुर्थ स्तुति निर्णय ||1|| ચાર થોયના સમર્થનમાં શાસ્ત્રીય આધાર તરીકે ૮૨ ગ્રંથોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને તેનો મૂળપાઠ પણ જણાવીને ચાર થોયનું સમર્થન કરેલ છે. રાગદ્વેષને કારણે કર્મબંધ થાય તેવા હેતુથી ઉપરોક્ત પ્રશ્નોત્તર ગ્રંથોના પ્રશ્નો આપવામાં આવ્યો નથી. પ્રશ્નોત્તર ગ્રંથોમાં જે રીતે ઉત્તરો આપવામાં આવ્યા છે તેને આ સંકલનમાં સ્થાન આપ્યું છે. એટલે જે તે પ્રત્યુત્તર અંગે કર્તાએ આપેલી માહિતી યથાર્થ એમ માનવાનું છે. સ્થાનકવાસી મતવાળા ગ્રંથમાં તે મત પ્રમાણે અર્થઘટન કર્યું છે. કોઈ પ્રત્યુત્તરમાં ફેરફાર કરવામાં આવ્યો નથી. અહીં આ સંકલન પ્રશ્નોત્તર સાહિત્યની વિપુલ સામગ્રી તેની આવશ્યકતા અને દર્શન શાસ્ત્રના ગહન-ગંભીર વિચારોને સમજવા માટે માર્ગદર્શક બને તેવા શુભ હેતુથી સંકલન કરવામાં આવ્યું છે. પ્રશ્નોત્તર ગ્રંથોનું વિષયવસ્તુ પ્રત્યેક ધર્મની વિશિષ્ટ પ્રકારની વિચારધારા હોય છે. તેનો વિશદ પરિચય જે તે ધર્મના પ્રાચીન ગ્રંથોમાંથી ઉપલબ્ધ થાય છે. જૈનધર્મના મૂળ ગ્રંથ તરીકે આગમ સાહિત્યની વિશાળ સૃષ્ટિ છે. આગમ ગ્રંથોને આધારે નિર્યુક્તિ, ચૂર્ણિ, ભાષ્ય અને અન્ય પ્રકારના વિવેચન ગ્રંથો પૂર્વાચાર્યો એ રચ્યા છે તેને આધારે ધર્મવિષય મૂળભૂત માહિતી મેળવી શકાય છે. ધર્મનો વિષય ગહન અને ગંભીર હોઈ તેમાં (૧૧) 2010_03 Page #29 -------------------------------------------------------------------------- ________________ શંકા થવાનો સંભવ છે. આવી શંકા કે અસ્પષ્ટ સમજશક્તિને કારણે કેટલાક પ્રશ્નો ઉદ્દભવે છે. વસ્તુ વિશ્લેષણ પ્રશ્નોત્તર સાહિત્ય ત્રણ પ્રકારનું છે. (૧) આગમશાસ્ત્ર, (૨) જૈન દર્શન વિષયક, (૩) જૈન દર્શનના સામાન્ય પ્રશો. આગમ શાસ્ત્રના પ્રશ્નોત્તરમાં આચારાંગસૂત્ર, ભગવતી સૂત્ર, રાયપાસેણી સૂત્ર, પ્રશ્ન વ્યાકરણ, જીવાજીવાભિગમ સૂત્ર, દેવિંદથુઅપયશ્ન, ઉત્તરાધ્યયન સૂત્ર, કલ્પસૂત્ર (ગણધરવાદ) ગૌતમપૃચ્છા વગેરે ગ્રંથોમાં રહેલા વિવિધ પ્રશ્નોમાંથી ઉદાહરણરૂપે કેટલાક પ્રશ્નોને આ ગ્રંથમાં સ્થાન આપવામાં આવ્યું છે. એટલે પ્રશ્નોત્તર સાહિત્યના ઉદ્દભવમાં આગમ ગ્રંથોનું મૂળભૂત પ્રદાન છે. તેમાંના પ્રશ્નો જૈન ધર્મના પાયાના સિદ્ધાંતોને સુસ્પષ્ટ કરે છે અને આ ઉત્તરો આધારભૂત માનવામાં આવે છે. લગભગ બધાં જ પ્રશ્નો માહિતીસભર અને તાત્ત્વિક રીતે જ્ઞાનસંપાદન કરવામાં ઉપકારક નીવડે છે. જૈનદર્શનવિષયક પ્રશ્નોત્તર ગ્રંથો ધર્મ વિશેના વિચારોને આ પદ્ધતિ દ્વારા વિશ્લેષણ) આત્મસાત્ કરવામાં નોંધપાત્ર છે. કર્મગ્રંથ, જીવવિચાર, નવતત્ત્વ, તત્ત્વાર્થસૂત્ર, ગુણસ્થાનક, પુગલનું સ્વરૂપ, લઘુ સંગ્રહણી, પ્રતિમાપૂજન, દંડક વગેરે વિષયોને લગતાં પ્રશ્નો છે. આ પ્રશ્નો અભ્યાસ વિષયક છે એટલે મૂળ સૂત્ર અને અર્થ કર્યા હોય તો પણ તેના દ્વારા ઉપરોક્ત વિષયોનું જ્ઞાન વધુ સઘન બને છે અને અંતે તે આત્માના જ્ઞાન ગુણના વિકાસમાં અમૃત સમાન સિંચન કરે છે. સામાન્ય પ્રશ્નોત્તર વિભાગમાં જૈન ધર્મના લગભગ બધા જ વિષયોમાં રહેલી ચતુર્વિધ સંઘની શંકાઓનું સમાધાન થયું છે. આ પ્રશ્નોત્તર માહિતી પ્રધાન, સત્યદર્શન, તફાવત, વ્યાખ્યા, વિશ્લેષણ વગેરે પ્રકારના છે. પૂજા, ૧૨ ) 2010_03 Page #30 -------------------------------------------------------------------------- ________________ પ્રતિક્રમણ, પૌષધ, પચ્ચક્ખાણ, દેવલોક, નક, નિગોદ, તીર્થયાત્રા, સમકિત, મિથ્યાત્વ, સામાયિક, જ્ઞાનના પ્રકાર, જીવના ભેદ, ગુણસ્તાનક, દાન, તપ, શીલ, કર્મવાદ, જ્ઞાન અને ક્રિયા, ભગવાનના જીવનના પ્રસંગો અને કલ્યાણક, સિદ્ધાચલ, સિદ્ધગતિ અને મોક્ષ, આયુષ્ય, સર્વ વિરતિ અને દેશવિરતિ, સમવસરણ, જિનવાણી, નય-નિક્ષેપ વગેરે વિષયોને લગતાં જુદા જુદા પ્રશ્નો છે. આ પ્રશ્નો અભ્યાસ વિષયક હોવા છતાં વ્યક્તિના ફળદ્રુપ ભેજામાંથી તર્ક-વિતર્ક દ્વારા ઉત્પન્ન થયેલા છે અને તેનું સમાધાન ક૨વામાં આવ્યું છે. અભ્યાસ વિષયક પ્રશ્નો જે તે વિષયની ગાથાઓના સંદર્ભમાં ક્રમિક રીતે આપવામાં આવ્યા છે તેમાં કોઈ આધાર આપવામાં આવ્યો નથી. જ્યારે સામાન્ય પ્રશ્નોત્તરમાં આધારભૂત ગ્રંથનું નામ કે મૂળપાઠ આપવામાં કે આવ્યો છે એટલે પ્રત્યુત્તર એ કોઈ ગ્રંથકર્તાની સ્વકલ્પના નથી પણ શાસ્ત્રીય આધાર અને જ્ઞાનને આધારે આપવામાં આવે છે એમ સ્પષ્ટ સમજી શકાય છે. સામાન્ય પ્રશ્નોત્તર શ્રાવક-શ્રાવિકાને ધર્મની આરાધના અને આચાર શુદ્ધિમાં માર્ગદર્શક બને છે. જૈન ધર્મ ઉપરાંત હિંદુ ધર્મના બ્રહ્મસૂત્ર - શાંકરભાષ્ય, પ્રશ્નોપનિષદ અને શંકરાચાર્ય વિરચિત પ્રશ્નોત્તરીનો ટૂંકી માહિતી આપવામાં આવી છે. તે ઉપરથી ખ્યાલ આવે છે કે હિંદુ ધર્મના મત પ્રમાણે કેટલાક પ્રશ્નોત્તરોનો સમાવેશ કર્યો છે. તુલનાત્મક અધ્યયનના એક ઉદાહરણરૂપ આવી નોંધ ક૨વામાં આવી છે. પ્રશ્નોત્તર પદ્ધતિ એ માત્ર દર્શન શાસ્ત્રના ગહન જ્ઞાન પ્રાપ્તિ માટે ઉપયોગી નથી પણ શાળા-કૉલેજના વ્યવહાર શિક્ષણ અને તાલીમી સંસ્થાઓમાં એક વિશિષ્ટ પદ્ધતિ તરીકે ઉપયોગ થાય છે એટલે અભ્યાસના એક અંગ તરીકે તેનો સ્વીકાર થયો છે. તર્ક અને વિચારશક્તિના વિકાસમાં આ પદ્ધતિનું પ્રદાન અત્યંત મહત્ત્વનું ગણાય છે. શિક્ષણ સંક્રમણની પ્રક્રિયામાં 2010_03 ૧૩ Page #31 -------------------------------------------------------------------------- ________________ પ્રશૈલીનો પ્રભાવ વિશેષ છે. તેનાથી તાર્કિક સુસંગતતાનો આધાર મળતાં પ્રાપ્ત જ્ઞાન વધુ ચોક્સાઈવાળું બને છે. દર્શનશાસ્ત્રમાં આવું જ્ઞાન સમ્યક્ જ્ઞાન બનીને શ્રદ્ધા બળવત્તર બનાવે છે. પૂછો અને જાણો એ સૂત્ર કોઈપણ પ્રકારના અભ્યાસમાં ઉપયોગી છે એટલે પ્રશ્નોત્તર સાહિત્યનું મૂલ્ય ઊંચા પ્રકારનું છે. પ્રશ્નોત્તરોનો શૈલીની દષ્ટિએ વિચાર કરીએ તો માહિતીપ્રધાન, વ્યાખ્યા પ્રધાન, તફાવત દર્શાવતા પ્રશ્નો, આચાર શુદ્ધિ, તાત્ત્વિક પ્રશ્નોનો સમાવેશ થાય છે. પ્રશ્નોની આ શૈલીથી શાસ્ત્રોક્ત જ્ઞાન પ્રાપ્તિને સમજ શક્તિ અને ગ્રહણશક્તિમાં અભિવૃદ્ધિ થાય છે. જ્ઞાનામૃત રસાસ્વાદ માટે આ પ્રશ્નોત્તર સાહિત્ય એક ઉપયોગી સાધન છે. પ્રશ્નોના ઉત્તર ગુરૂ ભગવંતોએ પોતાના જ્ઞાનને આધારે આપ્યા છે તેમ છતાં પ્રશ્નકર્તાના સંતોષ માટે અને શાસ્ત્રની વિગત કે માહિતી સત્ય અને ચોક્કસ છે તે માટે આધારભૂત ગ્રંથોના નામ અને મૂળ પાઠ પણ ઉત્તરના સમર્થન માટે આપવામાં આવેલ છે. તે ઉપરથી પ્રશ્નોત્તરની માહિતીની યથાર્થતા જાણી શકાય છે. તેમાં કોઈ ઉત્તરદાતાની સ્વકલ્પના નથી કે પક્ષપાત નથી. એ વાત સૌ કોઈએ સ્વીકૃત કરવી જોઈએ. આ વિષમ કાળમાં “જિનાગમ” એ જ જ્ઞાનનો આધાર છે અને આ આધારભૂત મૂલ્યવાન ગ્રંથો પર શ્રદ્ધા રાખીને મનનું સમાધાન કરવું ઈષ્ટ છે. ઉત્તરના સમર્થનમાં મૂળ પાઠ વિસ્તારયુક્ત હોઈ આ ગ્રંથમાં નોંધવામાં આવ્યો નથી. નમૂનારૂપે કેટલાક પ્રશ્નોમાં આવો મૂળપાઠ આપવામાં આવ્યો છે. કેટલાક પ્રશ્નોત્તરમાં માત્ર આધારભૂત ગ્રંથનો ઉલ્લેખ થયો છે. પ્રશ્નોત્તર શૈલીની આ વિશિષ્ટતા છે. કેટલાક પ્રશ્નોત્તર ગ્રંથોની રચનામાં ગ્રંથકર્તા પોતે જ પ્રશ્નો ઉપસ્થિત કરીને આપે છે. કવિ પંડિત વીર વિજયજીનું પ્રશ્નોત્તર ચિતામણી, કર્મગ્રંથ વિષયક પ્રશ્નોત્તર, જીવ વિચાર, નવતત્ત્વ વગેરે વિષયક પ્રશ્નોત્તર આ પ્રકારના ( ૧૪ ) 2010_03 Page #32 -------------------------------------------------------------------------- ________________ છે. તેનો હેતુ જ્ઞાનપ્રાપ્તિમાં ચોક્સાઈ કરવાનો છે. જૈન દર્શનના ચોક્કસ વિષયને સ્પર્શતા પ્રશ્નો મુદ્દાસરના છે અને તેના ઉત્તરો પણ સુસ્પષ્ટ છે. શ્રી પ્રશ્નોત્તર મોહનમાળા (સ્વા.) માં પ્રશ્ન પૂછનાર વ્યક્તિ કોઈ ચોક્કસ નામ નિર્દેશવાળી નથી પણ નીચે પ્રમાણેના શબ્દ પ્રયોગોથી પ્રશ્ન પૂછવામાં આવે છે. વળી પ્રશ્ન સીધો સાદો પૂછી શકાય તેમ છતાં લંબાણથી રજુ કરવામાં આવે છે. દા.ત. : કેટલાક કહે છે કે સંયમ તપશ્ચર્યા કરી આત્માને શા માટે દુઃખી કરીએ? આત્માને સુખ દીજે તો સુખ પામીએ? તેવું કેમ? કેટલાક કહે છે કે અમારા સંઘાડામાં કે ટોળામાં જેટલા છે તેટલા સાધુ છે માટે તેની સાથે આહારાદિ બારે પ્રકારનો સંભોગ કરવો એટલે કરવો તો બારે પ્રકારનો સંભોગ કરવો નહિ તો એક પ્રકારનો નહિ તેનું કેમ? પ્રશ્નોત્તર ગ્રંથોનાં શીર્ષકમાં વિવિધતા રહેલી છે. જૈન દર્શનના અભ્યાસમાં ઉપયોગી કર્મગ્રંથ તત્ત્વાર્થ, નવતત્ત્વ, જીવવિચાર વગેરે વિષયના પ્રશ્નોત્તરમાં શીર્ષક ઉપરથી જ વિષય વસ્તુનો ખ્યાલ આવે છે. તત્ત્વાર્થ પ્રશ્નોત્તર દીપિકા, ગુણસ્થાનક પ્રશ્નોતર, શીર્ષકથી તસ્વાર્થ વિષય, કર્મગ્રંથ જીવવિચાર, નવતત્ત્વ વગેરે ઉપરથીને વિષયનો ઉલ્લેખ થયો છે એમ જાણી શકાય છે. જ્ઞાનપ્રાપ્તિ માટે ગુરૂનો ઉપકાર કદી પણ વીસરી શકાય નહિં. ગુરૂ વિના જ્ઞાન નથી એટલે કેટલાક પ્રશ્નોત્તર ગ્રંથોમાં ગુરૂ પ્રત્યેનો પૂજ્ય અને વિનય ભાવ દર્શાવીને શીર્ષક રચના થઈ છે. સેનપ્રશ્ન, હીર પ્રશ્ન, લબ્ધિ પ્રશ્ર, દાન પ્રશ્ન, પ્રશ્નોત્તર મોહનમાળા, સાગર સમાધાન, આગમોદ્ધારક પ્રશ્નરત્નમાળા વગેરે ગ્રંથો તેના ઉદાહરણરૂપ છે. ગૌતમ પૃચ્છામાં ગૌતમસ્વામી પ્રશ્નકર્તા છે એમ જાણવા મળે છે અને ઉત્તરદાતા પૂ. દેવાધિદેવ ચરમતીર્થકર શ્રી મહાવીર સ્વામી છે. સામાન્ય પ્રશ્નોત્તર ગ્રંથોમાં જૈન ધર્મના વિવિધ વિષયોના પ્રશ્નોનો સમાવેશ થયો છે તે વિશે તેના શીર્ષક ઉપરથી સૂચન થાય છે. દા.ત. : ચાલો જૈન તત્ત્વજ્ઞાન સમજીએ, ( ૧૫ ) 2010_03 Page #33 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન ધર્મ વિષયક પ્રશ્નોત્ત૨, જૈન પ્રશ્નોત્તર માળા, પ્રશ્નોત્તર રત્નમાળા, પ્રશ્નોત્તર કર્ણિકા વગેરે ગ્રંથો દૃષ્ટાંતરૂપ છે. જિનવાણી ઉત્તર લ્યો જાણી, સદ્ગતિ તમારા હાથમાં આ શીર્ષકોમાં નવીનતા જોવા મળે છે તેમાં પ્રશ્ન ઉત્તરનો કોઈ પ્રાથમિક અર્થબોધ પ્રગટ થતો નથી પણ ગર્ભિત રીતે તેમાં પ્રશ્નોત્તરોનો સમાવેશ થયો છે એટલે પરંપરાગત ‘પ્રશ્ન’ વિષયક શીર્ષકોમાં પણ અર્વાચીન ગ્રંથોમાં કર્તાએ પોતાની કલ્પનાથી આ ગ્રંથોના શીર્ષકથી લોકભોગ્ય બનાવવાનો સફળને સ્તુત્ય પ્રયાસ કર્યો છે. આ સંકલન કાર્યમાં મારી અલ્પમતિને કારણે શાસ્ત્ર વિરૂદ્ધ અર્થઘટન થયું હોય તો વિનમ્ર ભાવે ક્ષમા યાચું છું. પ.પૂ.આ. શ્રી પ્રબોધચંદ્રસૂરિ અને પૂ. આ. શ્રી નિરંજનસાગરસૂરિની પ્રેરણાથી આ ગ્રંથના પ્રકાશન અંગે આર્થિક સહયોગ પ્રાપ્ત થયો છે તે માટે એમની શ્રુતજ્ઞાન આરાધના અને ભક્તિભાવનાની સહૃદયી અનુમોદના કરવાની અનેરી ક્ષણનો સદ્ભાવનાપૂર્વક સદુપયોગ કરું છું. આર્થિક સૌજન્ય દાખવનાર શ્રુતજ્ઞાન ભક્તોનો આભાર માનું છું. મારા સંશોધનના પરિપાકરૂપે ધર્મપ્રેમી અને જ્ઞાનપિપાસુ વર્ગ સમક્ષ આ ગ્રંથ પ્રગટ કરતાં જ્ઞાનત્માને જે વિશિષ્ટ કોટિનો આત્મીય આનંદ થાય તેવા અહોભાવની અનુભૂતિ થાય છે. વાચકવર્ગ પણ જ્ઞાનમાર્ગની અપૂર્વ યાત્રા દ્વારા અપૂર્વ આનંદ દ્વારા જ્ઞાનપ્રાપ્તિથી આત્માના જ્ઞાનગુણના વિકાસમાં પૂરક બનશે એવી શ્રદ્ધા રાખું છું. કૃતિ અનમ્ । 2010_03 ૧૬ ડૉ. કવિન શાહ બીલીમોરા Page #34 -------------------------------------------------------------------------- ________________ પેજ ૧૭ ૨૧ ૩૪ ૫૪ ૬૯ ૭૩ ૮૫ પૂછતા નર પંડિતા અનુક્રમ સૂચિ સંપાદકીય પ્રશ્નોત્તર સૂચિ વિભાગ - ૧ પ્રશ્નનંબર આચારાંગ સૂત્ર (ભાષાંતર) ૧ થી ૯ ૨ વિવાહ પણતિ (ભગવતી સૂત્ર). ૧૦ થી ૩૪ ૩ પણહાવાગરણ (પ્રશ્ન વ્યાકરણ) ૩૫ થી ૪૨ ૪ પ્રજ્ઞાપના સૂત્ર ૪૩ થી ૭૨ ૫ રાયપાસેણી સૂત્ર ૭૩ થી ૮૧ ૬ ઉત્તરાધ્યયન સૂત્ર ૭ જીવાજીવાભિગમસૂત્ર ૮૨ થી ૧૦૨ ૮ પયગ્રા સૂત્ર ૧૦૩ થી ૧૦૫ ૯ ગૌતમ પૃચ્છા ૧૦૬ થી ૧૨૫ ૧૦ ગણધરવાદ વિભાગ- ૨ ૧ તાત્ત્વિક પ્રશ્નોત્તર ૧૨૬ થી ૧૪૦ ૨ તત્ત્વાર્થ પ્રશ્નોત્તર દીપિકા ૧૪૧ થી ૧૬૦ ૩ પ્રતિમા પૂજન ૧૬૧ થી ૧૭૩ ૪ જીવવિચાર પ્રશ્નોત્તરી ૧૭૪ થી ૧૮૭ ૫ દંડક પ્રશ્નોત્તરી ૧૮૮ થી ૧૯૧ ૬ લઘુ સંગ્રહણી ૧૯૨ થી ર૦૧ ૭ પ્રશ્નોત્તર ગ્રંથમાળા (કર્મગ્રંથ ૧) ૨૦૨ થી ૨૫૬ ૮ નવતત્ત્વ ૨૫૭ થી ૩૩૦ ૯ ગુણસ્થાનક પ્રશ્નોત્તરી ૩૩૧ થી ૩૫૪ ૧૦ પ્રથમ કર્મગ્રંથ પ્રશ્નોત્તર ૩પપ થી ૩૬૯ ૧૦૦ ૧0 ૭. ૧૨૧ ૧૨૫ ૧૪૧ ૧૪૮ ૧૫૭ ૧૬૦ ૧૬૧ ૧૬૩ ૧૭૯ ૧૮૯ ૧૯૫ 2010_03 Page #35 -------------------------------------------------------------------------- ________________ પેજ ૨૦૦ ૨૦૮ ૨૨) ૨૩૧ ૨૩૭ ૨૪૬ ૨૬૦ ર૬૮ ૨૭૬ ૨૯૬ ૩૧૭ વિભાગ - ૩ પ્રશ્નનંબર ૧ હીર પ્રશ્ન ૩૭૦ થી ૪૦૫ ૨ સેન પ્રશ્ન ૪૦૬ થી ૪પ૬ ૩ પ્રશ્ન ચિંતામણિ ૪પ૭ થી ૪૭૯ ૪ પ્રશ્નોત્તર ભાસ્કર ૪૮૦ થી ૪૯૭ ૫ લબ્ધિપ્રશ્ન ૪૯૮ થી પ૩૧ ૬ વિવિધ પ્રશ્નોત્તર ભાગ ૧-૨ પ૩ર થી પ૮૨ ૭ પ્રશ્નોત્તર મોહનમાળા ૫૮૩ થી ૬૦૯ ૮ શ્રી જૈન ધર્મવિષયક પ્રશ્નોત્તર ૬૧૦ થી ૬૩૫ (આત્મારામજી) ૯ સાગર સમાધાન ૬૩૬ થી ૭૧૬ ૧૦ પ્રશ્નોત્તર કર્ણિકા ભા. ૧-૨ ૭૧૭ થી ૭૭૩ ૧૧ જિનવાણી ઉત્તર લ્યો જાણી ૭૭૪ થી ૮૩૭ ૧૨ પ્રવચન ધારા ૮૩૮ થી ૮૪૩ ૧૩ ધર્મની દિશા ૮૪૪ થી ૮૪૭ ૧૪ પ્રશ્નોત્તર મોહનમાળા (સ્થાનકવાસી) ૮૪૮ થી ૯૧૮ ૧૫ જૈન ધર્મ વિષયક પ્રશ્નોત્તર ૯૧૯ થી ૯૪૨ ૧૬ જૈન ધાર્મિક પ્રશ્નોત્તરમાળા ૯૪૩ થી ૯૬૮ ૧૭ વિચારરત્નસાર ૯૬૯ થી ૯૮૪ ૧૮ સૂતક મર્યાદાયે નમ: ૯૮૫ થી ૯૮૬ ૧૯ A સંક્ષિપ્ત જૈન દર્શન ૯૮૭ થી ૧૦૪૩ 3 ધરતીકંપ ૧૦૪૪ ૨૦ પ્રશ્નોત્તર રત્નમાળા (કાવ્ય) ૨૧ શ્રીમદ્ રાજચંદ્ર ૧૦૪૫ થી ૧૦૬૩ ૨૨ ચાલો જૈન ધર્મ તત્ત્વજ્ઞાન સમજીએ ૧૦૬૪ થી ૧૦૭૧ ૨૩ ભાવ પ્રતિક્રમણનું તાળું ખોલો ૧૦૭૨ થી ૧૦૮૬ ૨૪ બ્રહ્મસૂત્ર (શાંકરભાષ્ય) ૧૦૮૭ થી ૧૦૮૮ ૨૫ પ્રશ્નોત્તરી ૨૬ શિબિર પ્રશ્નોત્તર ૧૦૮૯ થી ૧૧૦૭ ૨૭ સામાન્ય વિભાગ ૧૧૦૮ થી ૧૧૧૭ ૩૩૩ ૩૩૫ ૩૩૭ ૩૫૬ ૩૬૪ ૩૭૨ ૩૭૫ ૩૭૯ ૩૯૩ ૩૯૯ ૪૦૩ ४०८ ૪૧૩ ૪૧૭ ૪૨૨ ૪૨૯ 2010_03 Page #36 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમ સૂચિ અકર્મભૂમિ - ૯૪૨, ૯૪૩ | અજિતશાંતિ - ૪૭૦, ૪૭૧ અક્ષત - પ૧૭ | અજ્ઞાન - ૯૧૫ / અનુયોગ - ૪૯૬ / અસત્ય - ૪૯૩ / અવસ્થા – ૯૬૩) અનેકાન્ત - ૧૦૦૮ | અનુમોદના - ૩૯૦ | અનામિકા – ૧૦૩૦ | અભ્યાસ - ૯૭૯ | અજીર્ણ – પ૬૫, ૬૯૭, ૯૦૭ | અષ્ટમંગલ - ૬૫૭ | અષ્ટાપદ - ૫૦૭ | અઠ્ઠાઈ – ૪૪૩ / અચિત્ત - ૪૧૭ | અચ્છેરું – ૫૮૩ | અંધકાર - પ૬૦ | અતિશય - ૮૯૫ | અભક્ષ – ૭૩૫, ૭૩૬ / અર્થ - ૮૬૬, ૮૬૭ | અતિચાર - ૫૮૨, ૬૬૩, ૭૧૩ આત્મા – ૪૩૭, ૪૪૪, ૪૮૩, ૬૨૨ થી ૬૨૫, ૬૯૮, ૭૮૦, ૮૨૬, ૮૬૯, ૮૭૨, ૯૨૩, ૯૨૫, ૯૩૦, ૯૩૪, ૯૫૩, ૯૫૪, ૯૫૮, ૯૬૯, ૯૭૫, ૯૭૭, ૯૯૦, ૧૦૦૩, ૧૦૧૨, ૧૦૧૭ | આચારાંગ સૂત્ર – ૧ થી ૯ | આગમ - ૩૮૫, પ૬૦, ૫૮૬, ૬૬૦, ૬૬૭, ૬૭૯, ૬૮૦, ૭૯૩, ૯૪૫, ૯૪૬ આત્મસાધના - ૮૧૪ | આચાર્ય - ૪૮૬એ આચાર - ૩૮૩, ૩૮૬, ૩૮૭, ૪૩૦, ૪૮૯, ૫૧૯, ૫૮૪, પ૯૨ | અણાહાર- ૮૨૪ | આયુષ્ય - ૩૬૫, ૪૦૨, ૮૧૪, ૮૧૫, ૮૬૮, ૮૭૦, ૯૭૨, ૯૭૩ / આરતી - ૫૧૫, ૫૧૬ | આરો (સમય) - ૪૬૪, ૪૬૫, ૪૮૫, ૭૦૬ | આલોચના - ૬૭૧ | આવશ્યક - ૪૧૦, ૫૫૦, ૬૫૩, ૭૪૬ થી ૭પર, ૭૯૫, ૮૩૨ આહાર – પ૩૨, ૫૭૦, ૫૯૨, ૬૫૪, ૭૩૫, ૭૭૯, ૮૦૭, ૮૧૨, ૧૦૦૪ ઈન્દ્રોત્સવ - ૫૯૫ 2010_03 Page #37 -------------------------------------------------------------------------- ________________ ઉ ઉત્તરાધ્યયન સૂત્ર - પા. ૭૯ થી ૯૧ | ઉપસર્ગ - ૫૦૧, ૬૧૪, ૬૧૬, ૭૦૪, ૯૬૦ ઉપવાસ - ૮૭૫ | ઉપશમ શ્રેણિ - ૭૯૬ / ઉત્સૂત્ર - ૪૫૦ ક કર્મગ્રંથ - ૨૦૬ થી ૨૬૦, ૩૫૮ થી ૩૭૨ | કર્મ - ૪૮૬, ૫૨૯, ૫૫૭, ૫૫૯, ૫૮૭,૬૨૭, ૭૦૮, ૭૭૫, ૭૭૭, ૮૫૬, ૮૭૧, ૮૭૯, ૮૮૦ | કર્મભૂમિ - ૯૪૧ | કલ્પસૂત્ર - ૭૨૯, ૮૮૯ | કલ્પવૃક્ષ - ૭૯૭ | કષાય - ૭૯૯ | કાઉસ્સગ્ગ - ૪૧૧, ૪૭૬, ૭૯૧, ૯૭૧, ૯૪૮ | કાળ - ૯૫૫, ૯૫૬ / કાજો - ૩૮૨, ૪૨૯ | ક્રિયા - ૮૨૦, ૯૮૭ | કેવલી - ૮૫૭, ૮૮૨, ૮૮૩, ૮૮૪ | કૃષ્ણપક્ષી – ૮૪૮ | કોણિક - ૮૨૨ / કુળગુરૂ - ૩૭૫ | ક્ષયોપશમ - ૧૦૦૭ ગ ગચ્છ - ૫૮૧, ૬૮૮ | ગર્ભહરણ - ૪૭૮ | ગતિ - ૬૦૪ થી ૬૦૬, ૮૮૬ થી ૮૮૮, ૧૦૦૧ | ગણધ૨વાદ - ૧૨૮ થી ૧૩૩/ ગુણસ્થાનક - ૩૩૫ થી ૩૫૭, ૬૨૫, ૮૩૫ / ગુરૂ - ૬૭૩/ ગોચરી - ૪૨૧, ૭૦૫ / ગૌતમસ્વામી - ૫૪૧| ગૌતમપૃચ્છા - ૧૧૪ થી ૧૨૭ / ગ્રહ - ૬૩૯, ૬૪૦, ૬૮૨ | જ્ઞાન - ૩૭૯, ૪૩૩, ૫૩૭, ૫૬૩, ૫૭૬, ૫૮૯એ, ૬૧૨, ૬૬૪, ૬૯૪, ૭૫૩ થી ૭૫૫, ૮૫૦ યી૮૫૨, ૯૦૯, ૯૨૮, ૯૯૬ 2010_03 Page #38 -------------------------------------------------------------------------- ________________ ઘંટનાદ – ૫૧૮, ૧૦૨૭ ચરવળો - ૧૦૩૧ | ચૈત્યવંદન - ૧૦૨૦, ૧૦૨૩ / ચિંતા - ૬૯૦ | ચિત્ત - ૮૨૫ | ચેતન - ૯૮૩ | ચોવીસત્યો - ૮૭૪ ચોલપટ્ટો - ૪૬ર. ચૌદ રાજલોક - ૪૭૩ જગત - ૬૨૮, ૬૪૩ | જિન – ૯૧૬ | જિનાલય - ૫૧૧ થી પ૧૩, ૬૪૨, ૭૨૧, ૭૮૨/ જિન શાસન - ૬૭૫, ૮૦૫, ૮૩૬, ૮૩૭, ૯૩૮ | જિનેશ્વર- ૪૨૪, ૪૩૬, ૪૬૩, ૪૬૮,૫૦૦, ૫૦૧એ, ૫૦૪, ૫૪૯, પપ૩, ૫૫૫, ૫૫૬, ૫૭૨, ૫૭૪,૫૭૫, ૫૮૮, ૬૦૯, ૬૧૧, ૬૧૩, ૬૯૩, ૬૯૯, ૭૩૯, ૭૪૦, ૮૦૧, ૮૨૯, ૮૩૮, ૮૪૦, ૮૭૮, ૯૧૭, ૯૨૭, ૯૩૦, ૯૪૪, ૯૬૫, ૧૦૦૫ જીવાજીવાભિગમ - ૯૨ થી ૧૧૦ | જ્યોતિષ - ૫૪૪ | જાંભક - ૪૬૧ | તફાવત - ૪૧૫, ૪૫૩, ૪૭૯, ૪૯૨, ૪૯૫, ૪૯૯, ૫૩૪, ૫૩૬, ૫૪૬, ૬૬૬, ૬૭૦, ૬૮૩, ૬૮૬, ૬૯૫, ૭૦૯, ૮૨૧, ૮૭૭, ૮૯૨, ૮૯૬, ૯૩૭, ૯૬૦, ૯૬૪, ૬૭, ૯૯૪, ૧૦૦૯ | તત્ત્વાર્થ - ૧૦૧૦| તપ - ૩૭૮ થી ૩૮૦, ૩૯૬, ૪૦૫, ૪૦૬, ૪૮૩, ૮૫૩, ૮૬૦, ૮૬૧, ૯૦૦ થી ૯૦૭, ૯પ૨ | તિથિ - ૮૧૮ | તીર્થ - ૪૩૬, ૫૪૫, ૯૪૦| તીર્થમાળા - પ૯૪ | તેલ - ૩૯૦ તત્ત્વાર્થ પ્રશ્નોત્તર દીપિકા - ૧૪૭ થી ૧૬૩ | 2010_03 Page #39 -------------------------------------------------------------------------- ________________ થાળી વગાડવી - ૧૦૨૬ દુબળી આઠમ – ૫૯૩ / દુનિયા – ૮૯૭, ૯૦૮ | દાંત - ૯૩૫ | દ્રવ્ય - ૩૯૭, ૪૦૯, પ૨૪ થી પર૭, ૬૩૭, ૬૪૪ થી ૬૪૬, ૬૫૦, ૬૫૮, ૭૩ર થી ૭૩૪, ૭૮૯, ૯૩૯, ૯૭૧ | દયા - ૬૮૧ | દરિદ્ર - ૮૩૦, ૮૯૭ | દૃષ્ટિ – ૮૦૬, ૮૭૨ દાન - ૭૩૭, ૭૩૮, ૮૯૮ | દેવ – ૩૯૮ થી ૪૦૦, ૪૪૮, ૪૮૨, ૪૮૭, પ૩૫, પ૬૪, ૫૮૯, પ૯૭, ૬૦૮, ૬૩૦, ૬૮૭, ૭૦૭, ૮૧૦, ૮૪૧ દિવવંદન - ૪૧૩ / દેવદુષ્ય - ૫૦૩ / દેશ - ૬૮૯ | દેશના - ૪૬૩, ૪૮૪, ૫૦૫, ૯૬૫ દિગાચાર્ય - ૪૧૬ | દિશા - ૨૫૧ દીક્ષા -૪૨૬, ૫૪૦, ૬૩૬, ૭૮૧, ૮૧૦, ૮૧૫, ૮૫૪, ૮૫૫, ૮૯૯ | દુર્લભ - ૭૯૪ ધર્મ - ૬૧૦, ૬૧૬ થી ૬૧૯, ૬૩૦, ૬૩૧, ૬૩૩, ૬૪૩, ૬૬૮, ૬૯૯, ૮૨૯, ૯૨૧, ૯૨૨, ૯૨૪, ૯૭૬, ૯૭૮, ૯૯૫, ૧૦૦૫ | ધ્યાન - ૪૬૭, ૧૦૧૩, ૧૦૧૬ | ધજા (રંગ) - ૧૦૨૮ | નરક – ૪૦૩, ૪૩૯, ૫૪૮, ૫૫૮, ૫૬૨ | નક્ષત્ર - ૨૪૩, ૧૪૭ | નયાભાસ – ૪૯૮ | નવકાર - ૩૮૧, ૮૦૩). નવતત્ત્વ - ર૬૧ થી ૩૩૪ | નિગોદ - ૪૪૪, ૫૯૮, ૬૦૩, ૮૬૫ / 2010_03 Page #40 -------------------------------------------------------------------------- ________________ ન નિર્યુક્તિ - ૪૧૪ | નિંદ્રા - ૪૪૯, ૯૧૨ / નિર્જરા - ૧૦૧૦ | નિયમસા૨ - ૮૩૧ | નિધાન - ૮૯૦ | નિર્વાણ - ૬૨૧/ નિષેક - ૫૯૬ / નૈવેદ્ય - ૯૧૯ | નોઆગમ - ૬૭૪ ૫ પડિમા – ૩૭૪ / પદાર્થ - ૯૮૧ / પદ્માવતી - ૪૨૮ | - પચ્ચકખાણ - ૩૯૨, ૩૯૫, ૫૬૬, ૬૪૧, ૬૫૨, ૬૬૩, ૭૪૧ થી ૭૪૫, ૭૮૫, ૭૮૬, ૭૮૮, ૮૦૮, ૯૪૯, ૯૫૦ | પરિષહ - ૬૧૫ / પર્યાપ્તિ - ૯૫૭ | પુણ્ય - ૬૯૧, ૮૫૯ થી ૮૬૧, ૯૫૯ | પૂર્વ - ૯૮૯ / પુસ્તક રચના - ૬૨૦ | પૂજા - ૪૧૨, ૪૨૭, ૪૪૦, ૪૫૬, ૫૦૯, ૧૧૦, ૫૧૪, ૫૨૦, ૫૬૭, ૫૮૫, ૬૨૯, ૬૩૪, ૬૩૫, ૬૪૯, ૬૫૧, ૭૧૪ થી ૭૧૬, ૭૨૦, ૭૨૧, ૮૪૧, ૯૨૦ | પ્રકૃતિ – ૮૪૭ | પ્રતિમા - ૪૧૯, ૪૨૦ | પ્રતિષ્ઠા - ૪૪૧, ૪૪૬ | પ્રતિક્રમણ - ૩૯૧, ૩૯૩, ૪૦૪, ૪૨૩, ૪૫૫, ૪૭૭, ૫૦૬, ૫૪૨, ૫૫૨, ૭૭૬, ૭૮૫, ૮૨૩ પ્રભાવના – ૫૨૩ / પ્રમાદ - ૮૧૧ / પ્રસન્નચંદ્ર - ૫૯૧/ પ્રાયશ્ચિત – ૯૩૬ | પૌષધ – ૪૦૭, ૭૨૫, ૭૨૬, ૭૩૦, ૭૩૧, ૧૦૨૯ પ્રશ્નવ્યાકરણ - ૩૫ થી ૩૯ | પન્નવણાસૂત્ર - ૪૦ થી ૬૮ | પયજ્ઞસૂત્ર - ૧૧૧ થી ૧૧૩ / પ્રતિમાપૂજન - ૧૬૪ થી ૧૭૬ / બ બંધ - ૭૧૧, ૮૬૪, ૯૧૧ | બાહુબલી - ૭૮૪ | બુદ્ધિ - ૭૯૦ | 2010_03 Page #41 -------------------------------------------------------------------------- ________________ ભક્ત - ૬૭૬, ૬૭૭ | ભક્તિ – ૩૭૩ | ભાવ - ૯૩૭ | ભાષા - ૪૮૧, ૪૯૧, પ૬૮, ૬૦૭એ, ૮૦૦ | ભાખંડ પક્ષી - ૪૬૬ | અંતે – ૭૯૨ / ભગવતી સૂત્ર - ૧૦ થી ૩૪ | મનશુદ્ધિ - ૯૦૬/ મરણ - ૪૬૦, ૭૮૩, ૯૧૩, ૯૧૪, ૯૧૫, ૯૯૧, ૯૯૩, ૧૦૦૨ | માર્ગાનુસારી - ૮૦૪ | માણિભદ્ર - પ૨૮, ૮૧૩ | માગું – ૧૦૨૯ | માહણ - ૮૬૨ | મિચ્છામિ દુક્કડ - ૮૭૩ | મિથ્યાત્વ - ૩૭૭, ૯૬૬ / મૂર્તિ - ૫૦૮, ૬૩૨, ૮૪૨ થી ૮૪૪, ૯૪૩, ૯૪૪, ૯૬૨ મોક્ષ - ૬૨૬ / મોતી - ૪૭૪, પ૬૯ | યાત્રા - ૬૩૮ | યોગ - ૯૮૬ / યોગી - ૬૭૮ | યથાશક્તિ - ૬૮૫ | રત્નકંબલ - પ૬૧ / રોગ - ૮૯૩ / રોગાતક - ૯૭૦ | રાયપણેણીસૂત્ર - ૬૯ થી ૭૭ લેશ્યા - ૯૮૫ 2010_03 Page #42 -------------------------------------------------------------------------- ________________ વર્ગણા - ૪૯૪ | વાસક્ષેપ - પ૬૭, ૬૫૬, ૧૦૧૮ | વાચના - ૭૧૨ | વિધિ - ૩૯૪, ૪૦૧, ૪૦૮, ૪૩૪, ૪૩૫, ૪૪૭, ૪પ૮, ૪પ૯, ૪૭૫, ૫૭૭, ૭૧૭ થી ૭૧૯, ૭૦૨ થી ૭૨૪ | વિજયશેઠ - ૫૪૦ | વિષકન્યા - ૪૭૨ | વિગઈ – ૯પ૧ વિરહ - ૮૯૧ વર્ણ - ૧૦૨૫ / વ્રત - ૬૬૯, ૭૭૨ / વંદન - ૯૧૦ | વૈરાગ્ય - ૬૮૪, ૬૯૨ / વ્યાજ - ૪પર વ્યાખ્યાન - ૬૫૫, ૬૭૨, ૮૮૧, ૯૫૭, ૧૦૦૭ | વંદિg - ૧૦૨૧ શરીર- ૩૮૪, ૪૮૦ | શલાકાપુરૂષ - ૯૯૯, ૧૦૦૦ | શલ્ય - ૮૩૩ / શાસ્ત્ર - ૬૬૦, ૮૨૮ | શિક્ષા - ૪૮૮ | શુક્લધ્યાન - ૮૪૯ | સચિત્ત - ૬૦૭/ સમુધાત - ૯૮૨સરસ્વતી - ૪૨૫ | સમકિત - ૪૩૧, ૪૪૫, ૬૫૯, ૭૦૧, ૭૦૪, ૭૧૦, ૭૭૮, ૮૪૫, ૮૪૬, ૯૩૩, ૯૭૨ / સમતા - ૮૧૭, ૧૦૧૧/ સમાધિ – ૮૧૯ | સપ્તક - ૭૯૪ / સમયસાર- ૮૧૬ / સામાયિક - ૪૪૨, ૬૩૨, ૬૬૧, ૬૬૨, ૭૦૭, ૭૧૮, ૭૭૪, ૮૨૭, ૧૦૧૯, ૧૦૨૨ | સાપેક્ષવાદ – ૬૧૭, ૭૦૭, ૭૭૪, ૮૨૭, ૯૪૭ | સાધુ - પ૩૧, પ૩૯, ૫૭૩, ૫૭૮, ૫૮૦, ૫૯૦, ૬૪૦, ૭૨૫ થી ૭૨૮, ૮૫૮, ૯૦૫, ૯૩૧ સાધ્વી – ૬૫૫ | સાતક્ષેત્ર - ૪૫૧ | સામાન્ય જ્ઞાન - ૩પ૬ થી ૩૭૧ | સિદ્ધશીલા - ૮૦૨/ સિદ્ધ - ૪૬૯, ૫૩૩, ૮૩૬ / સિદ્ધિ - ૫૩૦, ૫૩૩, ૮૮૫, ૯૯૭, ૯૯૮ | 2010_03 Page #43 -------------------------------------------------------------------------- ________________ સીમંધર સ્વામી - ૭૭૩ | સૂત્ર - ૪૨૨, ૪૩૦, ૪૩૮, ૪૯૭, ૭૮૭, ૮૮૧, સૂતક – ૯૮૦ / સોગંદ – ૫૭૯ | સંદિસાહુ - ૧૦૨૪ | સંસાર - ૯૭૪ | સ્ત્રીરત્ન - ૩૮૯ | સ્તવન – ૮૩૪ | સ્તુતિ - ૪૧૮, પરર, ૮૫૮ | સ્થાપના - ૩૮૮ | સ્વપ્ન - ૫૫૬ / સ્વાધ્યાય - ૬૪૮, ૬૯૬ / શ્રમણ - ૫૭૧ | શ્રાવક – ૪પ૭, ૭૦૨, ૮૬૩, ૮૭૬, ૮૯૪, ૯૨૬, ૯૨૯, ૧૦૦૬/ શ્રી કૃષ્ણ - ૫૫૪ | શ્રીફળ - પ૨૫ | શ્રેણિ - ૯૮૪ 2010_03 Page #44 -------------------------------------------------------------------------- ________________ વિભાગ - ૧ ૧. આચારાંગ સૂત્ર (ભાષાંતર) ભા - ૨ જૈન ધર્મના દાર્શનિક વારસાનો આધારભૂત અને શ્રુતજ્ઞાન સાગર સમાન આગમ ગ્રંથો છે. આગમ ગ્રંથોમાં સૌ પ્રથમ અગિયાર અંગ છે તેમાં આચારાંગ સૂત્રનો પ્રથમ નંબર છે. આચાર એ જ પરમ ધર્મ છે તે દ્રષ્ટિએ તેમાં સાધુ-સાધ્વીના આચારની સાથે કર્મવાદ-જીવ-અજીવસમકિત સંસાર કરવાનો ઉપાય, ચારકથાનુયોગ સ્વરૂપ વગેરે વિષયોનો સમાવેશ થાય છે. તેમાં મૂળ સૂત્રની સાથે ભાષાંતર અને પ્રશ્ન-ઉત્તર, શંકાસમાધાનનો સમાવેશ થાય છે તે દ્રષ્ટિએ આગમયુગના પ્રશ્નોનો અત્રે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ પ્રશ્નો મોટા ભાગે માહિતી પ્રધાન અને તાત્વિક વિચારોને સ્પર્શે છે. નમૂનારૂપે કેટલાક પ્રશ્નો નીચે પ્રમાણે છે. ૧ પ્રશ્ન કષાય લોકથી જ દૂર રહ્યો તે જ સંસારથી મુકાય છે કે બીજા કોઈ પાપના હેતુઓ છે કે જે દૂર કરવાથી મોક્ષ મળે છે? ઉત્તર કામ એટલે સંસારી વિષયની જે ખોટી બુદ્ધિ છે તે પણ નિવારણ કરવાથી જ મોક્ષ મળે છે. જો શબ્દાદિ વિષયો કષાય છે તો તેનાથી સંસાર કેવી રીતે છે? ઉત્તર કારણ કે કર્મ સ્થિતિનું મૂળ કષાય છે અને કર્મ સ્થિતિ સંસારનું મૂળ છે. સંસારીને અવશ્ય કષાય હોય છે. जह सव्व पायवाणं मूमीए पईट्ठियाईं मूलाई । इय कम्म पायवाणं संसार पईडिया मूलो ।।१०७।। જેમ સર્વ ઝાડોનાં મુળો પૃથ્વીમાં રહેલા છે તે જ પ્રમાણે કર્મરૂપ વૃક્ષના કષાયરૂપે મૂળો સંસારમાં રહેલા છે. ૩ પ્રશ્ન અસંખ્યાતની સંખ્યા કેટલી છે? ૧૭) ૨ પ્રશ્ન 2010_03 Page #45 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર ૪ પ્રશ્ન ઉત્તર અતિ ઈન્દ્રિયપણાનો વિષય હોવાથી સાક્ષાત ઉપમા પ્રમાણે કહીએ છીએ. એક સમયમાં સૂક્ષ્મ અગ્નિકાયના જીવો અસંખ્યય લોકાકાશ પ્રદેશ પ્રમાણ ઉત્પન્ન થાય છે. તેનાથી અસંખ્યાત ગુણ અગ્નિકાય પણે પરિણમેલા છે. તેનાથી પણ તે કાય સ્થિતિ અસંખ્યય ગુણી છે. તેનાથી પણ અનુભાગ બંધ અધ્યવસાયસ્થાન અસંખ્યયે ગુણા છે. આ અમે કેવી રીતે માનીએ કે કર્મનું મૂળ કષાય છે? મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, યોગ એ બંધના હેતુ છે આગમમાં પણ કહ્યું છે કે जीवेणं भंते। कतिहिं ठाणोहिणाणावरणीज्ज कम्मं बंधई। गोयमा दोहि ठाणोहिं तं जहा । रागेण व दोसण व । रागदुविहे मायाळामेय दोसे दुविहे कोहे च माया च एरिहिं चउहिं ठाणेहि वीरिआ वग हिएहिं णाणावरणिज्ज कम्म વંધ. ઉપરોકત મૂળ સૂત્રમાં પ્રશ્ન અને ઉત્તરનો સમાવેશ થાય છે તેનો ગુજરાતીમાં અર્થ નીચે મુજબ છે. હે ભગવંત! જીવ કેટલા સ્થાન વડે જ્ઞાનાવરણીય કર્મ બાંધે છે? હે ગૌતમ! રાગ અને દ્વેષ એ બે સ્થાન વડે બાંધે છે. અને એ રાગ, માયાને લોભ એમ બે પ્રકારે છે તથા ઢેષ પણ ક્રોધ અને માન એ બે ભેદે છે. એ ચાર સ્થાન વડે વીર્ય, ઉપગૂઢ (જોડવા)થી જ્ઞાનાવરણીય કર્મ બાંધે છે. એ પ્રમાણે આઠ કર્મને આશ્રયી જાણવું અને તે કષાયો મોહનીય કર્મની અંદર રહેલા છે અને તે આઠે પ્રત્યેના કર્મનું મૂળ કારણ છે. ૫ પ્રશ્ન ઉત્તર (૧૮) 2010_03 Page #46 -------------------------------------------------------------------------- ________________ ૬ પ્રશ્ન ઉત્તર ૭ પ્રશ્ન ઉત્તર જઘન્ય અને ઉત્કૃષ્ટાનો શું ભેદ છે? જઘન્યથી ઉત્કૃષ્ટ વિશેષ અધિક છે. તેમાં વિશેષતા એ છે કે દારિક જઘન્ય વર્ગણાનો અનંતમો ભાગ જ છે તેના અનંતા પરમાણુપણાથી એક એક પ્રદેશના ઉપચય થયેથી દારિક યોગ્ય વર્ગણાનો જઘન્ય ઉત્કૃષ્ટ મધ્યવર્તી વર્ગણાઓનું અનંતપણું છે. તેમાં ઔદારિક યોગ્ય ઉત્કૃષ્ટ વર્ગણામાં એકરૂપ (સંખ્યા) ઉમેરવાથી અયોગ્ય વર્ગણા જઘન્ય થાય છે એ પ્રમાણે એક એક પ્રદેશ વધતાં ઉત્કૃષ્ટ અંતવાળી અનંતી થાય છે. શું જુવાનીમાં જ આત્મહિત કરવું! કે બીજી વખતમાં પણ કરવું? બીજાએ પણ આત્મહિત જ્યારે સમજ્યો હોય ત્યારે કરી લેવું. અર્થાત્ બોધ મળે ત્યારે ધર્મ સાધી લેવો खणं जाणाहि पंडिए ક્ષણ તે ધર્મ કરવાનો સમય છે તે આર્યક્ષેત્ર ઉત્તમકુળ વગેરે છે અને નિંદાયોગ્ય પોષણ કરવા યોગ્ય તથા તજાવાના દોષથી દુષ્ટ છે તેમાં જરા (બુઢાપો) બાળકપણું અથવા રોગ છે તે ન હોય ત્યારે ગુરુ કહે છે કે હે પંડિત હે આત્મજ્ઞ તું બોધ પામ અને આત્મહિતકર અથવા ખેદ પામતા શિષ્યને ગુરુ કહે છે કે હે શિષ્ય! જ્યાં સુધી તારી જુવાની વીતી નથી અથવા નિંદાપાત્ર થયો નથી અથવા પૂર્વે કહેલા ત્રણ દોષ રહિત છે ત્યાં સુધી તે પંડિત શિષ્ય દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવના ભેદથી ભિન્ન અવસરને આ પ્રમાણે તું જાણ, બોધ પામ. જૈનેતર અથવા પતિત સાધુ કેમ મોક્ષમાં ન જાય? ૮ પ્રશ્ન (૧૯) ( ૧૯ 2010_03 Page #47 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર જેનાથી સર્વ પદાર્થો ગ્રહણ કરાય તે આદાનીય શ્રુતજ્ઞાન જાણવું. તે શ્રુતજ્ઞાનમાં કહ્યા પ્રમાણે સંયમ સ્થાનમાં જે ન વર્તે તે મોક્ષમાં ન જાય અથવા લોકોને પ્રિય એવા ભોગનાં અંગ, દાસદાસી, ચોપગી, ધન, ધાન્ય, સોનું - રૂપું વગેરે ગ્રહણ કરીને અથવા મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, યોગ વડે ગ્રહણ કરવા યોગ્ય કર્મ ગ્રહણ કરીને જ્ઞાનાદિમય મોક્ષમાર્ગમાં અથવા સભ્ય ઉપદેશમાં અથવા પ્રશસ્ત ગુણ સ્થાનમાં જે જીવ પોતાને સ્થિર નથી કરતો તે સંસારમાં ભમે છે. વળી તે ધર્મભ્રષ્ટ પોતે વીતરાગના ઉપદેશ સ્થાનમાં સ્થિર થતો નથી પણ તેને બદલે અનુચિત સ્થાનમાં વર્તે છે. તે બતાવે છે વિતથ તે અસત્ વચન દુર્ગતિનો હેતુ છે તેને પામીને અકુશળ અથવા ખેદ જાણનારો અસંયમ સ્થાનમાં વર્તે છે. અથવા વિતથ એટલે ગ્રહણ કરવા યોગ્ય ભોગ નથી. જુદું જે સંયમ સ્થાન છે તેને પામીને ખેદને જાણનારો નિપુણ સાધુ તે જ સ્થાનમાં એટલે કે કર્મને હણવામાં તત્પર રહે છે અર્થાત્ પોતાને સર્વજ્ઞ પ્રભુની આજ્ઞામાં સ્થાપે છે. આ ઉપદેશ જે શિષ્ય જ્યાં સુધી તત્વનો બોધ પામ્યો નથી તેને સુમાર્ગમાં વર્તવા અપાય છે. પણ જે તત્વનો જાણ તથા હેય (ત્યાગવા યોગ્ય) ઉપાદેય (ગ્રહણ કરવા યોગ્ય) નું વિશેષ જાણે છે તે બુદ્ધિવાન પુરૂષ યથા અવસરે યથાયોગ્ય કરવું તે પોતાની મેળે જ કરે છે. કયો માણસ વીતરાગના ઉપદેશ પ્રમાણે ચાલતો નથી? બાળ, રાગ વગેરેથી મોહિત થયેલો તે કષાયો તથા કર્મો વડે અથવા પરિગ્રહ ઉપસર્ગ વડે હણાય છે. તે નિહ' અથવા જેનાથી સ્નેહ થાય છે તે સ્નેહી તે જેને છે તે સ્નેહવાલો ૯ પ્રશ્ન ઉત્તર ૨૦ ) 2010_03 Page #48 -------------------------------------------------------------------------- ________________ રાગી જાણવો તે ઈચ્છા સંસાર સુખનો અભિલાષા મનોહ૨ ભોગોનો રાગી બની કામના ઈચ્છાવાલો તે કામી વારંવાર વિષયની ઈચ્છા શાંત ન પડવાથી તેના દુ:ખથી દુ:ખીઓ બનેલો, શરીર અને મનના દુ:ખોથી પીડાતો રહે છે. કાંટા તથા શસ્ત્રનો ઘા અથવા ગુમડું, કોઢ વગેરેથી શરીર દુઃખ ભોગવે તથા વહાલાંનો વિયોગ, અપ્રિયનો સંયોગ, અનિષ્ટનો લાભ અને ઈચ્છિતનો અલાભ તથા દારિદ્રય દુર્ભાગ્યથી મનની પીડાઓ ભોગવે છે. અને તેનાથી વારંવાર આર્તધ્યાન કરતો વારંવાર તેમાં ભમે છે એટલે કે દુ:ખના આવર્તમાં ડૂબેલો સંસારમાં ભમે છે. આ બધાનો સાર એ છે કે જે અહંકાર કરે, દીનતા કરે તે સંસારમાં ભમે છે અને જે મુનિ સુખદુઃખમાં અહંકાર-દીનતા ન કરતાં ચારિત્રને સમતા ભાવે આરાધે તે મોક્ષમાં જાય. ૨. વિયાહપણત્તિ (વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ) આ પાંચમાં અંગના વિવિધ નામ મળે છે જેમ કે સમવાયના સૂ. ૮૧ અને ૧૩૬માં અનુક્રમે વિવાહપણત્તિ અને વિવાહ અંતગડ દસા (વર્ગી૬) અને વિવાગસુય (સુય-૧ અ. ૨) માં પણત્તિ તત્વાર્થધિ (અ. ૧ સુ. ૨૦) ના ભાષ્ય પૃ-૯૦ વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ અને સિદ્ધસેન ગણિકૃત ટીકા ભા. ૨ (પૃ-૬૬)માં ભગવતી અને પંચસંગ્રહ (દાર ૫, મા. ૨૫)માં ‘ભગવઈ’ અને અન્યત્ર ભગવતી વિયાહપણત્તિ. વિશેષમાં આ અંગની અભયદેવસૂરિષ્કૃત વૃત્તિ (પત્ર ૨-૩) માં વિવાહપણ્ણત્તિના દસ અર્થ અપાયા છે અને તેમ કરાતી વેળા એના વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ, વ્યાખ્યાપ્રજ્ઞાપ્તિ, વિવાહપ્રજ્ઞપ્તિ, વિવાહપ્રજ્ઞાપ્તિ, વિબાધપ્રજ્ઞપ્તિ અને વિબાધપ્રજ્ઞાપ્તિ એમ 2010_03 મુનિરાજશ્રી માણેકમુનિ ૨૧ Page #49 -------------------------------------------------------------------------- ________________ સંસ્કૃત સમીકરણો અપાયાં છે. વ્યાખ્યા માટેનું પાઈય સમીકરણ “વિયાહા” છે પણ સમવાયા (સુ. ૩૬)માં નારીજાતિને બદલે નરજાતિનો પ્રયોગ કરાયો છે. વિભાગ - સમસ્ત અંગના ૪૧ વિભાગો છે. એ દરેક સયઅ (શતક) કહેવાય છે. એમાંના ઘણાંખરાને “ઉદ્દેસઅલગ)' ને નામે ઓળખાતા પેટાવિભાગ છે. આ ઉદ્દેસા સુત્તમાં વિભક્ત છે. સમવાય (સુ. ૧૩૬)માં સૂચવાયું છે કે આ અંગે એક સુયકખંધરૂપ છે, એને સો કરતાં વધારે અઝયણ છે. દસ હજાર ઉદ્સગ છે. ૩૬,૦૦૦ વ્યાકરણ છે, અને ૮૪,૦૦૦ પદો છે. આજે ઉપલબ્ધ થતા આ પાંચમાં અંગમાં દસ હજાર ઉદ્દેસગ કે ૩૬,૦૦૦ પ્રશ્નો નથી. વિશેષમાં સમવાય (સુ. ૮૧)માં એવો ઉલ્લેખ છે કે વિવાહપણત્તિમાં ૮૧ “મહાયુમમ્મસય” છે. મહાયુમ્મસય એટલે મહાયુગ્મશત. અહીં “શત” શબ્દથી “અધ્યયન' સમજવાનું છે એમ અભયદેવસૂરિ પત્ર ૮૩ અ માં કહે છે. દરેક સયઅ પ્રાય: પ્રારંભમાં લગભગ દરેક ઉદ્દેસઅને સાર્થક નામ પડ્યાં અપાયું છે. આવાં પદ્યોને અભયદેવસૂરિએ આ અંગની વૃત્તિમાં સંગ્રહગાથા' તરીકે ઓળખાવેલા છે. પ્રશ્નો - આ અંગમાં આજે જે પ્રશ્નો જોવાય છે તેમાંના ઘણાખરા પ્રથમ ગણધર ઈન્દ્રભૂતિએ પૂછેલા છે. આમ એઓ મુખ્ય પ્રશ્રકાર છે, જ્યારે ગૌણ પ્રશ્રકાર તરીકે અગ્નિભૂતિ, વાયુભૂતિ, મણ્ડિત પુત્ર, માનન્દીપૂત્ર, રોહ, જયન્તી નામની શ્રાવિકા અને કેટલાક અજૈનોનો નિર્દેશ થઈ શકે તેમ છે. સ. ૧૮, ઉ.૩ (સુ ૬૧૯)માં માકન્દીપુત્રે પૂછેલા પ્રશ્રનો ઉત્તર અપાયો છે, પણ વિચિત્રતા તો એ છે કે ગોયમ (ગૌતમ)ને સંબોધીને અપાયો છે. પણ વણા (પય ૧૬, સૂ ૧)માંથી આ ઉત્તર અંહી અપાયો હોવાથી તેમ બન્યું છે એમ અભયદેવસૂરિએ વૃત્તિ (પત્ર ૭૪ર)માં ખુલાસો કર્યો છે. ૨૨ 2010_03 Page #50 -------------------------------------------------------------------------- ________________ વિષય - “નવકાર મંત્રનાં પાંચ પદરૂપ પ્રથમ સુતવાળું આ અંગ મહાવીર સ્વામીના જીવન પરત્વે બીજા બધા અંગો કરતાં વિશેષ પ્રકાશ પાડે છે. એમાં એમના શિષ્યો અને સમકાલીન વ્યક્તિઓ વિશે નિર્દેશ છે. એમનાં માતા દેવાનંદા એમને વંદન કરવા ગયા ત્યારે તેમને પાનો ચડ્યો. એમણે મહાવીરસ્વામી સામે એકીટસે જોયા કર્યું તેનું કારણ ગૌતમસ્વામીએ પૂછ્યું એટલે મહાવીરસ્વામીએ કહ્યું કે એ મારી માતા થાય છે. આ ઉપરાંત આમાં અનેક બાબતો છુટીછવાઈ વિચારાઈ છે. કેટલીક વાર તો એકની એક બાબત જુદા જુદા સયા'માં નજરે પડે છે. આથી મુખ્ય મુખ્ય બાબતો વિષે એક જ સ્થળે બધું જાણવાનું મળે એ ઈરાદાથી ગોપાલદાસ પટેલે આ અંગના છાયાનુવાદમાં સમગ્ર ગ્રંથને દસ ખંડમાં વિભક્ત કર્યો છે અને એમાં ચર્ચાયેલા વિષય અનુસાર એનાં નામો યોજ્યાં છે. આ નામો “ખંડ શબ્દને બાજુ ઉપર રાખીએ તો વિષયોનાં નામ પૂરા પાડે છે. જેમકે (૧) સાધન, (૨) ચારિત્ર, (૩) સિદ્ધાંત, (૪) અન્યતીર્થિક, (૫) વિજ્ઞાન, (૬) ગણિત, (૭) કુતૂહલ, (૮) દેવ, (૯) નારક અને (૧૦) અન્ય જીવ. સ્કન્દકનું ચરિત્ર આલેખતી વેળા અભયદેવસૂરિ સ. ૨, ઉ. ૧ (સુ. ૯૨)ની વૃત્તિ (પત્ર ર૧૯, ઋ. કે.)માં કહે છે કે મહાવીર સ્વામિના તીર્થમાં (૧૧ ગણધરની) નવ વાચના થઈ હોવાથી અહીં કાલવ્યુત્ક્રમ (anachronism) દેખાય છે. દેવો “અધ્ધમાગણી ભાષા બોલે છે અને બોલાતી ભાષામાં પણ એ જ ભાષા વિશિષ્ટ છે એમ સ. ૫., ઉ. ૪ (સુ. ૧૯૦)માં કહ્યું છે. પ્રસ્તુત પંક્તિ નીચે પ્રમાણે છે. गोयमा! देवा णं अद्धमागहाए भासाए भासंति। सा वि य णं अद्धमागहा भासा भासिज्जमाणी विसिस्सति। આ અંગના બીજા સુતમાંનો વંમીનિવઅર્થાત્ બ્રાહ્મી લિપિને નમસ્કાર એવો ઉલ્લેખ છે. વિશેષમાં આ અંગમાં જાતજાતની સૂક્ષ્મમાં ( ૨૩ 2010_03 Page #51 -------------------------------------------------------------------------- ________________ સૂક્ષ્મ વિગતો અપાયેલી છે એટલે જૈન દર્શનનો સામાન્ય અભ્યાસ કર્યા વિના એમાં ચંચુપ્રવેશ કરવો મુશ્કેલ છે. વિશેષમાં ગાંગેયના ભાગ તરીકે સુપ્રસિદ્ધ અધિકાર જે સ.૯, ૧. રમાં અપાયો છે તે સમજવા માટે ગણિતનું જ્ઞાન પણ આવશ્યક છે. મુંબઈ વિદ્યાપીઠની કોલેજોમાં પ્રથમ વર્ષમાં શીખવાતા બીજગણિતમાંના ભંગ-વિકલ્પ (permutations and combinations) ના અભ્યાસીને આમાં રસ પડે તેમ છે. ગોપાલદાસે આ પ્રકરણનું શીર્ષક “પ્રવેશનકનું ગણિત” એમ રાખ્યું છે. એના પછી એમણે રાશિઓ' એ શીર્ષકપૂર્વક કૃતયુગ્મ, ચોર, દ્વાપરયુગ્મ અને કલ્યોને લગતી માહિતી રજૂ કરી છે. એના અંતમાં આવલિકાથી માંડીને પુગલપરાવર્ત સુધીનો ટૂંકમાં ખ્યાલ અપાયો છે. આમ આ ગણિતખંડ' પૂરો કરાયો છે. ભગવતી સૂત્ર ૧૦ પ્રશ્ન હે પ્રભો! જાગરિકા કોને કહેવાય? અને તે કેટલી છે. ઉત્તર ભગવંતે કહ્યું કે જાગરિકા ત્રણ પ્રકારની છે તે આ પ્રમાણે ૧. બુદ્ધ જાગરિકા – ઉત્પન્ન થયેલા કેવળજ્ઞાન અને કેવળદર્શનના માલિકો, અરિહંત પરમાત્માઓ બુદ્ધ જાગરિકા કરે છે કેમ કે તેમને પ્રમાદ અને નિદ્રાનો સર્વથા અભાવ છે. ૨. અબુદ્ધ જાગરિકા - જે મુનિરાજો પાંચ સમિતિથી સમિત અને ત્રણ ગુપ્તિથી ગુપ્ત છે પરંતુ કેવળજ્ઞાનના માલિક નહિ થયેલા હોવાથી છબસ્થ છે, અબુદ્ધ છે, માટે તેઓને અબુદ્ધ જાગરિકા કહી છે. ૩. સુદર્શન જાગરિકા – જીવાજીવાદિ તત્વોને જાણનારા સમ્યક્ દર્શની શ્રાવકોને સુદર્શન જાગરિકા કહી છે. ૧૧ પ્રશ્ન હે પ્રભો! ક્યા કાર્યો કરવાથી જીવ ભારે બને છે? ૨૪) ૨૪ 2010_03 Page #52 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર ૧૨ પ્રશ્ન ઉત્તર ભગવંતે જવાબમાં ફરમાવ્યું કે હે જયંતી! શ્રાવિકા, પ્રાણાતિપાત, મૃષાવાદ, યાવત્, મિથ્યાત્વ નામના પાપ સ્થાનકોના સેવનથી, સેવન કરાવવાથી અને મન, વચન કાયાથી એમનું અનુમોદન કરવાથી, પ્રશંસાદિ કરવાથી જીવ ભારે કર્મી બને છે. ભારે વજનદાર પદાર્થો જેમ નીચેની તરફ જાય છે તેમ તેવા જીવો, અધોગતિ એટલે નરકગતિ તથા તિર્યંચ ગતિમાં જ જાય છે. જ્યાં સ્પષ્ટ, અસ્પષ્ટ વેદનાઓ ભોગવવાની હોય છે. હે ભગવંત! સુપ્તત્વ (ઊંઘવું) સારું કહેવાય કે જાગતાં રહેવું સારું કહેવાય? ભગવંતે જવાબમાં ફરમાવ્યું કે કેટલાક જીવો ઊંઘતા રહે તે જ સારું છે અને કેટલાક જીવો જાગતાં રહે તે સારું છે. મનુષ્ય જન્મ મેળવીને અધર્મ, ખાન-પાન-વ્યવહારમાં મસ્ત, સમ્યક, શ્રુત અને ચારિત્ર વગરના, ધર્મ અને ધર્મના પ્રસંગોને વિકૃતરૂપે બોલનારા, ધાર્મિક વ્યવહારનો ત્યાગ કરી હિંસા, અસત્ય, ચોરી, મૈથુન, પરિગૃહ રૂપ અધર્મની ધર્મ ગણી આચરનારા, દેવ-ગુરુ અને ધર્મ પ્રત્યે રાગ નહિ રાખનારા, અધર્મ આચાર-વિચારમાં જીવનપૂર્ણ કરનારા, આ પ્રમાણે આઠ પ્રકારના જીવો ઊંઘતા સારા જાણવા. આનાથી વિરુદ્ધ જેઓ ધાર્મિક છે. ધર્મના વાતાવરણમાં મગ્ન છે, ધાર્મિક આચાર-વિચારનું અનુસરણ કરનારા છે તેવા પુરુષો જાગતા સારા તેઓ વિષયમય સંસારમાંથી અમૃતમય આસ્વાદ કરે છે. પરમાણું એટલે શું? ૧૩ પ્રશ્ન ૨૫) 2010_03 Page #53 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર ૧૪ પ્રશ્ન ઉત્તર ૧૫ પ્રશ્ન ઉત્તર ૧૬ પ્રશ્ન ઉત્તર ૧૭ પ્રશ્ન જેનો બીજા ભાગ ન થઈ શકે તે પરમાણુ છે જે આખાયે સંસારના નિર્માણનું મૂળ કારણ છે. આ પરમાણુમાં વર્ણ, ગંધ અને રસ એકેક હોય છે અને સ્પર્શ ચાર હોય છે. સ્નિગ્ધ, રૂક્ષ, શીત અને ઉષ્ણ. સ્કંધ એટલે શું? ૫૨માણું કોઈનાથી લઈ શકાતો નથી, કોઈને આપી શકાતો નથી, સ્કંધ લઈ શકાય છે અને આપી શકાય છે અથવા સૂક્ષ્મ કે બાદરૂપે રહેલો હોય તે સ્કંધ છે. સૂર્યને આદિત્ય કહેવાનું શું કારણ છે ? ભગવંતે કહ્યું કે સમય મુહૂર્ત યાવત્ ઉત્સર્પિણી આદિકાળ વ્યવહા૨નો પ્રવર્તક સૂર્ય છે. એટલે કે હાલ કયું વર્ષ છે ? ક્યો માસ છે? યાવત્ દિવસ-ઘડીયાળ, વિપળ ઈત્યાદિ, ભૂતભવિષ્ય-વર્તમાન કાળની પ્રવૃત્તિ સૂર્યને આભારી હોવાથી આદિત્ય કહેવાય છે. હે પ્રભો ! ભવ્ય દ્રવ્ય દેવ કહેવાનું શું કારણ છે ? ભગવંતે જવાબ આપતા ફરમાવ્યું કે, હે ગૌતમ! જે જીવો અત્યારે તિર્યંચ પંચેન્દ્રિયમાં કે મનુષ્યમાં રહેલા હોય અને અહીંથી બીજા ભવમાં દેવયોનિ પ્રાપ્ત કરવાની યોગ્યતા મેળવેલા ભાગ્યશાળીઓને ભવ્ય દ્રવ્ય દેવ કહેવાય છે. દેવત્વને પ્રાપ્ત થયેલા નથી તો પણ ભવિષ્યમાં દેવત્વની યોગ્યતા થઈ ગયેલ હોવાથી તિર્યંચ કે મનુષ્ય ભવ્ય દ્રવ્ય દેવ તરીકે કે સંબોધન કરાય છે. ધર્મદેવ કોને કહેવાય ? 2010_03 ૨૬ Page #54 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર ૧૮ પ્રશ્ન ઉત્તર જેઓ પાંચ સમિતિઓથી સમિત, ત્રણ ગુપ્તિથી ગુપ્ત હોય, દસ પ્રકારે સાધુ ધર્મમાં સ્થિર હોય તે ધર્મદેવ કહેવાય છે. સાપેક્ષવાદની વ્યાખ્યા શું છે? ભગવાને ઉત્તર આપતા ફરમાવ્યું કે एकस्मिन् वस्तुनि पदार्थे द्रव्य पृथक् पृथक् अपेक्षाभिः સહિતો ય વાય: (નિ) + સાપેક્ષવાદ્રા | સાપેક્ષવાદ એટલે એક પદાર્થમાં રહેલી ભિન્ન ભિન્ન અવસ્થાઓનો ખ્યાલ રાખીને પદાર્થોનો નિર્ણય કરવો. એટલું ધ્યાન રાખવાનું કે પંચમહાવ્રત જેમ સંવરધર્મ છે તેમ સાપેક્ષવાદ કોઈ સ્વતંત્ર ધર્મ નથી કે મહાવીર સ્વામી તેના ઉત્પાદક નથી પરંતુ વસ્તુ માત્રના સત્યજ્ઞાનને મેળવવા માટે જુદી જુદી અપેક્ષાએ તેમાં રહેલા અસ્તિત્ત્વ ધર્મનો સ્વીકાર અને નાસ્તિત્ત્વ પર્યાયોનો પરિહાર કરી ભાષા વ્યવહાર કરવો તે સાપેક્ષવાદ છે. આત્મા કેટલા પ્રકારે છે? ભગવંતે જવાબ આપતા ફરમાવ્યું કે આત્મા સાપેક્ષવાદને આધારે આઠ પ્રકારના છે. (૧) દ્રવ્યાત્મા, (૨) કષાયાત્મા, (૩) યોગાત્મા, (૪) ઉપયાગાત્મા, (૫) જ્ઞાનાત્મા, (૬) દર્શનાત્મા, (૭) ચારિત્રાત્મા, () વીર્યાત્મા નરકગતિમાં સમ્યકત્વ પ્રાપ્તિ ક્યા કારણોથી થાય છે? ભગવંતે જવાબ આપતા ફરમાવ્યું કે નરકના જીવને જાતિસ્મરણ જ્ઞાન, ધર્મ શ્રવણ, (મિત્ર, દેવોનો ઉપદેશ) વેદનાનુભવ (પૂર્વભવને કર્મોનો વિપાક વિચારવાથી) ૧૯ પ્રશ્ન ઉત્તર ૨૦ પ્રશ્ર ઉત્તર ૨૭) 2010_03 Page #55 -------------------------------------------------------------------------- ________________ ૨૧ પ્રશ્ન ઉત્તર હે પ્રભો, સ્વપ્ન દર્શન કેટલા પ્રકારે છે? ભગવંતે ઉત્તર આપ્યો કે હે ગૌતમ, સ્વપ્ન દર્શનના પાંચ ભેદ છે. ૧. યથાતથ્ય - જે પદાર્થ જે રીતે હોય તેવો જ સ્વપ્નમાં દેખાય છે અને યથાર્થ વસ્તુ પ્રાપ્ત કરાવનારા છે. તેના પણ બે ભેદ (૧) દ્રષ્ટાર્થ વિસંવાદી - સ્વપ્નમાં જોયા પ્રમાણે વસ્તુ પ્રાપ્ત કરે છે. (૨) ફળાવિસંવાદી – એટલે કે સ્વપ્નમાં જોયેલા પદાર્થના અનુસંધાનમાં અન્ય લાભ થાય એટલે કે સ્વપ્નમાં હાથી જોયો હોય તો ઉચો હોદ્દો મળે. ૨. પ્રતાન - જે સ્વપ્ન લાંબા કાળનું હોય - તેનું ફળ સાચું અથવા ખોટું મળે છે. ૩. ચિંતા સ્વપ્ન - જાગૃત અવસ્થામાં જોયેલી - સાંભળેલી - સ્પર્શેલી વસ્તુનું દર્શન થાય તે ચિતા સ્વપ્ન છે. ૪. તદ્ વિપરીત સ્વપ્ન - સ્વપ્નમાં જોયા કરતાં વિરુદ્ધ ફળ મળે છે. સ્વપ્નમાં ગાયન કરનારને જાગ્યા પછી રૂદનયોગ થાય. જો નૃત્ય કરે તો વધ બંધન થાય. જો હસવામાં આવે તો શોક થાય. અને પ્રશ્ન-પાઠન કરે તો કિલેશ થાય છે. ૫. અવ્યક્ત સ્વપ્ન - જે સ્વપ્ન અસ્પષ્ટ હોય - જાગ્યા પછી ભૂલ જવાય. સ્વપ્નાઓ કોને આવે છે? ભગવંતે જવાબ આપ્યો કે હે ગૌતમ! ઘોર નિદ્રાવાળા કે જાગૃત માણસને સ્વપ્નો આવતા નથી. પણ કંઈક ઉંઘની અવસ્થા અને કંઈક જાગૃતિની સ્થિતિ હોય તેવાઓને સ્વપ્ન ૨૨ પ્રશ્ર ઉત્તર (૨૮) 2010_03 Page #56 -------------------------------------------------------------------------- ________________ આવે છે. જીવ કર્માધીન છે અને કર્મોને ભૂત-ભવિષ્ય તથા વર્તમાન કાળ સાથે સંબંધ છે તથા ભૂતકાળના ભોગવેલા પદાર્થોના વિકલ્પો જીવ જે કરતો હોય છે અથવા ભાવી કાળમાં સુખ-દુ:ખ, સંયોગો અને વિયોગોનાં કંન્દો ભોગવવાનાં હોય ત્યારે પણ તેને સૂચિત કરનારાં સ્વપ્નો જીવને આવે છે. ૨૩ પ્રશ્ન એક વિમાનમાં બે દેવોની વચ્ચે સુંદરતાદિમાં ફરક શા માટે? ઉત્તર ભગવંતે જવાબ આપતા ફરમાવ્યું કે હે ગૌતમ! દેવગતિમાં ઉત્પન્ન થનારા દેવો બે પ્રકારના હોય છે અને તે સ્થાનને પ્રાપ્ત કરતા પહેલા પણ તેમનાં જીવન, ભાષા-વ્યવહાર જુદા જુદા હોવાથી બંધાયેલા પુણ્યકર્મમાં પણ તફાવત હોય છે. પહેલો દેવ સરળતા અને સમ્યક્ દર્શનની આરાધનાથી બાંધેલું તીવ્ર રસવાળું નામકર્મ. અને બીજાએ શકતા, આદિ માયા મિથ્યાત્વદર્શન સેવનથી બાંધેલું મંદ રસવાળું વૈક્રિય નામકર્મ. આ પ્રમાણે બંને દેવોના નિમિત્તા જુદા જુદા હોવાથી એમના પુણ્યમાં પણ ફેર છે. સમ્યક્દર્શનની હાજરીમાં અશુભ કર્મોને બાંધવાની લાયકાત ન હોવાથી સાધકનું જીવન અહિંસક, સંયમી અને તપોધર્મ યુક્ત હોય છે. તેવી અવસ્થામાં અસંખ્યાતા અને અનંત જીવોને અભયદાન દેવાવાળો, દાન કરવાવાળો અને તપોધર્મની આરાધના કરવાવાળો, સૌ પ્રત્યે મૈત્રીભાવ રાખનારો છે. પહેલા દેવને બાહ્ય અત્યંત સુંદરતા છે જ્યારે બીજા દેવને તેનાથી વિપરીત સ્થિતિ હોય છે. ૨૪ પ્રશ્ર યક્ષાવેશમાં કેવળી શું મૃષાભાષા બોલે? ઉત્તર ભગવંતે ઉત્તર આપતા ફરમાવ્યું કે હે ગૌતમ! આ કથન 2010_03 Page #57 -------------------------------------------------------------------------- ________________ ૨૫ પ્રશ્ન ઉત્તર સત્ય નથી. ભગવંતને કોઈ કાળે પણ યક્ષ, ભૂત કે પ્રેત સતાવી શકતો નથી. માટે હે ગૌતમ, હર હાલમાં પણ મૃષા કે સત્યામૃષા ભાષા બોલતા નથી પણ સત્યભાષા અને અસત્યામૃષા ભાષા બોલનારા છે. અવ્યાબાધ એટલે શું? ભગવંતે જણાવ્યું કે અંતરાય વિના, બાધા રહિત, રોગ રહિત અને મોક્ષમુક્તિ. શરીરમાં વાત, પિત્ત અને કફની ત્રણ દ્રવ્ય બિમારીઓ અને રાગ-દ્વેષ, મોહ-માયા આદિના ભાવ બિમારીઓ છે માટે સંપૂર્ણ કર્મોનો ક્ષય કરીને મુક્તિના દ્વાર પર આવીને ઉભો છું તેથી હું સર્વથા અવ્યાબાધ છું. ભગવતી સૂત્ર હે પ્રભો! કઈ ગતિના જીવો મનુષ્ય ગતિમાં આવીને જન્મ ધારે છે? જવાબમાં ભગવતે જણાવ્યું કે ચારે ગતિઓના જીવો માટે આ સ્થાન છે. નરકગતિની વક્તવ્યતામાં કેવળ સાતમી નરક ભૂમિના જીવો મનુષ્ય ગતિમાં આવતા નથી. अहे सत्तम पुढवि नेरईए हितो णो उव्वेज्ज्ञति। જ્યારે તત્વાર્થ સૂત્રમાંના ૩૬ સૂત્રના ભાષ્યમાં સમ્યગ દર્શન સપ્તમ્યોડપતિ અર્થાત્ સાતમી નરકના નારકો મનુષ્ય જન્મને ધારે છે અને સમ્યગૂ દર્શનને મેળવી શકે છે. આ પ્રમાણે આ બંને પાઠોનું રહસ્ય કેવળી ભગવંત જાણે. યજ્ઞ કોને કહેવાય? યજ્ઞ શબ્દ “ચ ધાતુથી બનેલો છે અને તેનો અર્થ દેવપૂજા, ર૬ પ્રશ્ન ઉત્તર ૨૭ પ્રશ્ર ઉત્તર (૩૦) ૩૦ 2010_03 Page #58 -------------------------------------------------------------------------- ________________ ૨૮ પ્રશ્ન ઉત્તર ૨૯ પ્રશ્ન ઉત્તર સંગતિકરણ અને દાન દેવામાં થાય છે. દેવપૂજા એટલે હિંસકતા, મારન, પીડન, તર્જન, તાડન આદિ પ્રવૃત્તિનો ત્યાગ થાય અને દયા અને અહિંસાના ગુણોની વૃદ્ધિ થાય તે દેવપૂજા છે. સંગતિકરણ એટલે ૮૪ લાખ જીવાયોનિના જીવો સાથે મૈત્રી ભાવ અને ધર્મભાવનાપૂર્વકનો વ્યવહા૨ ક૨વો. પરસ્પર આદાન-પ્રદાન કરીને માનવ પશુ-પક્ષી આદિ નાના-મોટા જાનવરોના મિત્ર બનીને સૌનું રક્ષણ કરે તે મિત્ર કહેવાય છે. દાનનો અર્થ છે કે તમારી પાસે જે કંઈ છે તે બીજાને આપવું, જેથી માનવ સમાજમાં વૈષમ્યતાની ઉત્પત્તિ અને વૃદ્ધિ થવા પામે. વૈષમ્યવાદ હિંસાનું લક્ષણ છે અને સામ્યવાદ અહિંસક છે. એક બીજાને આપવાથી હિંસા, ચોરી, અસત્ય, મૈથુન અને પરિગ્રહનાં પાપો પોતાની મેળે જ કમજો૨ થતાં માનવ બીજા માનવનો મિત્ર બનશે. તીર્થંક૨ પરમાત્માએ કહ્યું છે કે આવો યજ્ઞ જ શ્રેષ્ઠ છે. સ્નાતક મુનિ એટલે શું? જે પુણ્યશાળીઓએ કેવળજ્ઞાન પ્રાપ્ત કરી લીધું હોય તે સ્નાતક છે તેમના પાંચ ભેદ છે. ૧. અચ્છવી (જે કાય યોગ રહિત હોય), ૨. અશબલ (દોષ રહિત વિશુદ્ધ ચારિત્રવાન), ૩. અકર્માશ (ધાતી કર્મ રહિત હોય), ૪. સંશુદ્ધ (કેવળી હોય), ૫. અપરિસ્ત્રાવી (કર્મબંધન તૂટી ગયાં હોય) લગભગ સૌનો અર્થ સરખો છે માટે શુક્ર, પુરંદ૨ શબ્દોની જેમ કેવળ શબ્દનયથી કરેલો ભેદ જાણવો. આત્માનો ધર્મ કયો? ઉત્તરાધ્યયન સૂત્રમાં ‘વત્યુ સહાવો ધમ્મો’ એટલે કે વસ્તુના 2010_03 ૩૧ Page #59 -------------------------------------------------------------------------- ________________ ૩૦ પ્રશ્ર ઉત્તર સ્વભાવને જ ધર્મ કહ્યો છે. તો આત્માનો ધર્મ શો? જવાબમાં જણાવવાનું કે જેની સેવા કરતાં એટલે કે જે ક્રિયાઓ કરતાં આત્માની સ્વાભાવિકતામાં વક્રતા, લુચ્ચાઈ, માયામૃષાવાદ આદિ દુર્ગુણો (દુસ્યાજ્ય દૂષણો) નો પ્રવેશ થવા ન પામે તે જ આત્માનો ધર્મ હોઈ શકે. અને તે સમતા, શમ, તિતિક્ષા આદિ જ આત્માના ધર્મને અનુકૂળ તત્વો છે. સમતાની આરાધનામાં આત્મા બિલકુલ સ્વસ્થ રહે છે અને ઊર્ધ્વ ગતિનો માલિક બને છે. આ કારણથી સમ એ આત્માનો ધર્મ છે. તેનો આય” એટલે લાભ કરાવે અથવા પ્રયત્ન વિશેષ વડે આત્મા સમતાપ્રધાન બને તે “સમાય અને સ્વાર્ષિક ઈકશું પ્રત્યય લગાડવાથી “સામાયિક' કહેવાય છે. ખરી આલોચના કોણ કરી શકે? ભગવાને જવાબ આપ્યો કે હે ગૌતમ! નીચેના દશ પ્રકારના ભાગ્યશાળી જ સમ્યક પ્રકારે આલોચના, પ્રાયશ્ચિત કરવા માટે સમર્થ બને છે. કેમ કે આલોચના અભ્યતરતા હોવાથી જે પુણ્યશાળી ગુરૂકુળવાસી હોય, સ્વાધ્યાય પ્રેમી હોય, પાપ ભીરુતાવાળો હોય તેઓ જ સાચા અર્થમાં આલોચના કરે છે. ઉત્તમ જાતિ, કુલ સમ્પન્ન, વિનય સમ્પન્ન, જ્ઞાન સમ્પન્ન, દર્શન સમ્પન્ન, ચારિત્ર સમ્પન્ન, ક્ષમાધર્મ સમ્પન્ન, દાન્ત, અમાયાવી, અપશ્ચાદનુતાપી (ગુરૂએ આપેલા, પ્રાયશ્ચિતમાં લેશ માત્ર પશ્ચાતાપન કરનારો) ઉપરોક્ત દશગુણવાળો ભાગ્યાશાળી આત્મા ખરી આલોચના કરી શકે છે. આલોચના આપનાર ગુરૂ કેવા હોવા જોઈએ? સૂત્રકાર સુધર્માસ્વામીજી પોતે જ આલોચના આપનાર ગુરૂના ૩૧ પ્રશ્ર ઉત્તર ૩૨) ૨૨. 2010_03 Page #60 -------------------------------------------------------------------------- ________________ ૩૨ પ્રશ્ન ઉત્તર ૩૩ પ્રશ્ન ઉત્તર ગુણ જણાવતાં કહે છે કે ગુરૂ આચારવાન, આધારવાન, વ્યવહા૨વંત, અપગ્રીડક (આલોચક લજ્જાથી દોષ પ્રગટ ના કરે તો મધુર વચનથી સમજાવે) પ્રકુર્વક (શિષ્યનું ચારિત્ર શુદ્ધ ક૨ના૨), અપરિસાદ્રી (એકબીજાના અપરાધ ગુપ્ત રાખનાર) નિર્યાપક (શિષ્યની શક્તિ પ્રમાણે જ પ્રાયશ્ચિત આપવું), અપાયદર્શી (શિષ્યના હિતને અનુલક્ષીને સંયમના દૂષણો બતાવે). ધર્મધ્યાનના માલિક કોણ કોણ ? સાત, આઠ, નવ, દેશ, અગ્યાર અને બારમે ગુણ સ્થાનકે રહેનારા મુનિ વિશેષો જ ધર્મધ્યાનનો અધિકારી બનવા પામે છે. આર્તધ્યાન અને રૌદ્રધ્યાનની મર્યાદા છઠ્ઠા ગુણ સ્થાનકે સમાપ્ત થાય છે. માટે સાતમે અપ્રમત્ત ગુણ સ્થાનકે ધર્મધ્યાનની પ્રાપ્તિ સુલભ બને છે તથા જ્યાં મોહ અને કષાય સંપૂર્ણ ઉપશાંત થાય તે અગ્યારમે સંપૂર્ણ ક્ષય થાય. તે બારમે ગુણ સ્થાનકે પણ ધર્મધ્યાનની વિદ્યમાનતા છે. કેમ કે અગ્યારમે અને બારમે ગુણ ઠાણે રહેનારા પુણ્ય પવિત્ર સાધકો યદ્યપિ કેવળજ્ઞાનની મર્યાદામાં આવી ચૂક્યા છે તો પણ હજુ છદ્મસ્થ છે. ક્રિયાવાદી એટલે શું? ક્રિયા માત્ર કર્તા વિના બનતી નથી અને તે કર્તા આત્મા સિવાય બીજો કોઈ નથી. બેશક ક્રિયાની નિષ્પત્તિમાં કર્મ, કરણ, હેતુ, સંપ્રદાન, અપાદાન અને અધિકરણરૂપ કોઈને કોઈ નિમિત્ત બનતા હોવા છતાં ક્રિયાનો કારક તો આત્મા પોતે જ હોય છે માટે આત્માના અસ્તિત્વને માનનારા 2010_03 33 Page #61 -------------------------------------------------------------------------- ________________ ૩૪ પ્રશ્ન ઉત્તર ક્રિયાવાદીઓ છે. ક્રિયાવાદીઓ ક્રિયાને પ્રાધાન્ય આપનારા, જીવાદિનવ તત્ત્વનો સ્વીકાર કરનારા હોય છે. છદ્મસ્થ એટલે શું? આમાં ‘છદ્મ’ અને ‘સ્થ’ બે શબ્દો છે. આવશ્યક સૂત્રમાં છદ્મનો અર્થ કર્મ દર્શાવ્યો છે. જેની સંખ્યા આઠની છે.‘છદ્મ’ આવરણમ્ - ભગવતી સૂત્રના સાતમાં સૂત્રમાં ‘છદ્મ’ નો અર્થ આવરણ કરાયો છે. આવરણ એટલે બીજાને ઢાંકી દેવું, પ્રસ્તુતમાં આત્માની અનંત જ્ઞાનશક્તિ, દર્શન શક્તિ, વીર્ય શક્તિ અને અવ્યાબાધ સુખ શક્તિનું જેનાથી આવરણ થાય તે શક્તિઓ જેનાથી દબાઈ જાય, હણાઈ જાય, કમજોર થાય તે આવરણ છે. આવો છદ્મભાવ જેની પાસે હોય તે છદ્મસ્થ કહેવાય છે. ૩. પણ્ડાવાગરણ અને વિવાગસુય નામ અને વિભાગ - પ્રશ્નો (પછ્હ) અને તેનું સ્પષ્ટીકરણ (વાગરણ) રજૂ કરનારો ગ્રંથ તે ‘પછ્હાવાગરણ’ એમ આ અંગના નામનો શબ્દાર્થ છે. એમાં બે દા૨ (દ્વાર) રૂપ બે વિભાગ છે : (૧) આસવ - દાર (આશ્રવ-દ્વા૨) અને (૨) સંવર-દાર (સંવર-દ્વાર). આ બંનેમાં પાંચ પાંચ અલ્ઝયણ છે. નંદીમાંના આ નામના ગ્રંથમાં ૧૦૮ પ્રશ્નો, ૧૦૮ અપ્રશ્નો, ૧૦૮ પ્રશ્નાપ્રશ્નો, વિદ્યાતિશયો, તેમજ નાગકુમાર અને અન્ય ભવનપતિઓની સાથે મુનીઓની વાતચીત હોવાનો ઉલ્લેખ છે. આથી એમ કહી શકાય કે વિદ્યાઓ, મંત્રો અને અતિશયોને લગતો વિભાગ આજે લુપ્ત બન્યો છે. આ ઉપલબ્ધ અંગ એક સુયખૂંધરૂપ છે, એમાં એકસરા દસ અલ્ઝયણો છે ને દસ દિવસમાં એનો ઉદ્દેશ કરાય છે એમ અન્તમાં ઉલ્લેખ છે. 2010_03 ૩૪ Page #62 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન વ્યાકરણ વિષય – આસવ-દા૨માં હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મ ને પરિગ્રહ વિષે વિસ્તારથી ઉહાપોહ કરાયો છે. આ હિંસાદિ પાંચે અક્ષતનાં ત્રીસ ત્રીસ નામો અહીં અપાયાં છે. અન્નમાં ઉપસંહારરૂપે પાંચ પદ્યો છે. સંવરદારમાં અહિંસાના સાઠ નામો અપાયાં છે. આ સાર્વભૌમ મહાવ્રત ઉપરાંત બીજાં ચાર મહાવ્રતો વિષે અહીં વિસ્તૃત હકીકત અપાઈ છે. વિશેષમાં પાંચે મહાવ્રતો પૈકી પ્રત્યેકની પાંચ પાંચ ભાવનાનું પણ નિરૂપણ છે. વિવરણાદિ – આ દસમાં અંગ ઉપ૨ અભયદેવસૂરિએ સંસ્કૃતમાં વિવૃત્તિ રચી છે અને એનું ‘નિવૃત્તિ’ કુળનો દ્રોણસૂરિએ સંશોધન કર્યુ છે. મૂળ સહિત આ વિવૃત્તિ આળ સમિતિ તરફથી ઈ.સ. ૧૯૧૯માં પ્રસિદ્ધ થઈ છે. આ અંગ ઉપર જ્ઞાનવિમલસૂરિએ સંસ્કૃતમાં વિવરણ રચ્યું છે. એનો પ્રથમાદર્શ સુખસાગરે તરણિપુર (સુરત)માં તૈયાર કર્યો હતો. આ વિવરણ મૂળ સહિત બે ખણ્ડમાં ‘મુક્તિવિજ્યજી જૈન ગ્રંથમાલા'માં ગ્રંથાક ૭ અને ૯ તરીકે વિ. સં. ૧૯૯૩ અને વિ. સં. ૧૯૯૫માં અનુક્રમે પ્રસિદ્ધ થયું છે. આસવ-દાર પૂરતો વિભાગ ગુજરાતી અનુવાદ સહિત નગીનદાસ નેમચંદ શાહ તરફથી વિ. સં. ૧૯૯૮માં પ્રસિદ્ધ થયો છે. એના અંતમાં એમાં જ્ઞાનવિમલસૂરિષ્કૃત વિવરણનો લાભ લેવાયાનો ઉલ્લેખ છે. આ આગમ શાસ્ત્રમાં એક શ્રુત સ્કંધ છે. એનાં ૧૦ અધ્યયન છે. પહેલા પાંચ અધ્યયનોમાં ક્રમશ : હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મ, પરિગ્રહ આ પાંચ આશ્રયોનું વર્ણન છે. બીજા પાંચ અધ્યયનોમાં અહિંસાદિ સંવરોનું ધર્મનું વર્ણન છે. પહેલા અધ્યયનમાં હિંસાનું સ્વરૂપ, હિંસાના ૩૦ નામ, હિંસા કરવાનાં કારણો, હિંસાનું ફળ અને હિંસા કરનારા જીવોનું સ્વરૂપ આ મુદ્દાઓ દ્વારા વિશદ વર્ણન કર્યું છે. એવુ જ પછીના અધ્યયનોમાં અસત્ય, 2010_03 ૩૫ Page #63 -------------------------------------------------------------------------- ________________ ચોરી, અબ્રહ્મ, પરિગ્રહ નામના પાપોનું વિશદ વર્ણન છે. બીજા પાંચ અધ્યયનોમાં અહિંસાદિ પાંચ સંવરોનું ધર્મોનું પણ એ જ શૈલીમાં જ્ઞાનવિજ્ઞાનનું ભરપૂર વર્ણન છે. મોક્ષાર્થી જીવે પાંચ આશ્રયોનો ત્યાગ કરવો અને પાંચ સવરોનું સેવન કરવું એ આ અંગ શાસ્ત્રનો સાર છે. પ્રશ્ન વ્યાકરણ ગ્રંથ દ્વારા જ્ઞાની ભગવંતો સંસારનું મૂળ કારણ, મૂળ નિદાન જણાવે છે અને તે આશ્રવ છે. અને આ સંસારનો અંત આણનાર સંવર છે. આમ આશ્રવ અને સંવરના વિશિષ્ટ કોટીના જ્ઞાનયુક્ત આ ગ્રંથની ઉપયોગિતા શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. દ્રવ્ય હિંસા અને ભાવહિંસાનું સ્વરૂપ - દ્રવ્યદયા અને ભાવદયાનું સ્વરૂપ : પ્રમત્ત યો, વ્યવરપur હિંસા (તત્વાર્થ સૂત્ર) શ્રદ્ધા સંપન્નશ્રી જંબૂસ્વામીએ પૂછયું, “હે ગુરુદેવ! કૃપા કરીને ફરમાવો કે ભગવંતે આશ્રવ અને સંવર તત્ત્વની શી રીતે કરી છે?' જવાબમાં સુધર્માસ્વામીજીએ તેની સ્પષ્ટતા કરી છે. આ કારણે જ જંબુસ્વામીથી પૂછાયેલા પ્રશ્નોનું વ્યાકરણ એટલે સ્પષ્ટીકરણ આ દશમાં અંગમાં થયેલું હોવાથી દશમા અંગનું નામ “પ્રશ્ન વ્યાકરણ” યથાર્થ છે. શાબ્દિક અને આર્થિક રૂપે વ્યાકરણ બે પ્રકારનાં છે. જે શબ્દોની સિદ્ધિ કરે જેમ કે ઇકોમર્ણાય, ઇય સ્વરે, ઇવર્ણા દેરસ્વ સ્વરે યવરલ, ઈત્યાદિ વ્યાકરણો તો છદ્મસ્થો પણ બનાવી શકે છે પણ તેનાથી માનવતા, દયા, દાન, બ્રહ્મચર્ય નીતિમત્તા વગેરે આત્મિક ધર્મોની પ્રાપ્તિ પણ થઈ શકે તેમ નથી અને તે વિના ધુરંધર વિદ્વાનું પણ અબુદ્ધ છે. આર્થિક વ્યાકરણની વ્યાખ્યા આ પ્રમાણે છે : વ્યા ક્રિયતે પ્રશ્નોત્તર મુત્તરવયાડમિધીયતે નિર્ણાયકત્વેન યત્તતથા વ્યાકરણ ૩૬) 2010_03 - Page #64 -------------------------------------------------------------------------- ________________ યથા-વસ્થિત અર્થપ્રજ્ઞાપને વ્યાકરણમ્। પૂછાયેલા પ્રશ્નોન નિર્ણયાત્મકરૂપે ઉત્તર જેમાં હોય તે વ્યાકરણ કહેવાય છે. વ્યાક્રિયતે જીવાદિતત્ત્વ યસ્મિન્ તદ્ વ્યાકરણમ્ । જેમાં જીવ શું? અજીવ શું ? આશ્રવ અને સંવર શું ? બંધ અને નિર્જરા શું ? અને મોક્ષ શું ? આ તત્વોનું વિશદ સ્પષ્ટીકરણ હોય તે વ્યાકરણ જ માનવ માત્રનું કલ્યાણ કરવામાં સમર્થ છે. પ્રશ્ન વ્યાકરણ ગ્રંથમાં પાંચ વિષયો હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મ અને પરિગ્રહ વિશે વિવિધ પ્રકારના માહિતીપ્રધાન અને જૈન સિદ્ધાંતોનું પ્રતિપાદન કરતા પ્રશ્નો છે. આ પ્રશ્નોના ઉત્તર પણ વિસ્તારવાળા છે અહી કેટલાક પ્રશ્નો નમૂનારૂપે નોંધવામાં આવ્યા છે તે ઉ૫૨થી જૈન દર્શનના મૂળભૂત સિદ્ધાંતોનો પરિચય થાય તેમ છે. ૩૫ પ્રશ્ન ઉત્તર દ્રવ્યહિંસા અને ભાવહિંસા એટલે શું? મન, વચન, કાયાથી, ક્રોધ, માન, માયા અને લોભપૂર્વક જે ક્રિયાઓ કરાય તેનાથી સામેવાળા જીવના હાથ, પગ, નાક, આંખ, કાન અથવા તેવા પ્રકારના જૂઠાવચન, કલંક, ગાળ, ચોરી, મૈથુન આદિને કારણે સામાવાળાને ઘાસલેટ, પેટ્રોલ છાંટીને કે વિષ પ્રયોગથી કે કાંકરીયા તળાવમાં કે જુહુના દરિયામાં પડીને મરવાનું થાય છે તે દ્રવ્યહિંસા કહેવાય છે. અને તેવા પ્રકારની ચોરી તેની મિલકત (થાપણ) પરત ન કરવી અથવા વેચાતાં કે ધીરાણમાં મૂકેલા આભૂષણો, માલમાં ભેળસેળ કરીને સામાવાળાને દુ:ખી, દરિદ્રી, ભૂખે મરતાં કે તેના બાલ-બચ્ચાંઓને ભૂખે મરતાં કરવા તે ભાવહિંસા છે. તેના ચાર ભેદો છે. ૧ - ૫૨દ્રવ્યહિંસા, ૨ - ૫૨ભાવહિંસા, ૩ - સ્વદ્રવ્યહિંસા, ૪ - સ્વભાવહિંસા. 2010_03 390 Page #65 -------------------------------------------------------------------------- ________________ પહેલામાં પોતાનાથી અતિરિક્ત જીવોની હિંસા થાય છે. બીજામાં તેના સુખ-શાંતિ અને સમાધિ સમાપ્ત થાય છે. ત્રીજા ભેદમાં ક્રોધ, કષાયથી પોતાના શરીરને હાનિ થાય છે અને ચોથામાં પોતાની અવળચંડાઈ ગેરવર્તણુંક, પાપી અને સ્વાર્થી ભાવનાને કારણે આપણાં દુ:ખ, દરિદ્રતા, અસમાધિ, શોક, સંતાપ તથા આર્તધ્યાનમાં આપણે જ કારણ બનીએ છીએ. આ ચાર પ્રકારના જીવહિંસા વિષય વાસનાની તીવ્ર ભાવનાવાળા ક્રોધ કષાયમાં ધમધમતા તથા ઈન્દ્રિયોના ગુલામોનો સમાવેશ થાય છે. પ્રાણઘાતકના બાવીશ સ્વભાવો કયા કયા? જિનેશ્વર ભગવંતે હિંસાના સ્વભાવમાં બાવીશ નિમિત્ત ગણાવ્યો છે. તેનાથી હિંસા ભાવનાના પરિણામ થાય છે. પાપ સ્વભાવે, પ્રાણીની હિંસા-વધ કરવાનો સ્વભાવ. ચંડ - ચાર કષાયના તીવ્ર ઉદયથી હિંસા કરવી. રૌદ્ર - રૌદ્ર પરિણામ - હિંસાની ભાવનાથી - મનના પરિણામ રૌદ્ર સ્વરૂપ બને છે. સહસા - હિંસાના કાર્યોમાં વગર વિચારે સાહસ કરનાર. શ્રુદ્ર - અધમ - તેના કારણો અધમ આચરણ કરવા પ્રેરાય ૩૬ પ્રશ્ન ઉત્તર ન જ = ^ છે અનાર્ય - પાપ કર્મોની રોકવાની શક્તિ નથી તેવો માનવ. નિધૃણ-મનુષ્ય જીવમાં બુદ્ધિ અને વિવેક હોવા છતાં અનાર્ય અને ખાનદાની રાખ્યા વગર ગમે તેમ બોલે કાર્ય કરે. નૃશંસ - દયા વિનાનો. મહાભય – અવસર આવ્યે બીજાઓને મારવાની આદતવાળા હિંસક માનવને પણ સામાવાળા તરફથી ભયની પ્રાપ્તિ થાય છે. ) ૩ ૩૮) 2010_03 Page #66 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભય - પ્રત્યેક પ્રાણીઓથી ભયની પ્રાપ્તિના ભણકારા વાગ્યા કરે. નાગનો શત્રુ-મોર-નોળીયાનો ભય રહે છે. અતિભય - લોભાંધ, મોહાંધ, કામાંધ અને સ્વાર્થોધ બનીને બીજાને ભય આપે છે તેનાથી પોતાને ભય સતાવે છે. ભાવનક - હિંસક વ્યવહાર - સાપથી ભય પામનાર સાપનાભયથી અન્યને પણ ભય પમાડે છે તેનાથી પણ પ્રાણનોઘાત થાય છે. ત્રાસ - બંધ બારણે બેઠેલા હોવા છતાં માણસને આકસ્મિક ભયથી ધ્રુજાવે છે. ઉગજ-મનમાં સ્વાભાવિક ઉદ્વેગ રહે અને કિંકર્તવ્યમૂઢ બની રહે છે. અન્યાય પ્રાણઘાતક હોવાથી ન્યાય-નીતિ ન હોય તેમ વર્તન કરે. હિંસાના કાર્યોમાં મશગુલ બનેલો હોય છે. નિરપક્ષ - હિંસક વૃત્તિને કારણે પારકાના-પોતાના કે પરભવની હિત ભાવના વગરનો માણસ. નિર્ધમ્મ - મન, વચન અને કાયાના હિંસક પરિણામોથી સમ્યક-જ્ઞાન-દર્શન-ચારિત્ર મેળવવાને માટે અસમર્થ. નિષ્કિપાસ - જીવન વ્યવહાર અને વેર-વિરોધને કારણે અન્યની સાથે મૈત્રીભાવના કરી શકે નહીં. નિષ્કરૂણ - દયા એ ધર્મની માતા છે તે હિંસક માનવામાં હોતી નથી. નિહ્ય(નરક) - આવા હિંસકો નરકગામી બને છે. દેવ દુર્લભ મનુષ્યભવ મેળવી અહિંસા-સંયમ અને તપધર્મનું પાલન ન કરતાં દુરાચાર સેવન કરીને નરક તરફ પ્રસ્થાન કરે છે. મોહમહાભય પ્રકર્ષક - મોહ એટલે આત્મા બુદ્ધિ અને મનની (૩૯) 2010_03 Page #67 -------------------------------------------------------------------------- ________________ ૨૨ મૂઢાવસ્થા. મહાભય એટલે ચારે તરફથી ભયાક્રાંત. આ બંનેમાં પ્રવૃત્તિ કરનાર અને બંનેમાં વધારો કરનાર માનવ મોહમહાભય પ્રકર્ષક કહેવાય છે. મરણવૈમનસ્ય - મૃત્યુ થવાનું છે તેના વિચારોથી આભાસી દર્શન, ધન સંપત્તિ મકાન વગેરેનું શું? આ વિચારોવાળી માણસની માનસિક સ્થિતિ. આ ગ્રંથમાં પાંચ આશ્રવોનું વિશદ વિવેચન પ્રશ્નોત્તર રૂપે કરવામાં આવ્યું છે. વિશેષ જિજ્ઞાસાવાળા વર્ગને માટે મૂળ પુસ્તક અને તેનું વિવેચન વાંચવા ભલામણ છે. અહીં આપેલા પ્રશ્નોત્તર ઉદાહરણરૂપે છે તેમ છતાં તેમાંથી જૈન ધર્મના મૂળભૂત સિદ્ધાંતો વિશે શાસ્ત્રોક્ત વિગતો જાણી શકાય છે તે દ્રષ્ટિએ આ ગ્રંથના વિચારો ભવ્યાત્માઓને વિરતિધર્મમાં જોડાવા માટે તથા પાપની પ્રવૃત્તિમાંથી અટકવા માટે સાચું દિશા સૂચન કરે છે તે વાત નિર્વિવાદ છે. અસત્ય ભાષા બોલનારા કોણ? અને શા કારણે? જૂઠ બોલનારા કોણ કોણ? અને કેવા સ્વભાવના, કયા માણસો, કેવા પ્રકારના વ્યાપાર-વ્યવસાય કરનારાઓ જૂઠ બોલે છે, અને કયા પ્રયોજનને લઈ જૂઠ બોલે છે, તથા અજ્ઞાનમાં અંધ બનીને ધર્મ-લોક તથા તત્ત્વના વિષયોમાં કેવા કેવા તર્કો દ્વારા જૂઠ બોલે છે. મનુષ્યાવતાર પામીને પણ પુણ્યકર્મોને જાણી સમજી અને આચરી શક્યા નથી, તેમના ભાગ્યમાં ખાવા, પીવા, ઉઠવા, બેસવા અને બોલવા-ચાલવા આદિની પ્રત્યેક ક્રિયાઓમાં અજ્ઞાન, મિથ્યાત્વ, મોહ માયા હોવાથી અને અજ્ઞાન એ જ ૩૭ પ્રશ્ન ઉત્તર (૪૦) 2010_03 Page #68 -------------------------------------------------------------------------- ________________ મોટામાં મોટું પાપ હોવાથી, તેવા પાપી આત્માઓ કે પાપરસિક આત્માઓ, વાતે વાતે મૃષાવાદનો આશ્રય લે છે. જ્યારે અજ્ઞાનને પાપ સમજી તથા તેમના દ્વારો બંધ કરી દેવાના આશયથી જેઓ મહાવ્રતધારી, ધીરજવંત, ભિક્ષામાત્રથી નિર્વાહ કરનારા વૈકારિક, વૈભાવિક અને પોદ્ગલિક ભાવોનો સમગ્ગજ્ઞાનપૂર્વક ત્યાગ કરી, સમભાવમાં સ્થિત થયેલા તથા પરજીવોને હિંસા-અહિંસા, જૂઠ-સત્ય, ચૌર્યકર્મ અને તેનો ત્યાગ, મૈથુન-બ્રાહ્ય, પરિગ્રહસંતોષના હાનિલાભ બતાવીને ધર્મનો ઉપદેશ કરનારા મુનિરાજો તથા સર્વથા પાપનો ત્યાગ નહીં કરી શકનારા, પરંતુ પાપ, પાપ જ છે, તેમ સમજી તેના ત્યાગની ભાવનાવાળા અને નિરર્થક પાપોને છોડી, દેશવિરતિ ધર્મને સ્વીકારનારા એવા મુનિરાજોને કે શ્રાવકોને અસત્ય બોલવાની આવશ્યકતા રહેતી નથી, માટે તેઓ અસત્યવાદી નથી, તેનાથી અતિરિક્ત જેઓ જૂઠ બોલનારા છે તેમની નામાવલી આગમાનુસાર નીચે પ્રમાણે છે. અસત્ય બોલવાના પ્રકારો : મન અને ઈદ્રિયોના ગુલામો અસંમત હોવાથી, અસત્ય બોલે પાપમાર્ગોથી નિવૃત્ત થયેલા ન હોય તેવા અવિરત માનવોને વાતે વાતે અને મશ્કરીમાં પણ અસત્ય બોલવાનું ફાવી ગયું છે. સીમાતીત માયા, પ્રપંચ અને કપટના સેવનથી જેમના મન અને આત્મા વક્ર, કડવા તથા તૃષ્ણાતુર થઈ ચંચલ બનેલા છે, તેમને અસત્ય ભાષણ અને જીવન પચી ગયું હોવાથી, 2010_03 Page #69 -------------------------------------------------------------------------- ________________ » તેઓ અવસર આવ્યે લાખોના દાન કરશે, કસાઈખાનાથી ૨-૩ પશુઓને છોડાવી શકશે, પરંતુ નરકગતિને અપાવનાર અસત્યનો ત્યાગ કરી શકતા નથી. ક્રોધ, લોભ, ભયગ્રસ્ત અને મજાક-મશ્કરીની આદતવાળાઓ પણ ક્યારે અસત્ય બોલશે, તેની ખબર તેમને પણ પડતી નથી. કોર્ટ કચેરીમાં જઈને બીજાઓને માટે ખોટી સાક્ષી આપનારા, અથવા પોતાના કેસમાં પણ બીજાઓ પાસે ખોટી સાક્ષી અપાવનારાઓ જૂઠ બોલનારા હોય છે. બીજાઓના પાપોની, ભૂલોની ખબર રાખનારા અથવા બીજાઓ પાસે રખાવનારા તથા વાતે વાતે યુદ્ધ દંતકલેશ, લડાઈ ઝઘડા કરનારાઓ જૂઠ બોલવામાં હોશિયાર હોય ૪ - 8 s રાજાઓનું, રાજ્યનું, ખજાનાનું કે રાજ્ય ટેક્ષ વસુલ કરી તે રકમ પોતાની પાસે રાખનારા ખંડ રક્ષકો જૂઠ બોલે છે. જુગારમાં હારી ગયેલા જુગારીઓ પણ કહે છે કે – “હજી મારી પાસે ઘણું ધન છે, તેથી આવતીકાલે આપણે ફરીથી રમવાનું રાખીશું.” માટે તેમને પણ જૂઠ બોલવાનું કોઠે પડ્યું છે. બીજાઓના આભૂષણો, તાંબા-પીત્તળના વાસણો આદિને રાખી, વ્યાજે નાણાં ધીરનાર પણ અસત્ય બોલ્યા વિના રહેતો નથી. જૂઠી માયામાં મસ્તાન બનીને, બીજાઓની ખોટી વાતો કરનારા તથા રાડ પાડીને બોલનારાઓ પણ અસત્યવાદી છે. સ્વર્ગના સુખોનું, નરકના દુ:ખોનું વર્ણન કરીને, ધર્મના નામે ધોખાબાજી કરી, બીજાઓ પાસેથી દ્રવ્ય પડાવનારા ૧૦. ૧૧. 2010_03 Page #70 -------------------------------------------------------------------------- ________________ ૧૨. ૧૩. ૧૪. ધંધાદારી કુક્ષિંગિઓ પણ અસત્ય ભાષણ કરનારા છે. માયાચારપૂર્વક જેમ કે – મને સુવર્ણ બનાવતાં આવડે છે, તમારા દસ દસ રૂપિયાની નોટોને હું સો સોની બનાવી શકું છું. આવી રીતે માયાજાળમાં બીજાઓને ફસાવીને ધન લુંટનારા અસત્યસેવી છે. ખોટા માપ, ખોટા તોલા અને ત્રાજવા, લેવાની પાંચશેરી જુદી અને દેવાની જુદી. આવી રીતના ધંધા કરનારા યદ્યપિ બહારથી જૂઠા દેખાતા નથી. તો પણ મનના મેલા અને લોભી હોવાના કારણે પ્રપંચ દ્વારા ધન કમાનારાઓને જૂઠ બોલ્યા વિના ચાલતું નથી. કરિયાણાના, કપડાંના, સોના ચાંદીના કે બીજા પ્રકારના વ્યાપાર કરનારા, ભેળસેળ કરનારા, સારો નમુનો બતાવીને નકલી માલા દેનારા અથવા નકલી માલ બનાવનારા ઉદ્યોગપતિઓ અસત્ય સેવી છે. તે ઉપરાંત વણક૨, સોની, કારીગર, ઠગ, ગુપ્તચર, ખુશામતીયા, કોટવાળ, સેવક, ચાડીયા, વિચાર્યા વિના બોલનારા, પોતાને તુચ્છ માનનારા કે ઉંચા માનનારા, ઋદ્ધિ આદિથી ગર્વિષ્ઠ બનેલા, અસત્યનો ઉપદેશ કરનારા, આપબડાઈ કરનારા, ઈંદ્રિયોને વશમાં નહીંરાખનારા, પ્રતિજ્ઞાભ્રષ્ટ એટલે કે સમયની મર્યાદા નહીં રાખનારા, યહાતદ્દા બોલનારા ઈત્યાદિ માનવો જૂઠ બોલનારા હોય છે. આમાંથી કેટલાક આદત પડેલી હોવાથી, વ્યાપારના કારણે, પાપકર્મોના ભારે હોવાથી, પેટ ભરવાના કારણે, કેટલાક પેટ ભરાયા પછી લોભવશ બનીને, વિષયવાસનાથી, મોહથી, યુવાનીના મદથી જૂઠ બોલનારા હોય છે. કેટલાક વ્યવહારમાં સત્યવાદી દેખાય છે, પણ 2010_03 ૪૩ Page #71 -------------------------------------------------------------------------- ________________ અંતરના મેલા હેયાના, મેલા મનના હોવાથી તેમની ભાષા છળ-પ્રપંચવાળી હોય છે, સામેવાળો ના સમજે તેવી માયા મૃષાવાદવાળી, પોલીટિક્સવાળી હોય છે. જ્યારે કેટલાક ધર્મગ્રંથોના દાખલા-દલીલોમાં લોકોને ફસાવનારી ભાષા બોલનારા હોય છે. કેટલા ધર્મના નામે, ટીલાટપકાના નોમ, વેષમર્યાદાના નામે, ક્રિયા કાંડોના નામે પણ જૂઠ બોલનારા હોય છે. ચોરી કરનારાઓ કેવા હોય છે? ૩૮ પ્રશ્ર ઉત્તર (૧) સ્થિર હૃદયા - ચોરી કરવા માટે તેમનું હૃદય સ્થિર અર્થાત્ નિશ્ચલ હોય છે. ચોરી કરવી અમારી ખાનદાનીનો ધર્મ છે, તેમ સમજીને પોતાના ચૌર્યકર્મમાં અડગ હોવાથી, ગમે તેવી પરિસ્થિતિમાં પણ તેઓ ચોરી કરવાનું ચૂકતાં નથી. પૂર્વભવના નીચ ગોત્ર અને કર્મ ખાનદાનીના અશુભતમ કર્મોનો ભારો માથા પર લઈને અવતરનારાઓ, મરવા-મારવા તૈયાર રહેશે પણ ચોરી કર્યા વિના રહેવાના નથી. સામેવાળાની કોઈપણ વસ્તુ તેમની નજરમાં આવે તેને હાથ ચાલાકીથી પણ ચોર્યા વિના તેમને ચેન પડતું નથી. છિન્નલજ્જા – ચોરી કરવાથી તેમનાં હૃદય જ કાળા પત્થર જેવા થઈ ગયેલા હોવાથી તેમને જાતિ-કુળ, માતા-પિતા કે બીજા કોઈની પણ શરમ નડતી નથી. અર્થાત્ સર્વથા બેશરમ બનેલા હોય છે, કેમ કે નીચ કુળમાં જન્મેલાઓમાં પ્રાય: કરી લજ્જા હોવાનો સંભવ ઓછો હોય છે. બન્ટિગ્રહગોગ્રહાશ - જીંદગીભર જેઓએ પારકાના પૂજાપાઠ-લગ્ન-હોમ આદિ કાર્યોવડે કંઈક માયા ભેગી કરી હોય (ર) (૩) ૪૪) 2010_03 Page #72 -------------------------------------------------------------------------- ________________ તેમને પણ અથવા અવસર આવ્યું તેમની ગાયો-વાછરડાંઓભેંસો-ઊંટો આદિને પણ હરણ કરી જાય છે. ચોરી કરવાવાળાઓને ક્યારેય ખ્યાલ નથી આવતો કે આ બિચારો, બ્રાહ્મણ, બીજાઓના સ્તુતિ-પાઠો કરી પૈસો મેળવે છે, તો તેમને લુંટવાથી મને ક્યો ફાયદો? પરંતુ ચોરી કરવાના સ્વભાવવાળાઓને આવો પવિત્ર વિચાર આવતો ન હોવાથી પારકાને લુંટવાનો સ્વભાવ જ તેમનો ધર્મ છે. દારૂણમતિ - તેમની બુદ્ધિ અત્યંત દારૂણ, કઠોર, પાપમય, ક્રૂર હોવાથી જીવન જીવવા માટે બીજા સરળ માર્ગો હોવા છતાં પણ તેઓ પોતાના સ્વભાવથી લાચાર હોવાના કારણે સામેવાળાનું કાસળ કાઢીને પણ તેમના ઘરે ચોરી કરવી, આગ લગાડવી, તેમના બાળબચ્ચાંઓને મારકૂટીને યમના અતિથિ બનાવવામાં તેમને આનંદ આવે છે. નિષ્કપ - ઘોરાતિઘોર કૃત્યો કરતાં, તેમના મનમાંથી કૃપાદયા-માનવતા લગભગ સમાપ્ત થઈ ગયા છે. આ કારણે તેમને વિચાર કરવાનો પણ અવસર રહેતો નથી કે પૂર્વભવના આચરેલા પાપકર્મોથી આ ભવમાં સર્વથા નિન્દનીય તથા હિંસક કાર્યો કરવા પડે, તેવી જાતિ-કુળમાં હું જન્મ્યો છું અને આ ભવમાં પણ ચોરી કરવાનું ચાલુ રાખીશ તો આવનારા ભવોમાં મારું શું થશે? આવી રીતના વિચારશૂન્ય બનેલા તેઓ થોડી કે ઘણી, સચિત્ત કે અચિત્ત, શહેરમાં કે ગામમાં, ગરીબ કે શ્રીમંત હાથમાં આવે તેમને લુંટ્યા વિના રહેતા નથી. સ્વજનઘાતક – આ સંસારમાં ભલા માણસોની જેમ બુરા માણસોના પણ મંડળો રચાઈ ગયા હોય છે. ભલા માણસો (૫). ૪૫ ) 2010_03 Page #73 -------------------------------------------------------------------------- ________________ (૭) એટલે પરહિતના કાર્યો કરવાવાળાઓનાં મંડળમાં એકેય ખરાબ તત્વ હોતું નથી, જ્યારે બુરા એટલે પરહિતનાશક માનવોના મંડળમાં એકેય સારૂં તત્વ હોતું નથી. રચાતા પ્રત્યેક મંડળની વ્યવસ્થા માટે ઘડાયેલા કાયદાઓ પ્રત્યે તેમના મેમ્બરોને માયા પણ હોય છે, જેથી પોતાના કાયદાઓથી વિપરીત ચાલનારા સ્વજનોને પણ મારી નાખતાં ચોરને દયા આવતી નથી. સમજવું સરળ બનશે કે, પાપી માણસ જ પોતાના પાપ પ્રત્યે શંકાશીલ હોવાથી સામેવાળાને શત્રુ માનવાની ઉતાવળ કરતાં વાર લાગતી નથી, તેના કારણે વચ્ચે આવનારા સ્વજનોને પણ યમનું ઘર દેખાડી દે છે. ગૃહસન્ધિ – અર્થાત્ પારકાના ઘરોની ભીંત, વાડ, ફાટક આદિને તેવી રીતે તોડી મારે છે, જેથી ગમે ત્યારે પણ તેના ઘરમાં, ખેતરમાં કે વાડીમાં પ્રવેશ કરી સામેવાળાની ચોરી કરી શકે. અથવા વિશ્વાસુએ તેને ત્યાં ધન, ધાન્ય કે આભૂષણો મૂક્યા હોય, તેમાં તેવી રીતે ગોટાળો કરશે જેથી તેની બધીય માલમત્તા ચોરના ગજવામાં આવી શકે. ભેળસેળ, વ્યાજ કે વ્યાપારના ગોટાળાઓ કરીને સામેવાળાનો વિશ્વાસઘાત કરવામાં પણ તેઓ હોંશિયાર હોય છે. ધર્મસંજ્ઞા કે સમ્યગૂજ્ઞાનની સંજ્ઞા મુદ્દલ તેમનામાં ન હોવાના કારણે ચોરી કરવી પાપ છે આ શબ્દો પણ સાંભળવા માટે તેઓ તૈયાર નથી. સારાંશ કે ચોર્યકર્મને તેઓ છોડી શકતા નથી. માટે જ આખી જીંદગીમાં ચોરી કરવાના સાધનો, સહાયકો વગેરેને મેળવતાં રહે છે. કોણ શ્રીમંત છે? માલમત્તા ક્યાં મૂકે છે? તિજોરીની ચાવીઓ ક્યાં રાખે છે? તેમની ઊંઘ કેવી છે? મધ્યરાત ક્યારે થશે? આવા વિચારોમાં ૪૬) 2010_03 Page #74 -------------------------------------------------------------------------- ________________ મસ્ત બનીને બપોરે ઊંઘતા હોય છે અને રાતે જાગતા રહે છે. ચોરી કર્યા પછી પકડાઈ જવાના ભયે તેઓ સ્મશાનભૂમિમાં, તૂટ્યા ઘરોમાં, અવાવરા પડેલા મકાનોમાં સંતાઈને દિવસો પૂર્ણ કરે છે. સ્મશાનનું વર્ણન કરતાં સૂત્રકાર સુધર્માસ્વામીજી ફરમાવે છે કે – જેમાં મોટા જાડા લાકડાંઓ પર મડદાને મૂકી બાળવામાં આવે તે ચિતાઓ બળતીસળગતી દેખાય છે, મડદાંઓના લોહી, વાળ, હાડકાઓ આદિ વિખરાયેલા પડ્યા છે, સારી રીતે નહી બળેલા મડદાને બહાર ખેંચી કાઢનારા કૂતરાઓ જ્યાં ભમતાં જ હોય છે ત્યાં મડદાંના લોહીમાંસ ખાઈને જેમના મોઢા ખરડાયેલા છે તેવી ડાકણોથી ભયંકર, ઘુવડોથી ભયાનક, વેતાલો તથા પિશાચો જ્યાં ખડખડ હસી રહ્યાં છે, તેવા સ્મશાનો જ્યાં મરેલા, અડધા બળેલા, મડદાંઓની દુર્ગધ આવતી હોય તેવા સ્થાનોમાં ચોરો છુપાઈને રહે છે. વાઘ-વરૂ જેવા જનાવરો હોય તેવા વનવગડાઓમાં ચોરો સંતાઈને જીવન પૂર્ણ કરે છે. ખાવા-પીવાના ફાંફાં, કુટુંબીઓનો વિયોગ, લુખા-સુકા રોટલાઓનું ભોજન, અડધા ભૂખ્યા, છેવટે મડદાનાં માસનું કે કંદમૂળાદિનું ભોજન કરી બહુ જ મુશ્કેલીથી જીવન જીવનારા હોય છે. ઘરનાં પુત્ર પરિવાર સાથે ધરાઈને ભોજન કરી શકતા નથી. તેથી તેમનું જીવન અશાંત-પાપમય અને અસ્તવ્યસ્ત જ રહેવા પામે છે. યશ-કીર્તિ વિનાના, તેમનું નામ સાંભળતાં જ બીજાઓને કંપારી છૂટે તેવા આજે કયા ગામમાં કોને ત્યાં ધાડ પાડવી તેવા મનસુબાવાળા ઘણાંઓને માટે ખતરનાક શરાબપાનમાં મશગુલ બનેલા ચોરો હંમેશને માટે ભેજાફાટ જ હોય છે. સતી, સંતો તથા સાધુજનોને (૪૭) 2010_03 Page #75 -------------------------------------------------------------------------- ________________ ૩૯ પ્રશ્ન ઉત્તર હસનારા તેઓ મરીને નરકના મહેમાન બનવા પામે છે. સંસારી જીવો મૈથુનાસક્ત શા માટે થાય છે ? જવાબમાં જણાવવાનું કે અનાજના અમુક દાણાઓમાં અંકુરોત્પત્તિનું મૂળકારણ તેમાં રહેલા બીજ તત્વને આભારી છે તેવી રીતે અનંતસંસારમાં પરિભ્રમણ કરતાં જીવાત્માના પ્રત્યેક પ્રદેશ પર આઠે કર્મોની અનંત વર્ગણા વળગેલી છે. તેમાં શરાબપાનના નશાને ચરિતાર્થ કરનાર મોહકર્મના અન્નદ્ભૂત વેદકર્મ પણ પોતાની સત્તા મજબુત જમાવીને રહેલું છે, જેના કારણે પુરૂષને સ્ત્રી તરફ, સ્ત્રીને પુરૂષ ત૨ફ અને નપુંસકને બંને તરફની માયાના પ્રભાવે એક જીવ બીજા જીવને માટે આકર્ષણ કરનાર બનવા પામે છે. વેદકર્મ પણ અતિ નિકાચિત, અલ્પ નિકાચિત અને અનિકાચિતરૂપે ત્રણ પ્રકારે છે. ગત ભવોમાં મોહમાયામાં પૂર્ણ મસ્ત બનીને આવનારા ભવોને માટે અતિ નિકાચિતરૂપે બાંધેલ વેદકર્મ તે જીવાત્માનો જેમ જેમ બાલ્યકાળ સમાપ્ત થતો જાય છે, તેમ તેમ ભડકતો જાય છે. અને ભોગના સાધન તરીકે મળેલ પુરૂષને પુરૂષ શ૨ી૨, સ્ત્રીને સ્ત્રી શરીર પણ મદમાતું-ભોગક્ષમ અને આકર્ષક બનતાં વેદકર્મને ચારે તરફથી પ્રજ્વલિત કરે છે અને ભોગવિલાસોમાં જ તેનું જીવન સમાપ્ત થાય છે. અલ્પ નિકાચિત મોહકર્મી આત્મા, ગૃહસ્થાશ્રમમાં રહે છતે પણ તેના ભોગ વિલાસોમાં ખાનદાનીની મર્યાદા, સારી સંતતિ પ્રાપ્ત કરવાની તમન્નાનો પ્રવેશ થશે. સાથો સાથ દાન-શિયળ-તપ અને સાત્ત્વિક ભાવનામાં પણ તેને મસ્તી રહેશે. જ્યારે અનિકાચિત મોહકર્મી આત્મા એટલે પૂર્વભવમાં 2010_03 ૪૮ Page #76 -------------------------------------------------------------------------- ________________ સત્કર્મોની સેવનાથી નિયાણા વિના બાંધેલ મનુષ્યાવતારને મેળવેલા દાનવો, કદાચ સંસારમાં પ્રવેશ કરશે તો પણ બ્રહ્મચર્ય ધર્મ પ્રત્યે રાગવાળા હોવાથી મૈથુનને પાપ સમજશે અને જેમ બને તેમ કાળા કર્મોને કરાવનારી બધીય રાત્રિઓને અથવા બે-ચાર રાત્રિઓની ખુલી રાખી બીજા રાત્રિઓને સંયમવ્રતની મર્યાદામાં પૂર્ણ કરશે. તેમ કરતાં કદાચ કોઈક સમયે મનમાં તોફાન જાગે તો પણ સસ્વાધ્યાય અને સંત સમાગમપૂર્વક આયંબીલ, ઉપવાસ દ્વારા પોતાના મનને સ્વાધીન કરશે. અથવા ગૃહસ્થાશ્રમ ભાગ્યમાં ન હોય તો નાની ઉંમરથી જ વૈરાગ્ય રાજાની છાવણીમાં પ્રવેશ કરી, પોતાના મન-વચન અને કાયાનો અવરોધ કરી ઉર્ધ્વગતિ તરફ પ્રયાણ કરશે. સારાંશ કે, બીજા અને ત્રીજા નંબરના ભાગ્યશાળીઓ તો લાખો માણસોમાં બે કે ચાર જ મળશે, જ્યારે પહેલા નંબરના અતિનિકાચિત વેદકર્મના ઉદયવાળાઓને ખાતાં, પીતાં, ઊઠતાં, બેસતાં પણ વેદકર્મને જોરદાર ભડકાવવા માટે રંગમહેલ, પલંગ, મચ્છરદાની, પોષાક, ખાનપાન, સુગંધી દ્રવ્યો તથા કેરોસીન છાંટેલા અગ્નિના ભડકા જેવા નૃત્યગાન, ચિત્રો, નાટકો, નવલકથાઓ ઉપરાંત શરાબપાન, ભાંગ, અફીણની ગોળીઓ (નાઈટ પીલ્સ) તે ઉપર દૂધ, કેસર-માવા, મલાઈ, માખણ, મીષ્ટાન્નના ભોજનને ક્યારેય પણ છોડી શકે તેમ નથી. કદાચ કમભાગીને સ્ત્રીની પ્રાપ્તિ સુલભ ન રહે તો પણ પ્રબળ વેગવાળો અતિનિકાચિત વેદકર્મી, જંગલવાસી, સંન્યાસી કે દ્રવ્યજ્ઞાની બનશે, તો પણ તેની સાધના સફળ બનતી નથી. કદાચ સાધન મળે તો પણ તેમને તે ભોગ-વિલાસોમાંથી શાંતિ મળતી નથી, તૃપ્તી થતી (૪૯) 2010_03 Page #77 -------------------------------------------------------------------------- ________________ નથી. તેથી જ્યારે જુઓ ત્યારે કામવાસનાના ભૂખ્યા જ હોય છે, પરિણામે વાંદરાની જેમ કૂદકો મારીને બીજાનો સહવાસ કરે તો પણ ભૂખ્યા વરૂની જેમ તેની વિલાસી માયા તેમને રાત-દિવસ ઉજાગરા કરાવતી જ હોય છે. આવા માણસો સદેવ વ્યાકુલ હોય છે, મોહાસક્ત હોય છે. વિલાસ સિવાય તેમને બીજે ક્યાંય બેસવું, બોલવું કે ઊઠવું પણ ગમતું નથી. ઉશ્કેરાયેલું મન હજારો મણ આઈસ્ક્રીમ ઝાપટી ગયા હોય કે એરકન્ડીશનમાં બેઠા હોય તો પણ ગરમ જ હોય છે. તેમનું મન એકમાં સ્થિર નથી, બીજીમાં ઠરતું નથી, ત્રીજી બહારથી ગમે છે પણ અંદરથી નહિ, ચોથી મદ્રાસમાં, પાંચમી કલકત્તામાં, છઠ્ઠી પૂનામાં, સાતમી વળી ક્યાંય બગાસાં જ ખાતી હોય છે. આવી રીતે તેમનું જીવન ભૂંડ કરતાં પણ ગયું-વીતેલું હોય છે. ૪૦ પ્રશ્ર દેવો ક્યાં રહેતા હશે? ઉત્તર જે જમીન પર આપણે ઉભા છીએ તે સાત નરક ભૂમિઓમાંથી પ્રથમ ભૂમિ છે, જે પહેલી નરક કહેવાય છે. તે ૧,૦૮,૦૦૦ એક લાખ એંશી હજારની જાડાઈવાળી છે. તેમાંથી ઉપર નીચે એક એક હજાર યોજન છોડીને શેષના ખરભાગ, પકભાગ અને જળબહુલ ભાગના ત્રણ વિભાગો છે. તેમાંથી ખરભાગમાં અસુરકુમારોને છોડી શેષ ભવનપતિઓના મકાનો આવે છે. તેમાં રહેનારા દેવો શોખીન હોવાથી કુમાર શબ્દથી અંકિત હોય છે. અને પંકભાગના સ્થાનોમાં અસુરકુમારો રહે છે, ઉપરના હજાર યોજન જે છોડી દેવાયા હતા તેમાં ઉપર નીચે ૧૦૦-૧૦૦ યોજન છોડી શેષ ૮૦૦ યોજનમાં વ્યંતર દેવો રહે છે અને ઉપરના ત્યજેલા ૧૦૦ પ૦ 2010_03 Page #78 -------------------------------------------------------------------------- ________________ ૪૧ પ્રશ્ન ઉત્તર યોજનમાંથી ઉપર નીચેના ૧૦-૧૦ યોજન છોડી શેષ ૮૦ યોજનમાં વાણવ્યંતર દેવો રહે છે. તથા જંગલો, તુટેલ મકાનોમાં, મોટા મોટા ઝાડ ઉપર પણ તે દેવો રહે છે. મેરૂપર્વતની સમતલ ભૂમિથી ૭૯૦ યોજનથી ૯૦૦ યોજન સુધીમાં જ્યોતિષ દેવો રહે છે. તે આ પ્રમાણે ઃ ૭૯૦ પર તારાના વિમાનો, ત્યાંથી ૧૦ યોજનમાં સૂર્યના વિમાનો, ત્યાંથી ૮૦ યોજનમાં ચંદ્રના વિમાનો, ચાર યોજન નક્ષત્ર અને સોળ યોજનમાં ગ્રહોના વિમાનો છે. ભવનપતિ અને વ્યંતરો પ્રાયઃ કરી અધોલોકમાં, જ્યોતિષ દેવો તિરછાલોકમાં અને વૈમાનિક દેવો ઉર્ધ્વ લોકમાં છે. ભૌતિકવાદની સીમા સમાપ્ત થયેલી હોવાથી મોહકર્મથી ગ્રસ્ત હોવાના કારણે તે દેવો ભોગ વિલાસી છે. આવી રીતે શ્રીમંતોને પણ જાણવા. પરિગ્રહની માયાનું મૂળ કારણ શું છે ? સંપૂર્ણ મનુષ્યલોકમાં મહાવ્રતધારી મુનિરાજો પરિગ્રહસંજ્ઞા અને લોભસંજ્ઞાથી હજારો માઈલ દૂર છે, અને સમ્યગજ્ઞાન દ્વારા સ્વીકારેલા દેશવિરતિ - અણુવ્રતધારી શ્રાવક, નિરર્થક પાપબંધન થાય તેવા પરિગ્રહનો ત્યાગી હોવાથી કેવળ અનિવાર્ય-રૂપે અલ્પ પરિગ્રહનો જ ધારક છે. આ બંનેને છોડી જેઓ વ્રત વિનાના છે, તે બધાય પરિગ્રહ નામના મહાગ્રહથી પૂર્ણરૂપે ગ્રસ્ત છે. તેઓ નથી તો પરિગ્રહની માયા છોડી શકતા કે નથી તેની મર્યાદા કરી શકતા. કેમ કે ‘તં = પુળ પાિહ મમાયંતિ નોમવસ્થા' એટલે કે, સમસ્ત પ્રાણીઓ લોભ નામના રાક્ષસથી ઘેરાયેલા હોઈને સવારથી શયનાવસ્થા સુધી ‘મારૂં-મારૂં’ કરતાં રહે છે. આના કારણે માનવ પ્રત્યેક પદાર્થને ઈચ્છે છે, ગ્રહણ કરે છે, એકના ડબલ 2010_03 ૫૧ Page #79 -------------------------------------------------------------------------- ________________ ૪૨ પ્રશ્ન ઉત્તર કરે છે, સુરક્ષિત રાખે છે, તેમાં પ્રેરણા આપે છે. જેથી માનવની બુદ્ધિ મુંઝાઈ જાય છે. તેની સાથે જ્યારે જ્ઞાનાવરણીય કે મતિજ્ઞાનાવરણીય કર્મનું મિશ્રણ થાય છે ત્યારે પરિગ્રહ વિના ફેશનેબલ, હાટ, બંગલા અને વ્યાપાર દ્વારા લાખો કરોડોને કમાવ્યા વિના શી રીતે ચાલે ? અને શરાબપાન જેવું મોહકર્મ સાથીદાર બને છે ત્યારે એક પણ ધર્મવાક્યને સાંભળ્યા કે શ્રદ્ધામાં ઉતાર્યા વિના ‘પરિગ્રહ’ને જ ધર્મ માનતાં કહે છે કે, ‘‘વ્યાપારમાં સાચા ખોટા, વ્યાજના ગોટાળા કે તોલમાપમાં ન્યાય જોવા બેસીએ તો શ્રીમંત બનવાનો સમય ક્યારેય પણ આવે જ નહિ. વ્યાખ્યાનની પાટ પરથી આચાર્ય ભગવંતોને કહેવાનો ધર્મ છે અને આપણને સાંભળવાનો, બાકી તો ભાઈ, મહારાજોની વાતો માનીએ તો વગ૨ પાણીએ હજામત થઈ જાય તેમ છે.'' આવાં કારણોને લઈ પરિગ્રહધારીના જીવનમાં હિંસા, જૂઠ, ચોરી અને મૈથુન પાપોનું તથા હદ બહાર થયેલા કષાયોનું પ્રાબલ્ય આદિ પાપો એક પછી એક આવતાં જ રહે છે. ઘણીવા૨ તે પાપોના ભાવો, જ્યારે અત્યુગ્ર બને છે ત્યારે તેને પૈસા કમાવવાની ધૂન સિવાય બીજા એકેય કાર્યમાં રસ હોતો નથી. પાપનો બાપ લોભ શા માટે કહેવાયો? પાપના ઉત્પાદનમાં, વર્ધનમાં, લોભ મૌલિક કારણ હોવાથી પાપનો બાપ લોભ કહેવાય છે. સંસારના ઈતિહાસમાંથી, આપણા તથા પાડોશીઓના જીવન વ્યવહારમાંથી થયેલો અનુભવ જ સાક્ષી આપી રહ્યો છે કે નાની ઉંમરનો સત્ય પ્રતિજ્ઞ, ધર્મનો સંસ્કારી, માતા પિતાનો પૂજક, ભક્તામરનો ગાયક, અતિચાર સૂત્રનો પાઠક, આવતીકાલે પ્રતિજ્ઞા ભ્રષ્ટ, 2010_03 ૫૨ Page #80 -------------------------------------------------------------------------- ________________ (૧) (૨) (૩) ધર્મનો નાશક, માતાપિતાનો મારક શી રીતે બનતો હશે? અને બનવાનું કારણ શું? રાજ્યના લોભના કારણે કોણિકે પોતાના બાપને કારાગૃહમાં નાંખ્યો હતો. આ વાતને તમે જાણો છો? વિષય લોભમાં આંધળી, ૧૪ સ્વપ્ન સૂચિત પુત્રની માતા બનેલી ચૂલિણીએ પોતાના ચક્રવર્તી બ્રહ્મદત્ત પુત્રને લાખના ઘરમાં ધકેલી દીધાની વાત તમે સાંભળી નથી? પોતાની ધર્મપત્નીને દેવતાઈ હાર પહેરાવીને સર્વાગ સુંદર બનાવવામાં વિષયાધ કોણિકે પોતાના નાના (માતાના પિતા) ચેડા મહારાજા સાથે યુદ્ધ રમીને ૧ કરોડ એંશી લાખ માનવોની હત્યાનું પાપ પોતાના માથે લીધેલી વાતને તમે ક્યારેય ગુરૂ મહારાજ પાસેથી સાંભળી છે. રાજ્ય વિસ્તારના ઈચ્છુક, ચક્રવર્તી પદનો લોભી ભરત રાજાએ પોતાના પ્રાણ પ્યારા બાહુબલી ભાઈને મારવા માટે ચક્રનો ઉપયોગ કરવામાં લોભ સિવાય બીજું કારણ શું? ઈત્યાદિ અગણિત દાખલાઓને જોયા પછી નોમ પરિજે નિવહિ પરિશ્રી જિનેશ્વર પરમાત્માઓએ તે સૌમાં લોભ પરિગ્રહને મૂળ કારણરૂપે કહ્યો છે. નટરાજ તરીકે પ્રસિદ્ધિ પામેલા લોભના રૂપાંતરો નીચે પ્રકારે જાણવા પુત્રનો લોભ, ધનનો લોભ, સત્તાનો લોભ, પરસ્ત્રીનો લોભ, વિષયવાસનાનો લોભ, શરીરને શણગારવાનો લોભ, પોઝીશનનો લોભ, આદિરૂપે નટરાજના ધંધા જુદા જુદા છે. (૪) પ૩) 2010_03 Page #81 -------------------------------------------------------------------------- ________________ ૪. પણવણા (પ્રજ્ઞાપના) સૂત્ર જે પ્રકર્ષ વડે યથાવસ્થિત રૂપે પદાર્થ જણાવે તે પણ વણા' એમ આનો જે વ્યુત્પત્તિ-અર્થ છે તે આ ઉવંગને અનુરૂપ છે. જેમ બધાં અંગોમાં વિયાહ૦ સૌથી મોટું અંગ છે તેમ બધા ઉજંગોમાં આ સૌથી મોટું (૭૭૮૭ શ્લોકપ્રમાણક) છે. આ ઉવંગના પ્રારંભમાં અપાયેલા ચોથા પદ્યમાં આના કર્તા આર્ય શ્યામ છે એ હકીકત છે. ત્રીજા પદ્યમાં એમને વાચક વંશમાં (એટલે કે સુધર્મસ્વામીથી) ત્રેવીસમા અને પૂર્વશ્રુત વડે સમૃદ્ધ બુદ્ધિવાળા કહ્યા છે. પાંચમાં પદ્યમાં આ ઉવંગને “અઝયણ' કહી એને વિચિત્ર અર્થાધિકારથીયુક્ત હોવાથી) ચિત્ર, શ્રતરત્ન અને દિઢ઼િવાયના સારરૂપ કહ્યું છે. ત્રીજાં અને ચોથું પદ્ય પ્રક્ષિપ્ત છે, કેમ કે એમાં આર્ય શ્યામને નમસ્કાર કરાયો છે. આથી એ ન ગણતાં ૪-૭ પદ્યમાં આ ઉવંગના છત્રીસ વિષયોનો નિર્દેશ છે. આને લગતા સંસ્કૃત નામો નીચે મુજબ છે : (૧) પ્રજ્ઞાપના, (૨) સ્થાન, (૩) બહુવક્તવ્ય (અલ્પબદુત્વ), (૪) સ્થિતિ, (૫) વિશેષ (પર્યાય), (૬) વ્યુત્કાન્તિ (ઉપપાતાવર્તના), (૭) ઉચ્છવાસ, (૮) સંજ્ઞા, (૯) યોનિ, (૧૦) ચરમ, (૧૧) ભાષા, (૧૨) શરીર, (૧૩) પરિણામ, (૧૪) કષાય, (૧૫) ઈન્દ્રિય, (૧૬) પ્રયોગ, (૧૭) લેશ્યા, (૧૮) કાયસ્થિતિ, (૧૯) સમ્યકત્વ, (૨૦) અન્તક્રિયા, (૨૧) અવગાહના (સંસ્થાન), (૨૨) ક્રિયા, (૨૩) કર્મ, (૨૪) બધેક (કર્મ), (૨૫) વેદક (કર્મ), (૨૬) વેદબન્ધક, (૨૭) વેદવેદક, (૨૮) આહાર, (૨૯) ઉપયોગ, (૩૦) પશ્યત્તા, (૩૧) સંજ્ઞા (પરિણામ), (૩૨) સંયમ, (૩૩) અવધિ (જ્ઞાનપરિણામ), (૩૪) પ્રવિચારણા, (૩૫) વેદના અને (૩૬) સમુધાત. આ દરેક વિષય ઉપર નાનકડો નિબંધ જાણે ન હોય તેમ એ અહીં ચર્ચાયો છે. એથી તો આ ઉવંગને આપણે જેને દર્શનનો સંક્ષિપ્ત વિશ્વકોશ (encyclopaedia) કહી શકીએ. પ્રત્યેક વિષયને અને એને લગતા વિભાગને પણ “પય” (પદ) કહ્યું છે. કેટલીક વાર પયના ઉદ્દેસઅ' રૂપ ( ૫૪ 2010_03 Page #82 -------------------------------------------------------------------------- ________________ વિભાગ છે. કેમ કે ૧૫, ૧૭, ૨૩ અને ૨૮એ અંકવાળાં પયના બબ્બે ઉદ્દેસા છે, જ્યારે અઢારમાં પયના છ ઉદ્દેસા છે. પહેલા પયમાં આર્ય અને મલેચ્છ વિષે વિચાર કરાયો છે અને આ રીતે આ ભૂગોળ અને નૃવંશવિદ્યાનાં અભ્યાસનું સાધન પૂરું પાડે છે. ૪૩ પ્રશ્ર હે ભગવન્! ગો-બળદ, મૃગો, પશુઓ અને પક્ષીઓ એ ભાષા પ્રજ્ઞાપની છે? આ ભાષા મૃષા અસત્ય નથી? હે ગૌતમ! અવશ્ય તેમ જ છે. હે ભગવન! જે સ્ત્રીવાક્-પુવાકનપુંસકવા એ ભાષા પ્રજ્ઞાપની છે? આ ભાષા અસત્ય નથી? હે ગૌતમ! તેમ જ છે. હે ભગવન! જે સ્ત્રી આજ્ઞાપની, પુરુષઆજ્ઞાપની અને નપુંસક આજ્ઞાપની ભાષા તે પ્રજ્ઞાપની છે? આ ભાષા અસત્ય નથી? હા ગૌતમ! તેમ જ છે. તે ભગવન! જે સ્ત્રી પ્રજ્ઞાપની, પુરૂષપ્રજ્ઞાપની અને નપુંસકપ્રજ્ઞાપની ભાષા તે પ્રજ્ઞાપની છે? આ ભાષા અસત્ય નથી? હા ગૌતમ! તેમ જ છે. હે ભગવન્! જે જાતિમાં સ્ત્રીવા, જાતિમાં પુરૂષવા અને જાતિમાં નપુંસકવાક્ એ ભાષા પ્રજ્ઞાપની છે? આ ભાષા અસત્ય નથી? હા ગૌતમ! તેમ જ છે. હે ભગવન! જે જાતિરૂપે સ્ત્રીઆજ્ઞાપની, જાતિરૂપે પુરૂષઆજ્ઞાપની અને જાતિરૂપે નપુંસકઆજ્ઞાપની, એ ભાષા પ્રજ્ઞાપની છે? આ ભાષા અસત્ય નથી? હે ગૌતમ! તેમ જ છે. હે ભગવન્! જાતિરૂપે સ્ત્રી પ્રજ્ઞાપની, જાતિરૂપે પુરૂષપ્રજ્ઞાપની અને જાતિરૂપે નપુંસકપ્રજ્ઞાપની એ ભાષા પ્રજ્ઞાપની છે? આ ભાષા અસત્ય નથી? હે ગૌતમ! તેમ જ ૪૪ પ્રશ્ર હે ભગવન! મંદકુમાર કે મંદકુમારીકા બોલતી એમ જાણે કે હું આ બોલું છું? હે ગૌતમ! સંજ્ઞી વિશિષ્ટ મનવાળા સિવાય પપ) 2010_03 Page #83 -------------------------------------------------------------------------- ________________ અન્યત્ર એ અર્થ સમર્થ યથાર્થ નથી. હે ભગવન! મંદકુમાર કે મંદકુમારીકા આહાર કરતા જાણે કે, “હું આહાર કરું છું? હે ગૌતમ! સંજ્ઞી સિવાય બીજે એ અર્થ સમર્થ નથી. હે ભગવન્! મંદકુમાર કે મંદકુમારીકા જાણે કે “આ મારા માતાપિતા છે? હે ગૌતમ! સંજ્ઞી સિવાય બીજે એ અર્થ સમર્થ નથી. હે ભગવન! મંદકુમાર કે મંદકુમારીકા એમ જાણે કે, “આ મારા સ્વામિનું ગૃહ છે ? હે ગૌતમ! સંજ્ઞા સિવાય એ અર્થ સમર્થ નથી. હે ભગવન! મંદકુમાર કે મંદકુમારીકા એ જાણે કે, “આ મારા સ્વામિનો પુત્ર છે”? હે ગૌતમ! સંજ્ઞી સિવાય બીજે એ અર્થ સમર્થ યથાર્થ નથી. હે ભગવન્! ઊંટ, બળદ, ગધેડો, ઘોડો, બકરો અને ઘેટો બોલતો એમ જાણે કે, “હું બોલું છું? હે ગૌતમ! સંજ્ઞા સિવાય બીજે એ અર્થ સમર્થ નથી. ૪૫ પ્રશ્ર ઉત્તર હે ભગવન! કેટલા પ્રકારના વચન કહ્યાં છે? હે ગૌતમ! સોળ પ્રકારના. (૧) એકવચન, (૨) દ્રિવચન, (૩) બહુવચન, (૪) સ્ત્રીવચન, (૫) પુરૂષવચન, (૬) નપુંસકવચન, (૭) અધ્યાત્મવચન, (૮) ઉપનીતવચન, (૯) અપની તવચન, (૧૦) ઉપનીતાપનીતવચન, (૧૧) અવનીતોપનીતવચન, (૧૨) અતીત વચન, (૧૩) પ્રત્યુત્પન્નવચન, (૧૪) અનાગતવચન, (૧૫) પ્રત્યક્ષવચન અને (૧૬) પરોક્ષ વચન. એ પ્રમાણે એ ૧૬ વચનને બોલે તે પ્રજ્ઞાપની ભાષા છે? એ ભાષા મૃષા નથી? હે ગૌતમ! અવશ્ય એ પ્રમાણે એ સોળ વચન બોલે તે પ્રજ્ઞાપની ભાષા છે, એ ભાષા અસત્ય નથી. (૫૬) 2010_03 Page #84 -------------------------------------------------------------------------- ________________ ૪૬ પ્રશ્ર હે ભગવન્! કેટલા ભાષાના પ્રકારો રહ્યાં છે? ઉત્તર હે ગૌતમ! ભાષાના ચાર પ્રકારો કહ્યાં છે, તે આ પ્રમાણે (૧) સત્યભાષા, (૨) મૃષાભાષા, (૩) સત્યમૃષાભાષા, (૪) અસત્યમૃષાભાષા. હે ભગવન! એ પ્રમાણે એ ચાર ભાષાના પ્રકારો બોલનાર આરાધક છે કે વિરાધક છે? હે ગૌતમ! અવશ્ય એ પ્રમાણે એ સોળ વચન બોલે તે પ્રજ્ઞાપની ભાષા છે, એ ભાષા અસત્ય નથી. ૪૭ પ્રશ્ર હે ભગવન્! એ સત્યભાષી, યાવત્ અભાષી જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ તુલ્ય કે વિશેષાધિક છે? ઉત્તર સોથી થોડા જીવો સત્યભાષી છે, તેથી સત્યમૃષાભાષી અસંખ્યાતગુણા છે, તેથી મૃષાભાષી અસંખ્યાત ગુણા છે, તેથી અસત્યમૃષાભાષી અસંખ્યાતગુણા છે અને તેથી અભાષી અનન્તગુણા છે. ૪૮ પ્રશ્ન હે ભગવન્! કેટલાં શરીરો કહ્યાં છે? ઉત્તર હે ગોતમ! પાંચ શરીરો કહ્યાં છે. દારિક, વૈક્રિય, આહારક, તેજસ અને કાર્મણ. હે ભગવન! નરયિકોને કેટલાં શરીરો કહ્યાં છે? હે ગૌતમ! ત્રણ - વૈક્રિય, તેજસ અને કાર્પણ. એમ અસુરકુમારોને યાવત્ સ્તનતકુમારોને જાણવું. હે ભગવન! પૃથિવીકાયિકોને કેટલાં શરીરો છે? હે ગૌતમ! ત્રણ. દારિક, તેજસ અને કાર્મણ. એ પ્રમાણે વાયુકાય સિવાય યાવત્ ચઉરિન્દ્રિયો સુધી જાણવું. હે ભગવન્! વાયુકાયિકોને કેટલાં શરીરો હોય છે? હે ગૌતમ! ચાર - દારિક, વૈક્રિય, તેજસ અને કાર્મણ. એ પ્રમાણે પંચેન્દ્રિય તિર્યંચોને પણ જાણવું. હે ભગવન્! મનુષ્યોને કેટલાં શરીર (૫૭) 2010_03 Page #85 -------------------------------------------------------------------------- ________________ ૪૯ પ્રશ્ર ઉત્તર હોય છે? પાંચ - દારિક, વૈક્રિય, આહારક, તેજસ અને કાર્મણ. વ્યંતર, જ્યોતિષિક અને વૈમાનિકોને નારકોની પેઠે જાણવું. હે ભગવન! ગતિપરિણામ કેટલા પ્રકારનો કહ્યો છે.? હે ગૌતમ! બે પ્રકારનો – સ્પેશગતિપરિણામ અને અસ્પૃશગતિ પરિણામ અથવા દીર્ઘગતિપરિણામ અને સ્વગતિપરિણામ. હે ભગવન! સંસ્થાનપરિણામના કેટલા પ્રકાર છે? હે ગૌતમ! પાંચ પ્રકાર - પરિમંડલસંસ્થાનપરિણામ, યાવતુ-આયતસંસ્થાનપરિણામ. હે ભગવન! ભેદપરિણામ કેટલા પ્રકારનો કહ્યો છે? હે ગૌતમ! પાંચ પ્રકારનો – ખંડભેદ પરિણામ અને યાવત્ ઉત્કારિકા ભેદ પરિણામ. હે ભગવન! વર્ણ પરિણામ કેટલા પ્રકારે છે? હે ગૌતમ! પાંચ પ્રકારે - કૃષ્ણવર્ણપરિણામ, થાવત્ શુક્લવર્ણપરિણામ. હે ભગવન! ગંધપરિણામ કેટલા પ્રકારે છે? હે ગૌતમ! બે પ્રકારે છે. સુરભિગધપરિણામ અને દુરભિગધપરિણામ. હે ભગવન! રસપરિણામ કેટલા પ્રકારે છે? હે ગૌતમ! પાંચ પ્રકારે તિક્તરસપરિણામ, યાવત્ મધુરસપરિણામ. હે ભગવન! સ્પર્શ પરિણામ કેટલા પ્રકારનો છે? હે ગોતમ! આઠ પ્રકારનો કર્કશસ્પર્શપરિણામ, યાવત્ રુક્ષસ્પર્શ પરિણામ. હે ભગવન્! અગુરુલઘુપરિણામ કેટલા પ્રકારનો છે? હે ગૌતમ! એક પ્રકારનો છે. હે ભગવન! શબ્દપરિણામ કેટલા પ્રકારનો છે? હે ગૌતમ! બે પ્રકારનો. સુરભિશબ્દપરિણામ અને દુરભિશબ્દપરિણામ એમ અજીવપરિણામ કહ્યો. (૫૮) 2010_03 Page #86 -------------------------------------------------------------------------- ________________ ૫૦ પ્રશ્ર ઉત્તર ૫૧ પ્રશ્ન ઉત્તર હે ભગવન! કેટલા કષાયો કહ્યાં છે? હે ગૌતમ! ચાર. ક્રોધકષાય, માનકષાય, માયાકષાય, લોભકષાય. નરયિકોને કેટલા કષાયો કહ્યાં છે? હે ગૌતમ! ચાર. ક્રોધકષાય, યાવત્ લોભકષાય. એ પ્રમાણે વૈમાનિક સુધી જાણવું. હે ભગવન! ક્રોધ કેટલાં સ્થાનોને વિષે રહેલો છે? હે ગૌતમ! ચાર સ્થાનોને વિશે. આત્મપ્રતિષ્ઠિત, પપ્રતિષ્ઠિત, તદુભય પ્રતિષ્ઠિત અને અપ્રતિષ્ઠિત. એ પ્રમાણે નૈરયિકોને યાવતુ વૈમાનિકોને દંડક કહેવો. એમ માન, માયા અને લોભને આશ્રયી દંડક કહેવો. કેટલાં સ્થાનોએ ક્રોધની ઉત્પત્તિ થાય છે? ચાર સ્થાનોએ. ક્ષેત્રને આશ્રયી, વસ્તુને આશ્રયી, શરીરને આશ્રયી અને ઉપધિને આશ્રયી. એ પ્રમાણે નરયિકોથી માંડી વૈમાનિક સુધી જાણવું. એમ માન, માયા અને લોભને આશ્રયી દંડક કહેવો. હે ભગવન! ક્રોધ કેટલા પ્રકારનો કહ્યો છે.? હે ગૌતમ! ચાર પ્રકારનો ક્રોધ કહ્યો છે. તે આ પ્રમાણે ૧અનંતાનુબંધી ક્રોધ, ૨.-અપ્રત્યાખ્યાનક્રોધ, ૩.પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, ૪-સંજવલન ક્રોધ. એ પ્રમાણે નરયિકોને યાવતુ-વૈમાનિકોને કહેવું. એમ માન, માયા અને લોભ સંબંધે જાણવું. એ ચાર દંડકો કહ્યા. હે ભગવન! કેટલા પ્રકારનો ક્રોધ કહ્યો છે.? હે ગૌતમ! ચાર પ્રકારનો કહ્યો છે. તે આ પ્રમાણે - આભોગનિર્વર્તિત, અનાભોગનિવર્તિત, ઉપશાન્ત અને અનુપશાન્ત, એ પ્રમાણે નૈરયિકોથી આરંભી વૈમાનિકો સુધી પર પ્રશ્ન ઉત્તર પ૩ પ્રશ્ન ઉત્તર પ૯ 2010_03 Page #87 -------------------------------------------------------------------------- ________________ ૫૪ પ્રશ્ન ઉત્તર જાણવું. એમ માન, માયા અને લોભને આશ્રયી પણ ચારે દંડકો જાણવા. હે ભગવન ! જીવોએ કેટલાં સ્થાને આઠ કર્મની પ્રકૃતિઓનો ચય કર્યો હતો ? હે ગૌતમ! ચાર સ્થાને આઠ કર્મની પ્રકૃતિઓનો ચય કર્યો હતો. ક્રોધ વડે, માન લેશ્યાઓ હોય છે. કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા અને કાપોતલેશ્યા. હે ભગવન ! તિર્યંચોને કેટલી લેશ્યાઓ છે ? હે ગોતમ ! છ લેશ્યાઓ છે. કૃષ્ણલેશ્યા, યાવત્ શુક્લલેશ્યા. હે ભગવન ! એકેન્દ્રિયોને કેટલી લેશ્યાઓ હોય છે ? હે ગૌતમ ! ચા૨ લેશ્યાઓ હોય છે. કૃષ્ણ લેશ્યા, યાવત્ તેજોલેશ્યા. હે ભગવન! પૃથિવીકાયિકોને કેટલી લેશ્યાઓ હોય છે ? હે ગૌતમ! એ પ્રમાણે જાણવું. અપ્લાયિક અને વનસ્પતિકાયિકોને પણ એમ જ સમજવું. તેજસ્કાયિક, વાયુકાયિક, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય અને ચઉરિન્દ્રિયોને નૈરયિકોની જેમ જાણવું. પંચેન્દ્રિય તિર્યંચયોનિકો સંબન્ધે પૃચ્છા. હે ગૌતમ ! તેઓને છ લેશ્યાઓ હોય છે. કૃષ્ણલેશ્યા, યાવત્ શુક્લલેશ્યા. સંમૂર્છિમ તિર્યંચ પંચેન્દ્રિય સંબન્ધે પૃચ્છા. હે ગૌતમ ! નૈરયિકોની પેઠે જાણવું. ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચો સંબન્ધે પૃચ્છા. હે ગૌતમ ! છ લેશ્યાઓ હોય છે. તિર્યંચયોનિક સ્ત્રી સંબન્ધે પૃચ્છા. હે ગૌતમ ! એ જ છ લેશ્યાઓ હોય છે. મનુષ્યો સંબન્ધે પૃચ્છા. હે ગૌતમ ! એ જ છ લેશ્યાઓ હોય છે. સંમૂર્ણિમ મનુષ્યો સંબન્ધે પૃચ્છા, હે ગૌતમ! મનુષ્ય સ્ત્રી સંબન્ધે પૃચ્છા. હે ગૌતમ ! એમ જ જાણવું. દેવો સંબન્ધે પૃચ્છા. હે ગૌતમ! એ જ છ લેશ્યાઓ હોય છે. દેવીઓ સંબન્ધે પૃચ્છા. હે ગૌતમ! ચાર લેશ્યાઓ હોય છે. તે આ 2010_03 ૬૦ Page #88 -------------------------------------------------------------------------- ________________ ૫૫ પ્રશ્ન પ્રમાણે કૃષ્ણ વેશ્યા, યાવત્ તેજોવેશ્યા. ભવનવાસીદેવો સંબધે પૃચ્છા. હે ગતમ! એમ જ જાણવું. ભવનવાસીનીદેવીઓને પણ એમ જ સમજવું. વ્યંતર દેવો સંબધે પૃચ્છા. હે ગૌતમ! એમ જ જાણવું. વ્યંતરદેવી સંબધે પણ એમ જ સમજવું. જ્યોતિષિક સંબધે પૃચ્છા. હે ગૌતમ! તેઓને એક તેજોવેશ્યા હોય છે. એ પ્રમાણે જ્યોતિષિક દેવીઓને પણ સમજવું. વૈમાનિકો સંબધે પૃચ્છા. હે ગૌતમ! ત્રણ લેશ્યાઓ હોય છે. તે આ પ્રમાણે તેજલેશ્યા, પદ્મવેશ્યા અને શુભેચ્છા. વૈમાનિક સ્ત્રી સંબધે પૃચ્છા. હે ગૌતમ! તેઓને એક તેજોલેશ્યા હોય છે. હે ભગવન! વેશ્યાવાળા, કૃષ્ણલેશ્યાવાળા, યાવત્ શુકલતેશ્યાવાળા અને લેક્ષારહિત જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક હોય છે? હે ગૌતમ! સૌથી થોડા જીવો શુક્લલેશ્યાવાળા હોય છે, તેથી પદ્મવેશ્યાવાળા સંખ્યાત ગુણા છે, તેથી તેજોલેશ્યાવાળા સંખ્યાતગુણા છે, તેથી લેસ્થારહિત અનન્તગુણા છે, તેથી કાપોતલેશ્યાવાળા અનંતગુણા છે, તેથી નીલલેશ્યાવાળા વિશેષાધિક છે, તેથી કૃષ્ણલેશ્યાવાળા વિશેષાધિક છે અને તેથી વેશ્યાવાળા વિશેષાધિક છે. હે ભગવન! કૃષ્ણલેશ્યાવાળા, નીલલેશ્યાવાળા અને કાપોતલેશ્યાવાળા એ નૈરયિકોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે.? હે ગૌતમ! સૌથી થોડા નરયિકો કૃષ્ણલેશ્યાવાળા છે, તેથી નીલલેશ્યાવાળા અસંખ્યાતગુણા છે, તેથી કાપોતલેશ્યાવાળા અસંખ્યાતગુણા છે. હે ભગવન! કૃષ્ણલેશ્યાવાળા યાવત્ ૬૧) ઉત્તર પ૬ પ્રશ્ન ઉત્તર 2010_03 Page #89 -------------------------------------------------------------------------- ________________ ૫૭ પ્રશ્ન ઉત્તર શુક્લલેશ્યાવાળા એ તિર્યંચોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ સૌથી થોડા તિર્યંચો શુક્લલેશ્યાવાળા છે - ઈત્યાદિ જેમ સામાન્ય લેશ્યાવાળા જીવો સંબંધે કહ્યું છે તેમ કહેવુ. પરંતુ લેશ્યા રહિતને વર્લ્ડવા. હે ભગવન! કૃષ્ણ લેશ્યાવાળા, નીલલેશ્યાવાળા, કાપોતલેશ્યાવાળા અને તેજોલેશ્યાવાળા એકેન્દ્રિયોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? હે ગૌતમ! સૌથી થોડા એકેન્દ્રિયો તેજોલેશ્યાવાળા છે, તેથી કાપોતલેશ્યાવાળા અનંતગુણા છે, તેથી નીલલેશ્યાવાળા વિશેષાધિક છે. હે ભગવન! કૃષ્ણલેશ્યાવાળો મનુષ્ય શું કૃષ્ણલેશ્યાવાળા ગર્ભને ઉત્પન્ન કરે? હા ગૌતમ ! અવશ્ય ઉત્પન્ન કરે. યાવત્ હે ભગવન ! કૃષ્ણ લેશ્યાવાળો મનુષ્ય નીલ લેશ્યાવાળા ગર્ભને ઉત્પન્ન કરે ? હા ગૌતમ ! અવશ્ય ઉત્પન્ન કરે. યાવત્ શુક્લલેશ્યાવાળા ગર્ભને ઉત્પન્ન કરે. નીલલેશ્યાવાળો મનુષ્ય કૃષ્ણલેશ્યાવાળા ગર્ભને ઉત્પન્ન કરે? હા ગૌતમ! ઉત્પન્ન કરે. એ પ્રમાણે નીલલેશ્યાવાળો મનુષ્ય યાવત્ શુક્લલેશ્યાવાળા ગર્ભને ઉત્પન્ન કરે. એમ કાપોતલેશ્યાવાળાની સાથે છ એ આલાપકો કહેવા. એમ તેજોલેશ્યાવાળા પદ્મલેશ્યાવાળા અને શુક્લલેશ્યાવાળાને પણ કહેવું. એમ છત્રીશ આલાપકો કહેવા. કૃષ્ણલેશ્યાવાળી સ્ત્રી કૃષ્ણલેશ્યાવાળા ગર્ભને ઉત્પન્ન કરે ? હા. ગૌતમ ! ઉત્પન્ન કરે. એ પ્રમાણે આ છત્રીશ આલાપકો કહેવા. હે ભગવન્! કૃષ્ણલેશ્યાવાળો મનુષ્ય કૃષ્ણલેશ્યાવાળી સ્ત્રીમાં 2010_03 ૬૨ Page #90 -------------------------------------------------------------------------- ________________ ૫૮ પ્રશ્ન ૫૯ પ્રશ્ન ઉત્તર કૃષ્ણલેશ્યાવાળા ગર્ભને ઉત્પન્ન કરે? હા ગૌતમ! અવશ્ય ઉત્પન્ન કરે. અકર્મભૂમિ કૃષ્ણલેશ્યાવાળો મનુષ્ય અકર્મભૂમિની કૃષ્ણલેશ્યાવાળી સ્ત્રીમાં અકર્મભૂમિના કૃષ્ણાલેશ્યાવાળા ગર્ભને ઉત્પન્ન કરે! હા ગૌતમ! ઉત્પન્ન કરે, પરંતુ અહીં ચાર લેશ્યાઓના સોળ આલાપકો કહેવા. એ પ્રમાણે અન્તર્રીપીના મનુષ્યોને પણ જાણવું. જીવ, ગતિ, ઈન્દ્રિય, કાય, યોગ, વેદ, કષાય, લેશ્યા,, સમ્યકત્વ, જ્ઞાન, દર્શન, સંયત, ઉપયોગ, આહાર, ભાષક, પરિત, પર્યાપ્ત, સૂક્ષ્મ, સંજ્ઞી, ભવસિદ્ધિક, અસ્તિકાય અને ચરમ એ બાવીશ પદોની કાયસ્થિતિ જાણવા છે. હે ભગવન્! જીવ ‘જીવ’ એ સ્વરૂપે કાલને આશ્રયી ક્યાં સુધી હોય ? હે ગૌતમ ! સર્વ કાળ હોય. હે ભગવન્ ! નૈયિક ‘નૈરયિક’ એ રૂપે કાળને આશ્રયી ક્યાં સુધી હોય ? હે ગૌતમ! જઘન્ય દસ હજા૨ વ૨સ અને ઉત્કૃષ્ટ તેત્રીશ સાગરોપમ સુધી હોય. હે ભગવન! તિર્યંચયોનિક તિર્યંચયોનિક એ રૂપે કાળથી ક્યાં સુધી હોય ? હે ગૌતમ ! જઘન્ય અન્ન મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંત કાળ સુધી હોય. અનંત ઉત્સર્પિણી-અવસર્પિણી પર્યન્તકાળથી હોય અને ક્ષેત્રથી અનંત લોક અનંતલોકના આકાશ પ્રદેશ પ્રમાણે હોય તથા આવલિકાના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ અસંખ્યાતા પુદ્ગલપરાવર્ત પર્યન્ત હોય. હે ભગવન્ ! તિર્યંચયોનિક સ્ત્રી તિર્યંચ સ્ત્રી, એ રૂપે કાળથી ક્યાં સુધી હોય? હે ગૌતમ! જઘન્યથી અન્તમુહૂર્ત અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિ પૃથકત્વ અધિક 2010_03 ૬૩ Page #91 -------------------------------------------------------------------------- ________________ ૬૦ પ્રશ્ર ઉત્તર ૬૧ પ્રશ્ન ઉત્તર ત્રણ પલ્યોપમ સુધી હોય. એ પ્રમાણે મનુષ્ય સંબંધે જાણવું. મનુષ્ય સ્ત્રી સંબંધે પણ એમ જ સમજવું. હે ભગવન્! દેવ દેવ એ રૂપે કાળથી ક્યાં સુધી હોય? હે ગૌતમ! જેમ નરયિક સંબંધે કહ્યું તેમ કહેવું. હે ભગવન્! કેટલી કર્મપ્રકૃતિઓ કહી છે? હે ગૌતમ! આઠ. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુષ, નામ, ગોત્ર અને અંતરાય. હે ભગવન! નરયિકોને કેટલી કર્મપ્રકૃતિઓ કહી છે? હે ગૌતમ! આઠ. એમ વૈમાનિકો સુધી કહેવું. હે ભગવન્! જીવ કેવી રીતે આઠ કર્મપ્રકૃતિઓ બાંધે છે? હે ગૌતમ! જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી દર્શનાવરણીય કર્મનો ઉદય થાય છે, દર્શનાવરણીય કર્મના ઉદયથી દર્શનમોહનીય કર્મનો ઉદય થાય છે, દર્શનમોહનીય કર્મના ઉદયથી મિથ્યાત્વનો ઉદય થાય છે અને મિથ્યાત્વના ઉદયથી હે ગૌતમ! એ પ્રમાણે ખરેખર જીવ આઠ પ્રકૃતિઓ બાંધે છે. હે ભગવન્! નરયિક આઠ કર્મપ્રકૃતિઓ કેમ બાંધે છે? હે ગૌતમ! એમ જ જાણવું. એ પ્રમાણે વૈમાનિકો સુધી કહેવું. હે ભગવન્! જીવો આઠ કર્મપ્રકૃતિઓ કેમ બાંધે? એમ જ બાંધે છે. એ પ્રમાણે યાવત્ વૈમાનિકો સુધી જાણવું. હે ભગવન્! જીવ કેટલા સ્થાનોએ જ્ઞાનાવરણીય કર્મ બાંધે છે? હે ગૌતમ! બે સ્થાને બાંધે. રાગથી અને દ્વેષથી. રાગ બે પ્રકારનો છે - માયા અને લોભ. દ્વેષ બે પ્રકારનો છે - ક્રોધ અને માન જીવવીર્ય વડે યુક્ત એ ચાર સ્થાનકોએ એ પ્રમાણે ૬૨ પ્રશ્ન ઉત્તર - ૬૪) ૬૪ 2010_03 Page #92 -------------------------------------------------------------------------- ________________ ૬૩ પ્રશ્ન ઉત્તર જીવ ખરેખર જ્ઞાનાવરણીય કર્મ બાંધે છે. એમ નરયિક યાવત્ વૈમાનિક સંબંધે જાણવું. હે ભગવન! જીવો જ્ઞાનાવરણીય કર્મ કેટલા સ્થાનકોએ બાંધે ? હે ગૌતમ! બે સ્થાનકોએ બાંધે ઈત્યાદિ એમ જ જાણવું. એ પ્રમાણે નરયિકો યાવત્ વૈમાનિકો જાણવા. એમ દર્શનાવરણીય કર્મ યાવત્ અંતરાયકર્મ સંબંધે પણ જાણવું. એ પ્રમાણે એકવચન અને બહુવચનના સોળ દિડકો જાણવા. હે ભગવન્! જીવ જ્ઞાનાવરણીય કર્મ વેદ? હે ગૌતમ! હે ગૌતમ કદાચ વેદે અને કદાચ ન વેદેહે ભગવન! નરયિક જ્ઞાનાવરણીય કર્મવેદે? હે ગૌતમ! અવશ્ય વેદ. એ પ્રમાણે વૈમાનિક સુધી જાણવું પરંતુ મનુષ્યને જીવનને પેઠે કહેવું. હે ભગવન! જીવો છે ઈત્યાદિ કાયપરિચારક દેવો સંબંધે કહ્યું તેમ બધું કહેવું. તેમાં જે રૂપ પરિચારક-દેવો છે. તેઓના મનમાં ઈચ્છા થાય છે કે “અમે અપ્સરાઓની સાથે રૂપે વડે મૈથુન સેવવાને ઈચ્છીએ છીએ એટલે તે પ્રમાણે જ તે દેવીઓ ઉત્તર વૈક્રિય રૂપો કરે છે, કરીને જ્યાં તે દેવો છે ત્યાં આવે છે, ત્યાં આવીને તે દેવોની થોડે દૂર રહીને તે ઉદાર શૃંગારવાળું યાવત્ મનોહર પોતાનું ઉત્તર વૈક્રિય રૂપે બતાવતી ઉભી રહે છે. તે પછી તે અપ્સરાઓની સાથે રૂપપરિચારણા કરે છે. બાકી બધું તેમ જ જાણવું, તેમાં જે શબ્દપરિચારક દેવો છે તેઓના મનમાં ઈચ્છા થાય છે કે અમે અપ્સરાઓની સાથે શબ્દ પરિચાર કરવાને ઈચ્છીએ છીએ એટલે પૂર્વવત્ યાવત્ ક્રિય રૂપે વિફર્વે છે, વિક્ર્વાને જ્યાં દેવો છે ત્યાં આવે છે, આવીને તે દેવોની પાસે થોડે દૂર ૬૫) 2010_03 Page #93 -------------------------------------------------------------------------- ________________ ૬૪ પ્રશ્ન ઉત્તર રહીને અનુત્તર-અનુપમ એવા અનેક પ્રકારના શબ્દો બોલતી ઉભી રહે છે. ત્યારબાદ તે દેવો તે અપ્સરાઓની સાથે શબ્દપરિચાર કરે છે, બાકી બધું તેમ જ જાણવું. તેમાં જે મનપરિચારક દેવો છે તેના મનમાં વિચાર કરે છે એટલે જલદી તે અપ્સરાઓ ત્યાં આવી અનુત્તર-કામપ્રધાન અનેક પ્રકારના સંકલ્પો કરતી કરતી ઉભી રહે છે. ત્યારપછી તે દેવો તે અપ્સરાઓની સાથે મન વડે વિષયસેવન કરે છે, બાકી બધું તેમ જ જાણવું. હે ભગવન્! કાયપરિચારક-શરીર વડે મૈથુનસેવી, યાવત્ મન વડે વિષય સેવનારા અને અપરિચારક-વિષય સેવનરહિત તે દેવોમાં કયા દેવો અલ્પ, બહુતુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! સૌથી થોડા દેવો વિષયસેવન રહિત છે. તેથી મન વડે વિષય સેવી દેવો સંખ્યાતગુણા છે, તેથી શબ્દ વડે વિષયસેવી અસંખ્યાતગુણા છે, તેથી રૂપ વડે વિષયસેવી અસંખ્યાતગુણા છે, તેથી સ્પર્શ વડે વિષય સેવનારા અસંખ્યાતગુણા છે, અને તેથી કાયા વડે વિષય સેવનારા અસંખ્યાતગુણા છે. શીત આદિ વેદન, દ્રવ્ય આદિને આશ્રયી વેદના, શારીરિક વેદના, સાતા અને દુઃખ વેદના તથા આભુપગમિકી અને પક્રમિકી વેદના અને નિંદા અને અનિંદા વેદના જાણવી. બધા જીવો સાતા અને અસાતા, સુખ, દુ:ખા અને અદુઃખસુખા રૂપ વેદના વેદે છે. વિકલેન્દ્રિયો-મનરહિત વેદના વેદે છે અને બાકીના જીવો અને બંને પ્રકારની શારીરિક અને માનસિક વેદના વેદે છે. ૬૫ પ્રશ્ન . (૬૬) ૬૬ 2010_03 Page #94 -------------------------------------------------------------------------- ________________ ૬૬ પ્રશ્ન ઉત્તર ૬૭ પ્રશ્ન ૬૮ પ્રશ્ન ઉત્તર હે ભગવન્ ! કેટલા પ્રકારની વેદના કહી છે ? હે ગૌતમ ! ત્રણ પ્રકારની. શીત, ઉષ્ણ અને શીતોષ્ણા વેદના . હે ભગવન ! નૈયિકો શું શીતવેદના વેદે છે, ઉષ્ણવેદના વેદે છે કે શીતોષ્ણા વેદના વેદે છે ? હે ગૌતમ! શીતવેદના વેદે છે, ઉષ્ણવેદના વેદે છે પરંતુ શીતોષ્ણા વેદના વેદતા નથી. હે ભગવન! રત્નપ્રભાપૃથિવીના નૈરયિકનો સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! તેઓ શીતવેદના વેદતા નથી, ઉષ્ણવેદના વેદે છે અને શીતોષ્ણા વેદના વેદતા નથી. એ પ્રમાણે વાલુકા પૃથિવીના નૈરયિકો સુધી જાણવું. બેઈન્દ્રિયો, તેઈન્દ્રિયો અને ચઉન્દ્રિયો તેજસ્કાય અને વાયુકાયની પેઠે દેવ સિવાયના જીવોથી આવી ઉત્પન્ન થાય છે એમ કહેવું. હે ભગવન્! પંચેન્દ્રિય તિર્યંચો ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે ? શું નૈયિકોથી યાવત્-દેવોથી આવી ઉત્પન્ન થાય છે ? હે ગૌતમ ! નૈરયિકોથી, તિર્યંચોથી, મનુષ્યોથી અને દેવોથી પણ આવી ઉત્પન્ન થાય છે. જો નૈયિકોથી આવી ઉત્પન્ન થાય તો શું રત્નપ્રભા પૃથિવીના નૈરયિકોથી યાવત્અધઃસપ્તમ પૃથિવીના નૈરયિકોથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ ! તે સર્વેથી જો તિર્યંચોથી આવી ઉત્પન્ન થાય તો શું એકેન્દ્રિયોથી તે પાંચેથી. કે યાવત્-પંચેન્દ્રિયોથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ! જો એકેન્દ્રિયોથી આવી ઉત્પન્ન થાય તો શું પૃથિવીકાયિકોથી આવી ઉત્પન્ન થાય ઈત્યાદિ જેમ પૃથિવીકાયિકોનો ઉપપાત ક્થો તેમ એ પંચેન્દ્રિય તિર્યંચોનો પણ કહેવો, પરંતુ વિશેષ એ છે કે તેમાં સૌધર્મ યાવત્ 2010_03 ૬૭ Page #95 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર સહસ્ત્રાર કલ્પોપપન્ન વૈમાનિક દેવોથી આવી ઉત્પન્ન થાય પણ આનત યાવત્ અશ્રુત કલ્પોન્નક દેવોથી આવી ઉત્પન્ન ન થાય. ૬૯ પ્રશ્ન હે ભગવન્! મનુષ્યો ક્યાંથી આવી ઉત્પન્ન થાય? શું નરયિકોથી, યાવત્ દેવોથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ! નૈરયિકોથી, યાવત્ દેવોથી પણ આવી ઉત્પન્ન થાય છે, જો નૈરયિકોથી આવી ઉત્પન્ન થાય તો કયા નેરયિકોથી આવી ઉત્પન્ન થાય છે? હે ગૌતમ! રત્નપ્રભા યાવત્ તમાકૃથિવીના નેરયિકોથી આવી ઉત્પન્ન થાય છે. પરંતુ અધઃસપ્ટન પૃથિવીના નેરયિકોથી આવી ઉત્પન્ન થતા નથી. જો તિર્યચોથી આવી ઉત્પન્ન થાય તો શું એકન્દ્રિય તિર્યચોથી આવી ઉત્પન્ન થાય - ઈત્યાદિ જેમ જે જેવોથી આવી પંચેન્દ્રિય તિર્યંચોનો ઉપપાત કહ્યો છે તેમ તે જીવોથી આવી મનુષ્યોનો પણ સર્વ પ્રકારે ઉપપાત કહેવો. પરંતુ અધઃસપ્તમ નરકમૃથિ વિના નેરયિકોથી તથા તેજસ્કાય અને વાયુકાયથી આવી મનુષ્યો ઉત્પન્ન થતા નથી, તથા સર્વ દેવોથી ઉપપાત કહેવો. ૭૦ પ્રશ્ર હે ભગવન્! વ્યંતર દેવો ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે? ઉત્તર હે ગૌતમ! અસુરકુમારોની જેમ જ આવીને વ્યંતરો ઉત્પન્ન થાય છે એમ કહેવું. ૭૧ પ્રશ્ર હે ભગવન્! જ્યોતિષિકો ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે? ઉત્તર હે ગૌતમ! એમ જ જાણવું, પરંતુ સંમૂર્ણિમ અને અસંખ્યાતા વરસના આયુષવાળા ખેચર પંચેન્દ્રિય તિર્યંચો તથા અંતર દ્વીપોના મનુષ્યો સિવાય કથન કરવું. ૬૮) 2010_03 Page #96 -------------------------------------------------------------------------- ________________ ૭૨ પ્રશ્ર હે ભગવન્! વૈમાનિકો ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે? ઉત્તર હે ગૌતમ! નરયિકોથી આવી ઉત્પન્ન થતા નથી, પંચેન્દ્રિય તિર્યંચો અને મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય છે. દેવોથી આવી ઉત્પન્ન થતા નથી. એ પ્રમાણે સૌધર્મ અને ઈશાન દેવો પણ કહેવા. સનસ્કુમાર દેવો સંબંધે પણ એમ જ કહેવું, પરંતુ અસંખ્યાત વર્ષના આયુષવાળા અકર્મભૂમિ સિવાયના બીજા (પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યોથી) આવી ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે યાવત્-સહસ્ત્રાર કલ્પોપન્ન વૈમાનિક દેવો સુધી કહેવું. હે ભગવન્! આનત દેવો ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે? હે ગૌતમ! મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય છે. ૫. રાયપસેણિય (રાજપશ્રીય) નામ અને અર્થ સૂયગડના ઉવંગ તરીકે ઓળખાવતા આ આગમનાં વિવિધ નામો છે. નંદીની મુદ્રિત આવૃત્તિમાં રાયપસેણિય નામ છે. જ્યારે એની કેટલીક હાથપોથીમાં રાયપસેણઈએ એવું નામ જોવાય છે. પકિખયસુત્તમાં આનો રાયખસેણઈય' તરીકે અને વિયાહ૦ (સુ. ૧૩૩)માં તેમજ આવસ્મયચુર્ણિ (ભા. ૧, પત્ર ૧૪૨)માં “રાયખસેણઈજ્જ' તરીકે ઉલ્લેખ છે. સિહસેનગણિએ અને હરિભદ્રસૂરિએ એને “રાજપ્રસેનકીય' તરીકે, વાદી દેવસૂરિના ગુરૂ મુનિચંદ્રસૂરિએ“રાજપ્રસેનજિત' તરીકે, અભયદેવસૂરીએ રાજપશ્રકૃતિ તરીક અને મલયગિરિસૂરિએ “રાજપ્રશ્રય” તરીકે ઓળખાવેલ છે. આ આગમમાં પએસી (પ્રદેશી) રાજા કેસી (કેશી) ગણધરને પ્રશ્ન પૂછે છે કે એ હકીકતને અનુલક્ષીને “રાજપ્રશ્રય' નામ યોજાયું છે એમ મલયગિરિસૂરિ આ આગમની વૃત્તિમાં કહે છે. એ ઉપરથી એમણે આનું પઈય નામ “રાયપાસેણીએ” કયું હોય એમ લાગે છે. દીઘનિકાયના સુત્તપિટકમાં પાયાસિસુત્તમાં પસેનદીઅ (પ્રસેનજિત) રાજાએ આપેલા 2010_03 Page #97 -------------------------------------------------------------------------- ________________ રાજદેય ભાગને પાયાસી રાજા ભોગવે છે એ હકીકત આવે છે. એટલે આ આગમની કોઈ પ્રાચીન વાચનામાં પ્રસેનજિતનો ઉલ્લેખ આવતો હશે તે જોઈને કે એવી પરંપરા છે એમ જાણીને “રાજપ્રસેનજિત” કે “રાજપ્રસેનીય’ જેવું એનું નામ યોજાયું હોય એવી કલ્પના કરાય છે. - રાયપાસેણી સૂત્રનું આચાર્ય શ્રી મલયગિરિનું વિવરણ સંસ્કૃતમાં છે તેનો અનુવાદ પ્રગટ થયેલ છે તે ઉપરથી કેશી – પ્રદેશના પ્રશ્નોત્તરની નોંધ કરવામાં આવી છે. આ અંગેની વિસ્તૃત માહિતી રાયપણેણીસૂત્ર ભાષાંતરની પ્રતના પાન નં. ૧૧૬થી પ્રાપ્ત થશે તો જિજ્ઞાસુ આત્માઓએ મૂળ પ્રતનો અભ્યાસ કરવા ભલામણ છે. - રાયપરોણી સૂત્ર પ્રશ્નોત્તરથી કેશી ગણધરને પ્રદેશી રાજાએ પૂછેલા પ્રશ્નો. નાસ્તિક એવા પ્રદેશ રાજાને જૈનધર્મી ચિત્ર નામે મંત્રી શ્રી પાર્શ્વનાથ પ્રભુ સંતાનીય કેશી ગણધર પાસે યુક્તિથી લાવે છે ત્યારે પ્રદેશ રાજા આસ્તિક બની જૈનધર્મ પાળી આરાધના કરી વિષમ પરિસ્થિતિમાં પણ સમભાવ રાખી સ્વર્ગે જાય છે. ૭૩ પ્રશ્ર પ્રદેશ રાજા : હે ગુરૂમહારાજ, મારા દાદા અધર્મી હતા, તે તમારે મને નરકમાં જવા જોઈએ. તેઓને મારી ઉપર ઘણો રાગ હતો. તો તે મને આવીને પાપ કરવાનો નિષેધ કેમ ન કરે? ગુરૂ મહારાજ : હે રાજન! તમારી રાણી સાથે દુરાચાર કરતા કોઈ પુરૂષને તમે જુઓ તો તમે તેને દેહાંત દંડની શિક્ષા કરો ત્યારે તે કદાચ પોતાના કુટુંબને ઉપદેશ આપવા જવા ઈચ્છે તો તમો તેને જવાની રજા આપો ખરા! તેમ નારકીના જીવો પરાધીન હોવાથી આવવાની ઈચ્છા હોય તો પણ અહીં આવી શકતા નથી. ૭૪ પ્રશ્ર પ્રદેશ રાજા : મારી દાદીમા જૈન ધર્મી હતા. તે તમારા મતે ઉત્તર (૭૦) ૭૦ 2010_03 Page #98 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર ૭૫ પ્રશ્ર ઉત્તર રવર્ગ જવી જોઈએ. તેમને હું અત્યંત વલ્લભ હતો. તો તે અહીં આવી મને ધર્માર્ગ કેમ ન જોડે? ગુરૂ મહારાજ : હે રાજન! તમે સ્નાન કરી શૃંગાર સજી દેવપૂજા કરવા જતા હો, તે વખતે તમને કોઈ અશુચિ સ્થાનમાં બોલાવી બેસવાનું કહે તો તમે તેમ કરો ખરા? ના, તેમ સ્વર્ગમાં દિવ્ય શરીરને ધારણ કરનારા દેવો અશુચિ જેવા આ મનુષ્યલોકમાં ગાઢ કારણ વિના આવે નહીં. પ્રદેશ રાજા : એક ચોરને મેં લોઢાની મજબૂત કુંભમાં પૂર્યો અને વાયુનો પ્રચાર ન થાય તેમ મજબૂત રીતે બંધ કરી. કેટલેક કાળે જોતાં ચોર જીવરહિત હતો. તે જીવ કુંભીને છિદ્ર પાડ્યા વિના શી રીતે બહાર નીકળ્યો? ગુરૂ મહારાજ વાયુ પણ પ્રચાર કરી શકે નહિ એવું શિખરના આકારનું ગૃહ હોય, કોઈ તેમાં રહી બરાબર બંધ કરી શંખ વગાડે તો ગૃહમાં છિદ્ર પડ્યા વિના રૂપી એવો શબ્દ બહાર નીકળી શકે છે. તેમ અરૂપી એવો આત્મા પણ છિદ્ર પાડ્યા વિના બહાર નીકળી શકે છે. પ્રદેશ રાજા : એક ચોરનું શબ કુંભમાં બધી બાજુ બંધ કરી નાંખ્યું. કેટલેક કાળે તે કુંભમાં જોયું તો શબમાં ઘણા કીડા પડ્યા હતા. છિદ્ર વિનાની કુંભમાં જીવો શી રીતે પેઠા? ગુરૂ મહારાજ એક લોઢાનો ગોળો અગ્નિમાં તપાવીએ તો તે ગોળાને છિદ્ર નહીં છતાં તેની અંદર જેમ અગ્નિ પ્રવેશ છે તેમ જીવ પણ કુંભીની અંદર જઈ શકે છે અને નીકળી શકે છે. એક ચોરને મેં જીવતો તોલી પછી તરત તેને મારી નાખીને જોખ્યો. તો સરખું વજન થયું. જો જીવ હોય તો જીવનું વજન ૭૬ પ્રશ્ન ઉત્તર ૭૭ પ્રશ્ર છ ) 2010_03 Page #99 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર ૭૮ પ્રશ્ન ઉત્તર વધારે થાત? ગુરૂ મહારાજ : એક ચામડાની ખાલી મશકને તોલી પછી વાયુ ભરી તોલીએ તો સ્થૂલ રીતે વાયુના ભાગનું વજન વધતું નથી. તેમ જીવનું પણ વજન અગુરુલઘુ સ્વભાવના કારણે વધતું નથી. પ્રદેશી રાજા : જીવ જોવાને માટે મેં અપરાધી ચોરના તલ તલ જેવડા કકડા કર્યા, તો પણ જીવ દેખાયો નહીં, જો જીવ હોય તો નીકળતા દેખાયો કેમ નહીં? ગુરૂ મહારાજ : અરણિના કાષ્ઠમાં અગ્નિ રહેલો છે, છતાં તલ તલ જેટલા ટુકડા કરો તો પણ દેખાશે નહીં. પણ તે પરસ્પર ઘસાવાથી અગ્નિ ઉત્પન્ન થાય છે. તે શરીરમાં જીવ દેખાતો નથી પણ તેના કાર્યથી જીવ જાણી શકાય છે. પ્રદેશી રાજા : શરીરથી જીવ જુદો છે તો નીકળતો કે પેસતો દેખાતો કેમ નથી? ગુરૂ મહારાજ ઃ રૂપી એવો વાયુ વૃક્ષને કંપાવે છે તો, વાયુના કાર્યથી વાયુ દેખાતો નથી, છતાં જાણી શકીએ છીએ. તો અરૂપી એવો આત્મા ચર્મચક્ષુથી કેમ દેખાય? તે તો કેવલજ્ઞાનીના વચનથી અને જીવના કાર્યથી સમજી શકાય છે. પ્રદેશી રાજા શરીર અને જીવ બંને જુદા છે! તો હાથી મરીને કુંથુઓ થાય અને કુંથુઓ મરીને હાથી થાય, તે વખતે હાથીનો મોટો જીવ કુંથવાના નાના શરીરમાં શી રીતે સમાય? અને કુંથુવાનો નાનો જીવ હાથીના મોટા શરીરમાં ક્ય ઠેકાણે રહે? ગુરૂ મહારાજ : સર્વ જીવોના અસંખ્યાતા પ્રદેશ હોય છે અને તે જેવડું શરીર હોય તેટલા શરીરમાં તે સર્વત્ર વ્યાપીને ૭૯ પ્રશ્ર ઉત્તર ૮૦ પ્રશ્ન ઉત્તર (૭૨) 2010_03 Page #100 -------------------------------------------------------------------------- ________________ ૮૧ પ્રશ્ન રહે એવો તેનો સ્વભાવ છે. જેમ દીવાનો પ્રકાશ નાના મોટા ઓરડામાં વ્યાપીને રહે છે. તે જ દીવાને જો તપેલા વગેરેથી ઢાંકીએ તો તેટલા જ ભાગમાં વ્યાપીને રહે છે. તે જ રીતે જીવ પણ જેવડું શરીર હોય તેવડા શરીરમાં વ્યાપીને રહે છે. પ્રદેશી રાજા : હે ગુરૂદેવ ! હવે મને બરાબર સમજાયું છે. પણ મારા પિતા પિતામહ વગેરેની પરંપરાથી આવતા ધર્મનો ત્યાગ મારે કેમ કરવો ? ઉત્તર ગુરૂ મહારાજ : હે રાજન! કેટલાક પુરૂષો ધન ઉપાર્જન કરવા ચાલતા ચાલતા એક અટવીમાં આવ્યાં. ત્યાં ભૂમિમાંથી ઘણું લોઢું મળ્યું. તે લઈ તેઓ આગળ ચાલ્યાં. આગળ જતાં સીસાની ખાણ જોઈ તો લોઢું નાંખી દઈને સીસું લઈ લીધું. પરંતુ એક કદાગ્રહી પુરૂષે લોઢું નાખી દીધું નહિં. આગળ ચાલતાં તાંબું, રૂપું, સોનું ને રત્નોની ખાણ જોઈને બધાઓએ નિઃસાર હલકી વસ્તુનો ત્યાગ કરી નવા નવા સાર કીંમતી પદાર્થો લીધાં. માત્ર એક જ કદાગ્રહી પુરૂષે કાંઈપણ ન લેતાં લોઢું જ રાખી મુક્યું. આખરે સર્વ સાર લેનાર ધનિક થયા. ત્યારે લોઢું ત્યાગ ન કરી ઠેઠ સુધી રાખી મુકનાર દરિદ્રી જ રહ્યો. આ પ્રમાણે નિઃસાર ધર્મને પકડી રાખનારને પાછળથી પ્રશ્ચાતાપ કરવો પડે છે. ઉત્તરજ્ઞયણ (ઉત્તરાધ્યયન) આ આગમનું નામ જાતિમાં બહુવચનમાં છે. પહેલાના વખતમાં આયારનો અભ્યાસ કરાયા બાદ આ આગમનો અભ્યાસ કરાતો હતો. એ ઉપરથી આનું આ નામ પડાયું છે. આ હકીકીતને વવહાભાસ તેમજ તત્વાર્થાધિ- (અ. ૧, સૂ. ૨૦)ની સિદ્ધસેનગણિકૃત ટીકા (પૂ. ૯૦) સમર્થન 2010_03 ૭૩ Page #101 -------------------------------------------------------------------------- ________________ કરે છે. આજકાલ તો આયારને બદલે દસયાલિયનો અભ્યાસ કરાયા પછી ઉત્તર૦નો અભ્યાસ કરાય છે. આમ પ્રણાલિકામાં નામો એના ઉપરની નિષુત્તિ (ગા. ૧૩-૧૭)માં છે. એ હું એનાં સંસ્કૃત રૂપાન્તર સાથે આવું છું. (૧) વિણયસુય (વિનયશ્રુત), (૨) પરીસહ (પરીષહ), (૩) ચરિંગિજ્જ (ચતુરંગીય), (૪) અસંખય (અસંસ્કૃત), (૫) અકામમરણ, (૬) નિયંઠિ (નિર્ગન્થિન), (૭) ઓરલ્મ (ઔરભ્ર), (૮) કાવિલિજ્જ (કાપિલીય), (૯) નમિપવા (નમિપ્રવજ્યા), (૧૦) દુમપત્તય (દ્રુમપત્રક), (૧૧) બહુસુયપુજ્જ (બહુશ્રુતપૂજ્ય), (૧૨) હરિએસ (હરિકેશ), (૧૩) ચિત્તસંભૂઈ (ચિત્રસક્યૂતિ), (૧૪) ઉસુઆરિજ્જ (ઈષકારીય), (૧૫) સભિખ્ખ (સભિક્ષુ), (૧૬) સમાહિઠાણ (સમાધિસ્થાન), (૧૭) પાવણમણિજ્જ (પાપશ્રમણીય), (૧૮) સંજઈજ્જ (સંયમીય), (૧૯) મિયચારિયા (મૃગચર્યા), (૨૦) નિયંઠિજ્જ (નિર્ગથીય), (૨૧) સમુક્વાલિજ્જ (સમુદ્રપાલીય), (૨૨) રહનેમિયા (રથનેમીય), (૨૩) કેસિગોયમિજ્જ (કેશિગોતમીય), (૨૪) સમિઈઅ (સમિતિક), (૨૫) જન્નઈ (યજ્ઞીય), (૨૬) સામાયારી (સામાચારી), (૨૭) ખલેકિન્જ (ખલુંકીય), (૨૮) મુક્તગઈ (મોક્ષગતિ), (૨૯) અપ્પમાય (અપ્રમાદ), (૩૦) તવ (તપસુ), (૩૧) ચરણ, (૩૨) પમાયઢાણ (પ્રમાદસ્થાન), (૩૩) કમ્મપ્પયડિ (કર્મપ્રકૃતિ), (૩૪) લેસા (લે શ્યા), (૩૫) અણગારમગ્ન (અનગાર-માર્ગ) અને (૩૬) જીવાજીવાવિભરિ (જીવાજીવાવિભક્તિ). આ ઉવંગના વીસ વિભાગો હોવાનું કથન છે, પણ એનો આધાર જાણવો બાકી રહે છે.HCL (પૂ.૧૩૯)માં મેં જે નવ વિભાગ કહ્યા છે તે નવ પવિત્તિને લક્ષીને છે એટલે કે અહીં મેં પહેલી પરિવત્તિની પહેલાના સુત્તોની સંખ્યા નહિ જેવી હોવાથી તેની ગણના કરી નથી. ત્રીજી પડિવત્તિમાં દીપો અને સમુદ્રો વિશે જે વિસ્તૃત હકીકત અપાઈ છે તે પ્રક્ષિપ્ત ભાગ છે એમ HIL (Vol. II, P. 486) માં કહેવાયું છે પણ તે વ્યાજબી જણાતું નથી. ૭૪) 2010_03 Page #102 -------------------------------------------------------------------------- ________________ પહેલી પડિવત્તિમાં સંસારી જીવના સ્થાવરને ત્રસ એ બે પ્રકારોનું વિસ્તૃત વર્ણન છે. એવી રીતે બીજીમાં સ્ત્રી, પુરૂષ અને નપુંસકરૂપ જીવના ત્રણ પ્રકારોનું, ત્રીજમાં નારક, તિર્યચ, મનુષ્ય અને દેવ એમ જીવના ચાર પ્રકારોનું, ચોથીમાં એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીના જીવના પાંચ પ્રકારોનું, પાંચમીમાં પૃથ્વીકાય, અષ્કાય, તેજસ્કાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય એમ જીવના છ પ્રકારોનું, છઠ્ઠીમાં નારકો તેમજ તિર્યંચાદિ ત્રણનાં પુરૂષો અને સ્ત્રીઓ એમ જીવના સાત (૧+૩+૩) પ્રકારનું, સાતમીમાં નારકાદિ ચારનો પ્રથમ સમય અને પ્રથમ સમય આશ્રીને બબ્બે ભેદો પાડી જીવોના આઠ પ્રકારનું, આઠમીમાં પૃથ્વીકાયથી માંડીને વનસ્પતિકાય અને દીન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય એમ જીવના નવ (પ+૪)પ્રકારનું, અને નવમામાં એકેન્દ્રિયથી પંચેન્દ્રિયના પ્રથમ સમય અને અપ્રથમ સમયને ઉદ્દેશીને બબ્બે ભેદો પાડી જીવના દસ પ્રકારનું વિસ્તારથી વર્ણન કરાયું છે. પ્રસંગવશાત્ ૧૫૬માં સુત્તમાં ભરતી અને ઓટના કારણ સમજાવાયાં છે. - વિવરણાદિ – જીવાજીવાભિગમ પર ચુણિ છે, પણ એ અમુદ્રિત છે. આના ઉપર હરિભદ્રસૂરિની ટીકા છે. વળી એના ઉપર મલયગિરિસૂરિનું વિવરણ છે, અને એ મૂળ સહિત છપાયેલું છે. આ વિવરણમાં મૂલ ટીકાનો અનેક સ્થળે ઉલ્લેખ આવે છે તે ઉપર્યુક્ત ચણિ છે કે ટીકા છે કે કેમ એની તપાસ બાકી રહે છે. વિ.સં. ૧૭૭૨માં જિનવિજયે આ ઉવંગ ઉપર બાલાવબોધ રચ્યો છે પણ એ છપાયો નથી. આના ઉપર એકબે ટબ્બા પણ છે. આ ઉવંગનું ગુજરાતી ભાષાંતર છપાયું છે. જૈન ગ્રંથાવલી (પૂ.૮)માં આ ઉવંગ ઉપર દેવસૂરિની લઘુવૃત્તિ હોવાનો ઉલ્લેખ છે તે શું વાસ્તવિક છે? શ્રી કેશીગૌતમીયાધ્યયન - ૨૩ ત્રણ લોકના લોકથી પૂજિત, સંબુદ્ધાત્મા, સર્વજ્ઞ ધર્મતીર્થકર, રાગ ૭૫) ૭૫ 2010_03 Page #103 -------------------------------------------------------------------------- ________________ વૈષ વગેરેના વિજેતા અને સકળ કર્મ વિજેતા શ્રી પાર્શ્વનાથ નામના ત્રેવીસમાં તીર્થકર અરિહંત ભગવાન હતા. જ્ઞાન-ચારિત્રમાં પારંગત, શ્રી કેશી નામના કુમારશ્રમણ, લોકપ્રદીપ શ્રી પાર્શ્વનાથ પ્રભુના તે મહાયશસ્વી શિષ્ય-સંતાનય શિષ્ય તરીકે હતા. તે શ્રી કેશકુમારશ્રમણ મતિ-શ્રુત-અવધિજ્ઞાનથી જ્ઞાની બનેલા, શિષ્યોના સંઘથી પરિવરેલા અને ગ્રામાનુગ્રામ વિહાર કરતા, શ્રાવસ્તીનગરીના સીમાડામાં રહેલ તંદુલ નામના ઉદ્યાનમાં પધાર્યા. ત્યાં તેઓશ્રી સ્વાભાવિક કે આગંતુક જંતુરહિતશુદ્ધ જગ્યા-શિલાફલક વગેરેવાળા બગીચામાં નિવાસ કરી રહ્યા છે. - હવે તે જ કાળમાં રાગ વગેરેના વિજેતા ધર્મતીર્થકર ભગવાન શ્રી વર્ધમાન નામે સર્વ લોકમાં પ્રસિદ્ધ છે. તે લોકપ્રદીપ શ્રી વર્ધમાનસ્વામીના જ્ઞાન-ક્રિયામાં પારંગત અને મહાયશસ્વી શ્રી ગૌતમ નામના શિષ્ય હતા. તે શ્રી ગૌતમસ્વામી પણ બાર અંગના જાણકાર, જ્ઞાની, શિષ્ય-સમુદાયથી પરિવરેલા ગ્રામાનુગ્રામ વિહાર કરતા શ્રાવસ્તીનગરીમાં પધાર્યા. તે નગરીની પર્યતભૂમિમાં ક્રોપ્ટક નામનું ઉદ્યાન હતું. શુદ્ધ શવ્યા-સંસ્તારકવાળા તે ઉદ્યાનમાં તેઓશ્રી આવી વસ્યા હતા. શ્રી કેશીકુમાર શ્રમણ અને મહાયશ શ્રી ગૌતમસ્વામી ત્યાં બંને ઉદ્યાનમાં મન-વચન-કાયગુપ્તિથી ગુપ્ત અને સારી સમાધિવાળા વિતરણ કરે છે. તે બંને સ્વામીઓના ગુણવંત, રક્ષક, તપસ્વી અને સંયત-એવા શિષ્યોને નીચે કહેવાતી ચિંતા પેદા થઈ. શ્રી ગૌતમસ્વામીના પક્ષમાં મહાવ્રતરૂપ ધર્મ કેવો છે? અને ધર્મહતુ હોઈ વેષ ધારણ વગેરે ક્રિયાકલાપની વ્યવસ્થા કેવી છે? એવો શ્રી કેશીપક્ષીય શિષ્યોને વિચાર થાય છે. જ્યારે શ્રી કુમારશ્રમણ કેશીના પક્ષમાં મહાવ્રતરૂપ ધર્મ કેવો છે? (૭૬) ૭૬) 2010_03 Page #104 -------------------------------------------------------------------------- ________________ અને ધર્મહતુ હોઈ વેપધારણ વગેરે ક્રિયાકલાપની વ્યવસ્થા કેવી છે? - એવો શ્રી ગૌતમપક્ષીય શિષ્યોને વિચાર થાય છે. અર્થાત્ બંનેનો ધર્મ શ્રી સર્વજ્ઞકથિત છે, તો તેના સાધનોમાં કેમ ભેદ છે? આ વસ્તુને અમો જાણવા ઈચ્છીએ છીએ આવી ચિંતા - વિચાર શ્રાવતી નગરીમાં રહેલ બંનેના શિષ્યોમાં ઉદ્ભવ્યો. મહામુનિ શ્રી પાર્શ્વનાથસ્વામીએ ચાર મહાવ્રતરૂપ ચાતુર્યામ ધર્મ પ્રરૂપ્યો છે, જ્યારે મહામુનિ શ્રી વર્ધમાનસ્વામીએ પાંચ મહાવ્રતરૂપ સાધુધર્મ દર્શાવ્યો છે. અહીં શિષ્યોનો ધર્મવિષયક સંશય વ્યક્ત કરેલ છે. શ્રી વર્ધમાનસ્વામીએ અચલકરૂપ આચારધર્મ દર્શાવ્યો છે, જ્યારે શ્રી પાર્શ્વનાથ પ્રભુએ શ્રી વીરસ્વામીની અપેક્ષાએ માન-વર્ણથી વિશેષિતરૂપ સાન્તર અને મહામૂલ્યપણાએ પ્રધાનરૂપ ઉત્તર વસ્ત્રોવાળો આચારધર્મ કહ્યો છે. એક મુક્તિરૂપ કાર્ય - ફલને ઉદ્દેશી પ્રવૃત થયેલ બંને પ્રકારના આચારધર્મમાં ભેદનું શું કારણ છે? આવો આચાર વ્યવસ્થા ધર્મનો સંશય વ્યક્ત કર્યો છે એમ સમજવું. આ પ્રમાણે પરસ્પર શિષ્યોની ચિંતા પ્રગટ થતાં શ્રી કેશી અને શ્રી ગૌતમસ્વામીએ શું કર્યું? તેનું વર્ણન કરે છે કે શ્રાવસ્તીના ઉદ્યાનમાં રહેલા શિષ્યોનો આ વિચાર જાણી બંને યૂથપતિઓ સમાગમ મિલનમાં બુદ્ધિવાળા થયા અને ભેગા થવાનો સંકલ્પ કર્યો. યથોચિત વિનયરૂપ પ્રતિપત્તિના જાણકાર પહેલાં થયેલ હોવાથી, જ્યેષ્ઠ શ્રી પાર્શ્વનાથ પ્રભુના સંતાનરૂપ કુલને ગણતાં શ્રી ગૌતમસ્વામી શિષ્ય સમુદાયની સાથે પહેલ કરી હિંદુક વનમાં પધાર્યા. હવે શ્રી કેશીકુમારશ્રમણ શ્રી ગૌતમસ્વામીને પધારેલા જોતાં, અભ્યાગત કર્તવ્યરૂપ યથોચિત પ્રતિપત્તિરૂપ વિનયને સારી રીતિએ કરે છે. શ્રી ગૌતમસ્વામીજીને બેસવા માટે પ્રાસુક પલાલના પાંચમા ભેદરૂપ કુશતૃણોનું સમર્પણ શ્રી કેશીકુમાર શ્રમણ કરે છે. મહાયશ શ્રી કેશીકુમારશ્રમણ અને મહાયશ શ્રી ગૌતમસ્વામી બને, (૭૭) 2010_03 Page #105 -------------------------------------------------------------------------- ________________ પોતપોતાના આસન ઉ૫૨ બેઠેલા ચંદ્ર અને સૂર્યની સમાન પ્રભાવાળા શોભી રહ્યા છે. આ સમયે અજ્ઞ હોઈ મૃગ જેવા જૈનેતર સાધુઓ અને અનેક હજારોની સંખ્યામાં ગૃહસ્થીઓ આવ્યા, તેમજ દેવ-દાનવ-ગાંધર્વો તથા યક્ષ-રાક્ષસકિન્નરો દશ્યરૂપે અને કેલીકિલ વ્યંતરો અદશ્યરૂપે ભેગા થયા. શ્રી કેશીશ્રમણ શ્રી ગૌતમને કહે છે કે - હે મહાભાગ! અતિશય અચિંત્ય શક્તિશાળી ! હું તમોને પૂછવાની ઈચ્છા રાખું છું. ત્યારે શ્રી ગૌતમે શ્રી કેશીને આ પ્રમાણે કહ્યું કે - હે ભવંત ! ભગવન્ ! આપ મને ઈચ્છા પ્રમાણે પૂછી શકો છો. બાદ અનુજ્ઞાને પામેલા શ્રી કેશી શ્રી ગૌતમને પૂછે છે. મહામુનિ શ્રી પાર્શ્વનાથસ્વામીએ ચાતુર્યામરૂપ જે ધર્મ બતાવ્યો અને મહામુનિ શ્રી વર્ધમાનસ્વામીએ પંચમહાવ્રતરૂપ જે આ ધર્મ પ્રરૂપ્યો, તો એક જ કાર્ય માટે પ્રવૃત થયેલ બંને ધર્મોના ભેદમાં શું કારણ છે? હે મેઘાવિન્! આ બે પ્રકારના ધર્મોમાં આપને કેમ અવિશ્વાસ નથી થતો ? કેમ કે - જો સર્વજ્ઞપણું સમાન છે તો શા માટે આ મતભેદ કર્યો? ત્યારબાદ શ્રી કેશીને શ્રી ગૌતમે કહ્યું કે - બુદ્ધિ જેનાથી જીવાદ તત્વોનો વિનિય છે - એવા ધર્મપ૨માર્થને જુએ છે. અર્થાત્ વાક્યના શ્રવણ માત્રથી જ અર્થનો નિર્ણય થતો નથી, પરંતુ પ્રજ્ઞાવશથી થાય છે. પહેલા તીર્થંકરના મુનિઓ સરલ અને જડ છે તે હેતુથી છેલ્લા તીર્થંકરના સાધુઓ વક્ર પ્રકૃતિના કારણે વક્ર અને જડ છે તે હેતુથી અને મધ્યમ તીર્થંક૨ના સાધુઓ સરલ અને સુબોધતાને કારણએ પ્રાજ્ઞ છે તે હેતુથી, એક કાર્યમાં પ્રવૃત્ત હોવા છતાં ધર્મ બે પ્રકારનો છે. પહેલા તીર્થંકરના સાધુઓને સાધુકલ્પ-આચાર દુ :ખે કરી શુદ્ધ કરી શકાય એવો છે, કેમ કે – ગુરૂ દ્વારા સમજાવવા છતાં પણ જડતાના કારણે ગુરૂનું વાક્ય સમ્યક્ જાણી શકવા તેઓ સમર્થ થતા નથી. જ્યારે છેલ્લા તીર્થંકરના સાધુઓને સાધુ-આચાર દુઃખે કરી પાળી શકાય એવા છે. કારણ કે તેઓ કોઈપણ રીતિએ જાણતા - . 2010_03 Page #106 -------------------------------------------------------------------------- ________________ હોવા છતા પણ વક્ર-જડતાના કારણે યથાર્થ રીતિએ પાળી શકતા નથી. તેમ જ મધ્યમ તીર્થકરના સાધુઓને સાધુ-આચાર સુવિશોધ્ય અને સુપાલક થાય છે, કેમ કે તેઓ 8 જુપ્રાજ્ઞતાના કારણે તે સુખે જાણે છે અને પાળે છે અને તેથી તેઓ ચાતુર્યામના કથનમાં પંચમ યામને જાણવા અને પાળવા માટે સમર્થ છે. કહ્યું છે કે – “અપરિગૃહીત સ્ત્રીનો ભોગ અસંભવિત છે, માટે પરિગ્રહના પચ્ચકખાણમાં સ્ત્રીનું પચ્ચકખાણ આવી ગયું - એમ બુદ્ધિથી. તેઓ જાણે છે. આવી રીતિએ (તે તે અપેક્ષાએ) શ્રી પાર્શ્વનાથસ્વામીએ ચાતુર્યામ ધર્મ કહ્યો છે. પૂર્વના કે પછીના તેવા નહિ હોવાથી શ્રી ઋષભદેવસ્વામીએ અને શ્રી વર્ધમાનસ્વામીએ પંચમહાવ્રતરૂપ ધર્મ કહ્યો છે. આ પ્રમાણે વિચિત્ર બુદ્ધિવાળા શિષ્યોના ઉપકારને માટે ધર્મના બે પ્રકારો છે તે વાસ્તવિક કે તાત્વિક નથી. હે ગૌતમ! તમારું જ્ઞાન શ્રેષ્ઠ છે અને તેનાથી તમે અમારા શિષ્યોનો સંશય દૂર કર્યો. વળી જે બીજો સંશય છે તેને પણ તમે દૂર કરો! તે એ કે મહાયશસ્વી શ્રી વર્ધમાનસ્વામીએ અચલક કલ્પ કહ્યો છે અને મહાયશ શ્રી પાર્શ્વનાથસ્વામીએ શ્રી મહાવીર - શિષ્યોની અપેક્ષાએ વિશિષ્ટમાનવ તથા બહુમૂલ્યવંત પ્રધાન વસ્ત્રવાળો કલ્પ કહ્યો છે. એક કાર્ય માટે પ્રવૃત્ત બંનેના કલ્પના ભેદનું શું કારણ છે? હે મેઘાવિન! બે પ્રકારના લિંગભેદમાં શું અવિશ્વાસ થતો નથી? શ્રી કેશીના આ પ્રશ્નનો શ્રી ગૌતમસ્વામી જવાબ આપે છે કે – કેવલજ્ઞાનરૂપી વિજ્ઞાનથી જે જેને ઉચિત હોય, તે તેને તે રીતિએ જાણીને વર્ષાકલ્પ વગેરે ધર્મોપકરણસાધન દર્શાવ્યું છે. પહેલાંના અને છેવટના સાધુઓને જો લાલ વસ્ત્રો આદિની અનુજ્ઞા આપવામાં આવે, તો જાવકજડતાના કારણે વસ્ત્રોને રંગવા વગેરેમાં પણ પ્રવૃત્તિ કરી બેસ! આથી તેની રજા આપી નથી. શ્રી પાર્શ્વનાથ પ્રભુના શિષ્યો તેવા નહિ હોવાથી તેઓને લાલ વગેરે વસ્ત્રની અનુજ્ઞા કરેલ છે. વળી ‘આ જૈન સાધુઓ છે” (૭૯) 2010_03 Page #107 -------------------------------------------------------------------------- ________________ - એની પ્રતીતિ માટે નિયત-રજોહરણ વગેરેના નાનાવિધઉપકરણની વ્યવસ્થા રચના કરેલ છે. વળી સંયમનિર્વાહરૂપ યાત્રા માટે મુનિવેષરૂપ લિંગનું પ્રયોજન છે, કેમ કે - વર્ષાકલ્પ - કંબલ વગેરે વિના વૃષ્ટિ વગેરેમાં સંયમની બાધા જ થાય! વળી હું મુનિ છું' - એવા પોતાના જ્ઞાન માટે મુનિવેષરૂપ લિંગનું પ્રયોજન છે, કેમ કે કોઈ વખત મનની અસ્થિરતાવાળી દશામાં પણ “હું મુનિ છું' - તેનું ભાન રહે છે. વળી જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ રત્નત્રયી જ મોક્ષના તાત્ત્વિક કારણો છે. એવી પ્રતિજ્ઞા-સ્વીકારશ્રી પાર્શ્વનાથ અને શ્રી મહાવીરમાં એક જ છે, એમાં ભેદ નથી. જ્ઞાનાદિ રત્નત્રયી જ મુક્તિનું સાધન છે પરંતુ લિંગ નહિ, એવી નિશ્ચયનયની દૃષ્ટિ છે. વ્યવહારનયની દષ્ટિએ મુક્તિનું સાધન રત્નત્રયી અને તેનું સહાયક-રક્ષકઉપકારક મુનિએષ પણ મુક્તિનું સાધન છે. આમ બંને નયો શ્રી જૈનશાસનમાં માન્ય છે. આથી પંડિતોને તેનો ભેદ-વિસંવાદ-અવિશ્વાસનો હેતુ બનતો નથી. હે ગૌતમ! આપની પ્રજ્ઞા ઉત્તમ છે અને આથી આ આચારવિષયક સંશય આપે અમારા શિષ્યોનો દૂર કર્યો. હવે જે બીજો સંશય આપની પાસે રજૂ થાય છે તેને પણ આપ દૂર કરો! હે ગૌતમ! આપ હજારો શત્રુઓની વચ્ચે ઉભા રહ્યા છો. જે શત્રુઓ આપના તરફ દોડી રહ્યા છે, તે શત્રુઓને આપે કેવી રીતિએ હરાવ્યા? - હવે શ્રી ગૌતમસ્વામી જવાબ આપે છે કે - એક શત્રુને જીતવાથી પાંચ શત્રુઓ જીતાયા અને પાંચ શત્રુઓને જીતવાથી દશ શત્રુઓ જીતાયા, તેમજ દશ શત્રુઓને જીતીને અનેક હજાર શત્રુઓ - સર્વ શત્રુઓને હું જીતું છું. હવે શ્રી કેશી શ્રી ગોતમને પૂછે છે કે - તમે જે શત્રુ કહ્યો તે શત્રુ કોણ છે? તેનો શ્રી ગૌતમસ્વામી જવાબ આપે છે કે – અજિત એટલે નહિ જિતાયેલ એક આત્મા, એટલે જીવ અથવા મન (અભેદ ઉપચારથી) શત્રુ (૮૦) 2010_03 Page #108 -------------------------------------------------------------------------- ________________ છે, કેમ કે તે અનેક અનર્થોની પ્રાપ્તિનો હેતુ છે. વળી નહિ જીતાયેલા કષાયો શત્રુઓ છે, અર્થાત્ આત્માની સાથે મેળવતાં એક જીવ અથવા મન અને ચાર કષાયો એમ પાંચ શત્રુઓ છે. તે ઉપરાંત અજિત પાંચ ઈન્દ્રિયો પણ શત્રુઓ છે. એટલે ઉપરના પાંચની સાથે આ પાંચ ઈન્દ્રિયો મેળવતાં દશ શત્રુઓ સમજવા. આ દશ શત્રુઓને જીતતાં હાસ્ય વગેરે નવ નોકષાય આદિ સર્વ શત્રુઓ જીતાયા જ સમજવા. આ રીતિએ શત્રુઓને જીતીને, હે મુનિ! પૂર્વોક્ત ન્યાય પ્રમાણે તેઓના મધ્યમાં રહેવા છતાં પણ અપ્રતિબદ્ધ વિહારિતારૂપે હું વિચરું છું. શ્રી કેશી કહે છે કે – હે ગૌતમ! તમારી બુદ્ધિ ઉત્તમ છે, કે જે બુદ્ધિથી આ સંશય તમે દૂર કર્યો. હવે હું તમને જે બીજો સંશય પૂછું છું તેને તમે કહો! હે મુનિ! આ લોકમાં પાશથી બંધાયેલા ઘણાં પ્રાણીઓ દેખાય છે. તમો પાશથી મુક્ત બની સઘળે પ્રતિબંધ વગરના હોઈ, વાયુની જેમ લઘુભૂત-હલકા બનેલા કેમ વિચરો છો? શ્રી ગૌતમસ્વામી તેનો જવાબ આપે છે કે – સત્ય ભાવનાના અભ્યાસરૂપ ઉપાયથી સર્વ પાશોને ફરીથી ન બંધાય તે રીતિએ છેદીને, પાશથી મુક્ત બની લઘુભૂત થયેલો હે મુનિ! હું વિચારું છું. હવે શ્રી કેશી શ્રી ગૌતમને પૂછે છે કે - પાશ ક્ષદ્વાચ્ચ કયા પાશો કહેલા છે? શ્રી ગૌતમે જણાવ્યું કે- ગાઢ રાગ-દ્વેષ-મોહ વગેરે પરવશતાના હેતુ હોઈ, પાશ સમાન પુત્ર વગેરે સંબંધરૂપ સ્નેહો અનર્થકારી હોઈ ભયંકર પાશો છે. તો યથાન્યાયે આધ્યાત્મિક સર્વ પાશોને છેદી, યતિવિહિત આચારના અનુસારે હું વિચરું છું. શ્રી કેશી કહે છે કે – હે ગૌતમ! આપની બુદ્ધિ અત્યુત્તમ છે, કે જેથી પૂછાયેલ સંશય દૂર થયો. હવે જે બીજો સંશય થાય છે તેનો તમો જવાબ આપશો. હે ગૌતમ! મનમાં ઉત્પન્ન થયેલી એક લતા છે, કે જે પરિણામે ભયંકર વિષ જેવા ફલોને આપે છે. એવી લતાનું તમોએ કેવી રીતિએ ઉમૂલન કર્યું? શ્રી ગૌતમસ્વામી જવાબ આપે છે કે – તે સંપૂર્ણ લતાને (૮૧) 2010_03 Page #109 -------------------------------------------------------------------------- ________________ છેદીને અને તેનું રાગ-દ્વેષાદિ મૂલ સહિત ઉન્મૂલન કરીને વિષ ફલના આહાર સમાન કિલષ્ટ કર્મથી મુક્ત બનેલો હું છું અને પૂર્વોક્ત ન્યાયે હું વિચરું છું. હવે શ્રી કેશી શ્રી ગૌતમને પૂછે છે કે – તમોએ એ લતા કઈ કહેલી છે ? શ્રી ગૌતમ કહે છે કે - સ્વરૂપથી ભય આપનારી દુઃખ હેતુ હોઈ ભીમ જેવી અને જેનાથી કિલષ્ટ કર્મરૂપ ફલોનો ઉદય-વિપાક છે એવી ભવતૃષ્ણા (સાંસારિક સુખ-વિષયક લોભ) એ આધ્યાત્મિક મનઃસ્થ લતા કહેલ છે. હે મહામુનિ ! તે લત્તાનું મૂલતઃ ઉન્મૂલન કરી હું ન્યાય પ્રમાણે વિચરું છું. હે ગૌતમ ! આપની બુદ્ધિ સર્વશ્રેષ્ઠ છે, કે જે બુદ્ધિએ સંશયનો નિરાસ કર્યો. હવે બીજો પ્રશ્ન રજૂ કરવામાં આવે છે - હે ગૌતમ! શરીરમાં રહેલી ચારેય બાજુએથી ઉત્કૃષ્ટ રીતિએ જ્વલિત અને ઘો૨ અગ્નિઓ તમે કેવી રીતિએ બુઝાવી? હવે શ્રી ગૌતમસ્વામી કહે છે કે - મહા મેઘથી પેદા થયેલ જલપ્રવાહમાંથી તમામ જલ કરતાં ચડીયાતું જલ લઈ તે અગ્નિઓને હું બુઝાવું છું અને તેથી સિંચાયેલ તે અગ્નિઓ મને બાળતી નથી. હવે શ્રી કેશી શ્રી ગૌતમને પૂછે છે કે - તમે કોને અગ્નિ અને મહામેઘ કહો છો ? તેનો શ્રી ગૌતમસ્વામી જવાબ આપે છે કે - શ્રી જિનેશ્વરોએ ‘કષાયો’ તપાવનાર-શોષવનાર હોઈ તેને અગ્નિ તરીકે કહ્યા છે. કષાયના ઉપશમહેતુ શ્રુતાન્તર્ગત ઉપદેશ, મહાવ્રતરૂપ શીલ અને તપ એ ‘જલ’ છે. જગતને આનંદ આપનાર હોઈ તીર્થંકર ‘મહામેઘ'ના સ્થાને છે. તેઓશ્રીથી ઉત્પન્ન થયેલ શ્રી જિનાગમરૂપ ‘શ્રોત’ છે. શ્રુત વગેરે જલથી પરિભાવના આદિરૂપ ધારાઓથી હણાયેલ-સિંચાયેલ પૂર્વોક્ત સ્વરૂપવાળી અગ્નિઓ ભિન્ન ભેદાયેલ અને શાંત થયેલી મને બાળી શકતી નથી. હે ગૌતમ ! આપની બુદ્ધિ સરસ છે કે જે બુદ્ધિએ આ સંશયનું ખંડન કર્યું. હવે એકબીજો પ્રશ્ન રજૂ થાય છે તેનો આપ ખુલાસો કરો. હે ગૌતમ ! આ સાહસિક, ભયંકર અને દુષ્ટ ઘોડો દોડી રહ્યો છે, કે જેના ઉપર આપ 2010_03 ૮૨ Page #110 -------------------------------------------------------------------------- ________________ આરૂઢ થયેલા છો. છતાં તે ઘોડો આપને ઉન્માર્ગમાં કેમ લઈ જતો નથી? ત્યારે શ્રી ગૌતમ કહે છે કે, ઉન્માર્ગ તરફ દોડતાં તે ઘોડાને હું આગમરૂપી રજ્જુથી બંધાયેલો કરૂં છું યાને આગમરૂપી લગામથી હું ઘોડાને કબજે રાખું છું. આ ઘોડો ભલે દુષ્ટ હોય તો પણ તે ઉન્માર્ગે જતો નથી પરંતુ માર્ગે ચાલે છે. હવે શ્રી કેશીએ શ્રી ગૌતમને કહ્યું કે તમે જે ઘોડો કહ્યો તે કોણ ? ત્યારે શ્રી ગૌતમસ્વામી જવાબ આપે છે કે, સાહિંસક ભીમ ‘મન’ એ દુષ્ટ અશ્વ છે. જે મનરૂપી દુષ્ટ અશ્વ દોડી રહ્યો છે, તેને ધર્મ-અભ્યાસ માટે કંથક-જાતિમાન ઘોડાની માફક સારી રીતિએ હું લગામમાં-કાબૂમાં કરૂં છું, અર્થાત્ દુષ્ટ ઘોડો પણ જો નિગ્રહ યોગ્ય હોય તો જાતિવાન અશ્વ જેવો જ છે. - હે ગૌતમ ! આપની બુદ્ધિ શ્રેષ્ઠ છે કે જે બુદ્ધિ આ મારો સંશય તોડી નાંખનારી બની. હવે બીજો સંશય જે જણાવવામાં આવે છે તેનો આપ ખુલાસો કરો! હે ગૌતમ! લોકમાં ઉન્માર્ગો ઘણાં છે કે, જે ઉન્માર્ગોથી જંતુઓ નષ્ટ થાય છે. તો તમે સન્માર્ગમાં કેમ વર્તી રહ્યા છો ? સન્માર્ગથી કેમ પડી જતા નથી? ત્યારે શ્રી ગૌતમસ્વામી જવાબ આપે છે કે – હે મુનિ! જેઓ માર્ગથી જાય છે અને ઉન્માર્ગે જાય છે, તે તમામ માર્ગો મેં જાણ્યા છે. આ સર્વ માર્ગો માર્ગ અને ઉન્માર્ગના જ્ઞાનથી જણાય છે. આથી માર્ગ અને ઉન્માર્ગના જ્ઞાનથી હું નષ્ટ થતો નથી. હવે શ્રી કેશીએ શ્રી ગૌતમને પૂછ્યું કે - જે તમે માર્ગો અને ઉન્માર્ગો જાણ્યા છે તે ક્યાં છે ? શ્રી ગૌતમ કહે છે કે - કુપ્રવચન પાખંડી-કપિલ વગેરે દર્શનમાં રહેલ ઈતર દર્શનીઓ, કુપ્રવચન એ કુમાર્ગ કહેવાય છે તેથી તે બધા ઉન્માર્ગગામીઓ છે, જ્યારે શ્રી જિનેશ્વરે કહેલ ધર્મ-જૈનશાસન સન્માર્ગ છે. આથી આધ્યાત્મિક જૈનદર્શનરૂપ માર્ગ બીજા દર્શનોરૂપી માર્ગોથી ઉત્તમઉત્કૃષ્ટ છે. હે ગૌતમ! આપની બુદ્ધિ પરમ શ્રેષ્ઠ છે, કે જે પ્રજ્ઞાએ આ મારો <3 2010_03 Page #111 -------------------------------------------------------------------------- ________________ સંશય દૂર કર્યો છે, હવે બીજો પણ સંશય જે રજૂ થાય છે તેનો પણ આપ ખુલાસો કરો! હે ગૌતમ મુનિ! મહાસાગરના મહા-જલના વેગથી તણાતા પ્રાણીઓને શરણરૂપ, ગતિરૂપ કે પ્રતિષ્ઠારૂપ કોઈ દ્વિીપને આપ જાણો છો? શ્રી ગોતમ જણાવે છે કે મહાસાગરના જલ મધ્યે ઊંચો અને વિશાલ હોઈ મહાન સ્થાનરૂપ એક મહાન દ્વીપ છે, કે જેમાં મહા-જલના વેગની ગતિ થતી નથી. શ્રી કેશી પૂછે છે કે આપ મહાદ્વીપ કયો કહો છો? શ્રી ગૌતમ કહે છે કે જરા-મરણરૂપી જલપ્રવાહના વેગથી તણાતાં પ્રાણીઓને ગતિ પ્રતિષ્ઠા શરણરૂપ ઉત્તમ શ્રુતધર્મ વગેરે રૂપ દ્વીપ છે. ભવસાગરમાં રહ્યા છતાં મુક્તિનો હેતુ હોઈ તે સત્ય દ્વીપ છે અને તેથી ત્યાં જરા-મરણરૂપ જલપ્રવાહનો વેગ ગતિ કરી શકતો નથી. હે ગૌતમ! આપની બુદ્ધિ સર્વશ્રેષ્ઠ છે, કે જે બુદ્ધિએ આ મારો સંશય દૂર કર્યો છે. હવે બીજો પણ સંશય મૂકવામાં આવે છે તો તેનું પણ તમે સમાધાન કરો! હે ગૌતમ! મહા પ્રવાહવાળા સમુદ્રમાં નાવ વિશેષથી ચારેય બાજુ ચાલી જાય છે, તો તમે જે નાવમાં આરૂઢ થયા છો તેથી કેવી રીતિએ સામે કાંઠે પહોંચશો? શ્રી ગૌતમ જણાવે છે કે જે નાવ છિદ્રવાળીપાણી ગ્રહણ કરનારી છે તે સમુદ્રના કિનારે પહોંચાડનારી નથી. પણ જે નાવ છિદ્ર વગરની-જલના આગમન વગરની છે તે સમુદ્રને પાર કરનારી છે. આથી છિદ્ર વગરની નાવ ઉપર આરૂઢ થયેલો હું પારગામી બનીશ. શ્રી કેશી કહે છે કે – જે નાવ ઉપર આપ ચડ્યા છો તે નાવ ક્યા પ્રકારની છે? શ્રી ગૌતમ જણાવે છે કે – નિરૂદ્ધ આશ્રદ્ધાવાળું શરીર અહીંનાવ કહેવાય છે, કેમ કે તે રત્નત્રયીની આરાધનાનો હેતુ હોઈ સંસારસાગરથી તારનાર છે. અહીં જીવ નાવિક કહેવાય છે, કેમ કે તે જ સંસારસાગરને તરી જાય છે. સંસાર સાગર કહેવાય છે અને તે સાગરની માફક અપાર હોઈ તરવાનો છે - તાર્ય છે. હે ગૌતમ! આપની પ્રજ્ઞા પ્રકૃષ્ટ છે, કે જે પ્રજ્ઞાએ મારો સંશય છિન્ન (૮૪) 2010_03 Page #112 -------------------------------------------------------------------------- ________________ કર્યો છે. હવે બીજો પ્રશ્ન જે કરવામાં આવે છે તેનું આપ સમાધાન કરો! શ્રી કેશી કહે છે કે – હે ગૌતમ! આંધળાની જેમ જનને અંધ કરનાર હોઈ અંધકાર-તમસમાં ઘણાં પ્રાણીઓ રહે છે, તો સર્વલોકમાં પ્રાણીઓને કોણ પ્રકાશ કરનાર હશે? શ્રી ગૌતમ કહે છે કે સર્વલોકમાં પ્રાણીઓને સર્વલોકપ્રકાશકર, ઉગેલો અને નિર્મલ ભાનુ પ્રકાશ કરશે. શ્રી કેશી કહે છે કે તમે કહેલ આ ભાનુનો પરમાર્થ શો? શ્રી ગૌતમ જણાવે છે કે સદા ઉદિત, ક્ષણકર્મસંબંધરૂપ સંસારવાળા, સર્વજ્ઞ અને શ્રી જિનેશ્વરરૂપી ભાસ્કર, સર્વલોકમાં પ્રાણીઓને મોહરૂપી અંધકારને દૂર કરવા દ્વારા સર્વ વસ્તુ વિષયક પ્રકાશરૂપી ઉદ્યોત આપશે. હે ગોતમ! તમારી પ્રતિભા પરમ છે, કે જે પ્રતિભાએ મારા સંશયનું નિરાકરણ કર્યું. હવે હું બીજો પ્રશ્ન મૂકું છું તેનું તમે નિરાકરણ કરો! શ્રી કેશી કહે છે કે, હે મુનિ! શરીર અને મનના દુ:ખોથી રીબાતા પ્રાણીઓને માટે, વ્યાધિના અભાવથી ક્ષેમરૂપ, સર્વ ઉપદ્રવના અભાવથી શિવરૂપ, સ્વાભાવિક બાધા વગરનું હોઈ અનાબાધરૂપ સ્થાન કર્યું તમે જાણો છો? શ્રી ગૌતમ જણાવે છે કે લોકના અગ્રે દુ:ખે ચઢી શકાય એવું એક ધૃવસ્થાન છે, કે જ્યાં જરા અને મરણ નથી એટલે શિવત્વ છે, તેમજ શરીર અને મનના દુઃખના અનુભવરૂપ વેદનાઓ નથી અર્થાત્ અનાબાધત્વ છે અને વ્યાધિઓ નથી એટલે ક્ષેમત્વ છે. શ્રી કેશી કહે છે કે સ્થાનને શાસ્ત્રમાં કયા કયા શબ્દથી સંબોધેલ છે? શ્રી ગૌતમ જણાવે છે કે નિર્વાણ, અબાધ, સિદ્ધિ, લોકાગ્ર, ક્ષેમ, શિવ અને અનાબાધ-આવા શબ્દોથી ધ્રુવસ્થાન સંબોધાય છે. તેને મહર્ષિઓ મેળવે છે. વળી નારક વગેરે ભવપ્રવાહના અંત કરનારા મુનિઓ, તે લોકના અગ્ર ઉપર દુઃખે કરી ચડી શકાય એવા તે નિત્ય અવસ્થિતિવાળા-શાશ્વત આવાસને પામેલા શોકરહિત બને છે. ૭. જીવાજીવાભિગમ સૂત્ર જીવાજીવાભિગમ એ ચોથું ઉપાંગ સૂત્ર છે. તેમાં જીવના સ્વરૂપ 2010_03 Page #113 -------------------------------------------------------------------------- ________________ ભેદ વિશે વિસ્તારથી માહિતી આપવામાં આવી છે. જીવો એક-બે-ત્રણया२-५ांय-छ-सात-06-14-६शअम विविध रीत १ अनेसन ભેદો વિશે માહિતી પ્રાપ્ત થાય છે. આ ગ્રંથ સૂત્રાત્મક પ્રશ્નોતર શૈલીમાં રચાયો છે. શ્રી ગૌતમસ્વામી મહાવીર સ્વામીને જીવોના પ્રકાર વિશે વિવિધ પ્રશ્નો પૂછે છે અને ભગવાન મહાવીર સ્વામી તેના ઉત્તર આપે છે. જીવ વિચાર ગ્રંથના અધ્યયનથી વધુ માહિતી મળવાથી અને અભ્યાસ સઘન બને છે. અહિંસા પરમો ધર્મ ને સમજવા માટે જીવનું સ્વરૂપ અને ભેદોનું શાસ્ત્રીય જ્ઞાન હોય તો આ ધર્મના પાલનમાં સાચી દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે. જીવાજીવાભિગમ ગ્રંથના કેટલાક પ્રશ્નો નમૂના રૂપે અત્રે નોંધવામાં આવ્યા છે. મૂળ સૂત્રો પ્રાકૃત દષ્ટાંત તરીકે નોંધ્યા છે. ८२ प्रश्र से किं तं जीवाजीवाभिगमे ? उत्तर जीवाजीवाभिगमे दुविहे पन्नीते। तं जहा जीवाजीवाभिगमे च अजीवाभिगम च। से कितं अजीवाभिगमे? अजीवाभिगमे दुविहे पन्नाते तं जहा रुविअजीवाभिगमे च अरूविअजीवाभिगमे च। से किंतं अरुविअजीवाभिगमे? अरूविजीवाभिगमे दसविहे प. तजहा धम्मात्थकाए, एवं जहा पण्णवणाह जीवसेत्तं अरुविअजीवाभिगमे। से किं तं सविअजीवाभिगमे? रुवि अजीवाभिगमे चउविहा पण्णते तं जहा खंधा, खंध, देसा, खंधप्पएसा, परमाणु पोग्गलग ते समासतो पंचविहा पण्णता तं जहा पण्णपरिणया गंध-रस-कास-संठाणपरिणया एवं तं जहा पण्णवणाए, सेत्तं रुवि अजीवाभिगमे, सेत्तं अजीवाभिगमे। से किंतं जीवाभिगमे ? जीवाभिगमे दुविहे पण्णते, तं जहासंसारसमविण्णग जीवामिगमेच असंसार समावण्णग ___ 2010_03 Page #114 -------------------------------------------------------------------------- ________________ जीवाभिगमेच। दुविहेपण्णते तं जहा - अणंतरासिद्धा संसारसमा वण्णगजीवाभिगमे च परंपरासिद्धा संसारसमावण्णग जीवाभिगमेय। से किंतं अणंतर सिद्धासंसारसमा समावण्णगजीवाभिगमे? से किंतं असंसारसमावण्णग जीवाभिगमे? पण्णरस विहे पण्णते तं जहा - तित्थसिद्धा जीव, अणेगसिद्धा सेत्तं अणंतरसिद्धा से किंते परंपर सिद्धा संसारसमा वण्णग जीवामिगमे? अणेगविह पण्णते तं जहा पढमसमय सिद्धा दुसमय सिद्धा जीव अणंतसमयसिद्धा सेतं परंपर सिद्धा संसारसमावण्णग जीवाभिगमे, सत्तं असंसार समावण्णगजीवाभिगमे। હે ભગવાન! જીવાભિગમ અને અજીવાભિગમનું સ્વરૂપ 3 छ ? જીવાજીવાભિગમ બે પ્રકારનો કહ્યો છે. ૧. જીવાભિગમ અને २. सामिगम. હે ભગવાન! અજીવાભિગમનું સ્વરૂપ કેવું છે? હે ગૌતમ! અજીવાભિગમના બે પ્રકાર કહ્યા છે. ૧. રૂપી અજીવાભિગમન અને અરૂપી અજીવાભિગમ. અરૂપી અજીવાભિગમનું સ્વરૂપ કેવું છે? અરૂપી અજીવાભિગમ દસ પ્રકારનો છે. ૧. ધર્માસ્તિકાય, २. मस्ति , 3. घास्ति , ४ . ८3५श्र ઉત્તર ૮૪ પ્રશ્ર ઉત્તર ૮૫ પ્રશ્ન ઉત્તર ८७ 2010_03 Page #115 -------------------------------------------------------------------------- ________________ ૮૬ પ્રશ્ન ઉત્તર અધર્માસ્તિકાય, ૫. અધર્માસ્તિકાયદેશ, ૬. અધર્માસ્તિકાય પ્રદેશ, ૭. આકાશાસ્તિકાય, ૮. આકાશાસ્તિકાય દેશ, ૯. આકાશાસ્તિકાય પ્રદેશ, ૧૦. અદ્ધાસમય. હે ભગવાન્ રૂપી અજીવ દ્રવ્યોનું નિરૂપણ કેવું છે? રૂપી અજીવાભિગમ ચાર પ્રકારનો કહ્યો છે. સ્કન્ધ, સ્કંધપ્રદેશ, સ્કન્ધ પ્રદેશ પરમાણું પુદ્ગલતેના સંક્ષિપ્તમાં પાંચ પ્રકાર છે. વર્ણપરિણત, ગંધ પરિણત, રસપણિત, સ્પર્શપરિણત અને સંસ્થાન પરિણત. તેમાં જે વર્ણપરિણત સ્કન્ધ આદિના છે. તેમના નીચે પ્રમાણે પાંચ ભેદ છે. કૃષ્ણવર્ણ પરિણા, નીલવર્ણપરિણત, રક્તવર્ણપરિણત, શુક્લવર્ણપરિણત અને હરિતવર્ણપરિણત. રસ પરિણત સ્કલ્પ આદિના મધુરરસ આદિ પાંચ ભેદ છે. ગંધપરિણત સ્કંધ આદિના સુગંધ પરિણત અને દુર્ગધપરિણત રૂપ બે ભેદ છે. સ્પર્શપરિણત સ્કંધ આદિના કર્કશ સ્પર્શપરિણત આદિ આઠ ભેદ છે. આ રૂપી અજીવાભિગમનું સ્વરૂપ છે. હે ભગવાન્! જીવાભિગમનું લક્ષણ શું છે? જીવાભિગમના બે પ્રકાર કહ્યા છે. (૧) સંસાર સમાપત્રક જીવાભિગમ અને (૨) અસંસાર સમાપન્નક જીવાભિગમ. હે ભગવાન! અસંસાર સમાપન્નક જીવાભિગમનું સ્વરૂપ કેવું છે? તેના કેટલા પ્રકાર છે? (૧) અતર સિદ્ધ અસંસારસમાપન્નક જીવાભિગમ અને (૨) પરંપર સિદ્ધ અસંસાર સમાપત્રક. હે ભગવાન! અનંતર સિદ્ધ અસંસારસમાપન્નક જીવાભિગમ કેટલા પ્રકારના છે? હે ગૌતમ! અનંતસિદ્ધ અસંસારસમાપત્રક જીવાભિગમ પંદર ૮૭ પ્રશ્ન ઉત્તર ૮૮ પ્રશ્ન ઉત્તર ૯૮) 2010_03 Page #116 -------------------------------------------------------------------------- ________________ પ્રકારના કહ્યા છે. તીર્થસિદ્ધથી લઈને અનેક સિદ્ધ પર્યત હે ભગવન્! પરંપર સિદ્ધ સંસાર સમાપન્ન જીવાભિગમ કેટલા પ્રકારે છે? હે ગૌતમ! પરસ્પર સિદ્ધ અસંસાર સમાપત્રક જીવાભિગમ અનેક પ્રકારનો કહ્યો છે. (૧) પ્રથમ સમયમાં સિદ્ધ (૨) દ્વીતીય સમયમાં સિદ્ધ, ઈત્યાદિ અનંત સમય સિદ્ધ પર્યંતના. હે ભગવાન! સંસારસમાપન્નક જીવાભિગમનું સ્વરૂપ કેવું ૮૯ પ્રશ્ર છે? ઉત્તર હે ગૌતમ! સંસાર સમાપન્નક જીવોના પ્રકાર વિશે નવ માન્યતાઓ છે. કોઈ કોઈ આચાર્ય એવું કહે છે કે સંસાર સમાપન્નક જીવો બે પ્રકારના હોય છે. કોઈ કોઈ આચાર્ય એવું કહે છે કે સંસાર સમાપન્નક જીવો ત્રણ પ્રકારના હોય છે. કોઈ કહે છે કે સંસાર સમાપત્રક જીવો ચાર પ્રકારના હોય છે. કોઈ કહે છે – સંસાર સમાપક જીવો પાંચ પ્રકારના હોય છે. આ પ્રકારે સંસાર સમાપક જીવોના દસ પર્વતના પ્રકારો સમજી લેવા. તે નવ પ્રતિપત્તિઓમાંની કેટલાક આચાર્યોની એવી જે માન્યતા છે કે સંસાર સમાપત્રક જીવોના બે પ્રકારો કહે છે તે આ પ્રમાણે (૧) ત્રસ અને (૨) સ્થાવર. હે ભગવાન્ ! સ્થાવર જીવોનું સ્વરૂપ કેવું છે? સ્થાવર જીવોના ત્રણ પ્રકાર છે – (૧) પૃથ્વીકાયિક, (૨) અપકાયિક અને (૩) વનસ્પતિકાયિક. હે ભગવન્! પૃથ્વીકાયિક જીવો કેટલા પ્રકારના છે? હે ગૌતમ! પૃથ્વીકાયિક જીવો બે પ્રકારના કહ્યા છે. (૧) ૯૦ પ્રશ્ર ઉત્તર ૯૧ પ્રશ્ન ઉત્તર (૮૯) 2010_03 Page #117 -------------------------------------------------------------------------- ________________ ૯૨ પ્રશ્ર ઉત્તર સુક્ષ્મ પૃથ્વીકાયિક અને (૨) બાદર પૃથ્વીકાયિક. હે ભગવાન્ ! સુક્ષ્મ પૃથ્વીકાયિકોના કેટલા પ્રકાર છે? બે પ્રકારના. (૧) પર્યાપ્ત સુક્ષ્મપૃથ્વીકાયિક અને (૨) અપર્યાપ્ત સુક્ષ્મપૃથ્વીકાયિક, સુક્ષ્મજીવોના ૨૩ દ્વાર અહીં પ્રગટ કરવામાં આવ્યા છે. સુક્ષ્મપૃથ્વીકાયિકા જીવોના શરીરની વક્તવ્યતા, તેમની અવગાહનાની વક્તવ્યતા, સંહનની વક્તવ્યતા, સંસ્થાનની, કષાયોની, સંજ્ઞાવિષયક, વેશ્યા વિષયક તેમની ઈન્દ્રિયો સંબંધી, સમુઘાત સંબંધી, સંજ્ઞી અસંજ્ઞી સંબંધી, વેદ સંબંધી, પર્યાપ્તિક અપર્યાપ્તિ, દ્રષ્ટિની, દર્શનની, જ્ઞાનની, યોગની, ઉપયોગની, આહાર સંબંધી, ઉપપાતની, સ્થિતિની, સમુઘાતની, અવનની અને ગતિ આગતિ વક્તવ્યતા. હે ભગવન્! આ તિર્યંચ સ્ત્રિયોમાં અને દેવીયોમાં કઈ સ્ત્રિયો કઈ સ્ત્રિયો કરતાં અલ્પ છે? કઈ સ્ત્રિયો કઈ સ્ત્રિયો કરતાં વધારે છે? અને કઈ સ્ત્રિયો કઈ સ્ત્રિયોની બરાબર છે? હે ગૌતમ! સૌથી ઓછી મનુષ્યની સ્ત્રિયો છે તેના કરતાં તિર્યગ્લોનિક સ્ત્રિયો અસંખ્યાતગણી વધારે છે. તિર્યંચ સ્ત્રિયોના કરતાં દેવિયો અસંખ્યાતગણિ છે. બીજું અલ્પ બહુત્વ હે ગૌતમ! સૌથી ઓછી ખેચર તિર્યગ્લોનિક સ્ત્રિયો છે, તેના કરતાં સ્થલચર તિર્યગ્લોનિક સ્ત્રિયો સંખ્યાતગણિ છે. તેના કરતાં જલચર તિર્યગ્લોનિક સ્ત્રિયો સંખ્યાતગણી વધારે છે. ત્રીજું અલ્પ બહુપણું કર્મભૂમિ, અકર્મભૂમિ, અંતરદ્વીપ આ ત્રણે ક્ષેત્રોની સ્ત્રિયોમાં સૌથી ઓછી અંતરદ્વીપ અકર્મભૂમિમાં રહેલ મનુષ્યની સ્ત્રિયો છે. તેના કરતાં દેવકુફ ૯૩ પ્રશ્ન ઉત્તર (૯૦) GO 2010_03 Page #118 -------------------------------------------------------------------------- ________________ અને ઉત્તરકુરૂની મનુષ્ય સ્ત્રિયો છે, તેઓ પરસ્પરમાં તુલ્ય છે. પરંતુ તે અંતરદ્વીપની સ્ત્રિયો કરતાં સંખ્યાતગણી વધારે છે. હરિવર્ષ અને રમ્યક વર્ષમાં આ બંને અકર્મભૂમિ ક્ષેત્રોની સ્ત્રિયો પરસ્પર સમાન છે. પરંતુ દેવકુફ અને ઉત્તરકુરૂની કરતાં મનુષ્ય સ્ત્રિયોની અપેક્ષાથી સંખ્યાતગણી વધારે છે. હેમવત અને એરણ્યવત ક્ષેત્રની મનુષ્ય સ્ત્રિયો પરસ્પરમાં તુલ્ય છે. પરંતુ હરિવર્ષ અને રમ્યકવર્ષની સ્ત્રિયોની અપેક્ષાથી સંખ્યાતગણી વધારે છે. ભરતક્ષેત્ર અને એરવત ક્ષેત્રની મનુષ્ય સ્ત્રિયો હેમવત અને એરણ્યવત ક્ષેત્રોની અપેક્ષાથી સંખ્યાત ગણી વધારે છે. પરંતુ પરસ્પરમાં તેઓ સરખી છે. પૂર્વવિદેહ અને પશ્ચિમવિદેહ ક્ષેત્રોની મનુષ્ય સ્ત્રિયો પરસ્પરમાં સરખી છે. પરંતુ ભરતક્ષેત્ર અને એરવતક્ષેત્રની મનુષ્ય સ્ત્રિયોની અપેક્ષાથી તેઓ સંખ્યાતગણી વધારે છે. ચોથા પ્રકારનું અલ્પ બહુપણું સઘળી દેવિયોમાં સૌથી ઓછી વૈમાનિક દેવની દેવિયો છે, તે કરતાં ભવનવાસિ દેવિયો અસંખ્યાતગણી વધારે છે. તે કરતા વાનવ્યંતર દેવિયો અસંખ્યાતગણી વધારે છે. તેનાથી જ્યોતિષ્ક દેવોની દેવીયોનું પ્રમાણ અસંખ્યાતગણું વધારે છે. પાંચમું અલ્પ બહુપણું સૌથી ઓછી અંતરદ્વીપરૂ૫ અકર્મભૂમિની મનુષ્યસ્ત્રિયો છે. દેવકુરૂ અને ઉત્તરકુરૂ અકર્મભૂમિની મનુષ્ય સ્ત્રિયો અંતરદ્વીપની મનુષ્ય સ્ત્રિયો કરતાં સંખ્યાતગણી વધારે છે, પોતાની ક્ષેત્રની અપેક્ષા એ બંને સમાન છે તેનાથી હરિવર્ષ અને રમકવર્ષરૂપ અકર્મભૂમિની મનુષ્ય સ્ત્રિયો સંખ્યાતગણી વધારે છે. પોતાના ક્ષેત્રની અપેક્ષા એ બંને સમાન છે અને એરણ્યવતરૂપ અકર્મભૂમિની મનુષ્ય સ્ત્રિયો પરસ્પર બંને સમાન છે. પરંતુ (૯૧) 2010_03 Page #119 -------------------------------------------------------------------------- ________________ હરિવર્ષ અને રમકવર્ષની સ્ત્રિયો કરતાં સંખ્યાતગણી વધારે છે. તેનાથી ભરત એરવત ક્ષેત્રની સ્ત્રીઓ સંખ્યાકતગણી છે પૂર્વ વિદેહ અને અપવિદેહ રૂપ કર્મભૂમિની મનુષ્ય સ્ત્રિયો પરસ્પરમાં તુલ્ય છે, અને ભરતક્ષેત્ર તથા એરવતક્ષેત્રની મનુષ્ય સ્ત્રિયોથી સંખ્યાતગણી વધારે છે. વૈમાનિક દેવિયો પૂર્વવિદેહ તથા અપરવિદેહની મનુષ્ય સ્ત્રિયો કરતાં અસંખ્યાતગણી વધારે છે. ભવનવાસી દેવની દેવિયો કરતાં ખેચર તિર્યગ્લોનિક સ્ત્રિયો અસંખ્યાતગણી વધારે છે. ખેચર સ્ત્રિયો કરતાં સ્થલચર તિર્યક્ટ્રોનિક સંખ્યાતગણી વધારે છે. સ્થલચર સ્ટિયો કરતાં જલચર તિર્યગ્લોનિક સ્ત્રિયો સંખ્યાતગણી વધારે છે. સ્થલચર સ્ત્રિયો કરતાં વાનર્થાતર દેવોની દેવિયો સંખ્યાતગણી વધારે છે. વાનયંતર દેવોની દેવિયો કરતાં જ્યોતિષ્ક દેવોની દેવિયો સંખ્યાતગણી છે. હે ભગવન્! સ્ત્રીવેદ કર્મની બંધસ્થિતિ કેટલા કાળ સુધીની કહી ૯૪ પ્રશ્ર છે? ઉત્તર હે ગૌતમ! જઘન્યથી પલ્યોપમના અસંખ્યાતમાં ભાગથી હીન સાગરોપમના દોઢ સાતિયાભાગ પ્રમાણ છે. ઉત્કૃષ્ટ બંધસ્થિતિનું પ્રમાણ પંદર સાગરોપમની કોટાકોટિ છે. પંદરસો વર્ષની અબાધા પડે છે. તેનાથી ઉત્કૃષ્ટ સ્થિતિવાળા સ્ત્રીવેદ કર્મબંધને પ્રાપ્ત કરીને સ્વરૂપથી ૧૫૦૦ વર્ષ સુધી સ્વવિપાકોદયને પ્રાપ્ત કરતા નથી. સ્ત્રી વેદકર્મના ઉદયથી થવાવાળો સ્ત્રીવેદ કરીષાગ્નિ સમાન હોય છે. હે ભગવન્! પુરૂષો કેટલા પ્રકારના હોય છે? પુરૂષો ત્રણ પ્રકારના કહેવામાં આવેલ છે. તિર્યગ્લોનિક પુરૂષ ૯૫ પ્રશ્ર ઉત્તર (૨) ૯૨. 2010_03 Page #120 -------------------------------------------------------------------------- ________________ ૯૬ પ્રશ્ન ઉત્તર ૧, મનુષ્ય પુરૂષ ૨ અને દેવ પુરૂષ ૩, તિર્યગ્લોનિક પુરૂષ ત્રણ પ્રકારના હોય છે. જલચર, સ્થલચર અને ખેચર તિર્થગ્યોનિક પુરૂષ. જે પ્રમાણે તિર્યગ્લોનિક સ્ત્રિયોના ભેદો અને ઉપભેદો કહેવામાં આવ્યા છે. એ જ પ્રમાણે અહિયાં તિર્યગ્લોનિક પુરૂષોના ભેદો કહેવા જોઈએ. મનુષ્ય પુરૂષ ત્રણ પ્રકારના કહ્યાં છે. કર્મભૂમિજ, અકર્મભૂમિ, અંતરદ્વીપના. દેવ પુરૂષો ચાર પ્રકારના કહ્યાં છે. જે પ્રમાણે દેવિયોના ભેદો કહ્યાં છે એ જ પ્રમાણેના દેવપુરૂષોના ભેદો પણ કહી લેવા જોઈએ. સર્વાર્થ સિદ્ધ દેવપુરૂષ પર્યત આ પ્રમાણનો પાઠ કહેલ છે. હે ભગવન્! પુરૂષની સ્થિતિ કેટલા કાળની કહી છે? સ્થિતિ જઘન્યથી એક અંતમુહૂર્તની અને ઉત્કૃષ્ટથી તેત્રીસ સાગરોપમની છે. તિર્યંગ્યનિક પુરૂષોની અને મનુષ્યોની સ્થિતિ તેઓની સ્ત્રિયોની જે સ્થિતિ કહેલ છે, એ જ પ્રમાણની છે. અસુરકુમાર દેવપુરૂષોથી લઈએ સર્વાર્થસિદ્ધ વિમાનના દેવપુરૂષો પર્વતના દેવપુરૂષોની સ્થિતિ કથન પ્રજ્ઞાપના સૂત્રના ચોથા સ્થિતિપદમાં કહેલ છે તે પ્રમાણે જાણવું. હે ભગવન્! અન્ય તિર્થંકરોએ એવું કહ્યું છે કે એક જીવ એક સમયમાં બે ક્રિયાઓ કરે છે. એક સમ્યકત્વ ક્રિયા છે અને બીજી મિથ્યાત્વ ક્રિયા છે. જીવ જે સમયે સમ્યકત્વ ક્રિયા કરે છે, એ જ સમયે તે મિથ્યાત્વ ક્રિયા પણ કરે છે. જે સમયે તે મિથ્યાત્વક્રિયા કરે સમ્યકત્વ છે એ જ સમયે તે જીવાત્મા સમ્યકત્વ ક્રિયા પણ કરે છે. એ જ કારણે એક જીવ એક સમયમાં બે ક્રિયા હોય છે તો શું તેઓનું એ કથન યથાર્થ છે? ૯૭ પ્રશ્ન (૯૩) 2010_03 Page #121 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર ૯૮ પ્રશ્ર ઉત્તર હે ગૌતમ! એ પ્રમાણેનું તેઓનું કથન યાવત્ પ્રરૂપણા કરવી તે સઘળું મિથ્યા છે અસત્ય છે. એક જીવ એક સમયમાં એક જ ક્રિયા કરે છે. જેમ કે સમ્યકત્વ ક્રિયા અથવા મિથ્યાત્વ ક્રિયા. જો એક જીવને એક સમયમાં આ બંને ક્રિયાઓનો કર્તા માનવામાં આવે તો મોક્ષનો સર્વથા અભાવ પ્રાપ્ત થાય. કેમ કે મિથ્યાત્વની નિવૃત્તિ તો કદી થઈ જ ન શકે. હે ભગવન્! મનુષ્યોના કેટલા ભેદો કહ્યા છે? મનુષ્યો બે પ્રકારના છે. સંમૂર્ણિમ અને ગર્ભજ. સંમૂર્ણિમ મનુષ્યોના કોઈ પણ ભેદ હોતા નથી. મનુષ્ય ક્ષેત્રની અંદર જ ઉત્પન્ન થાય છે. સંબંધમાં પ્રજ્ઞાપના સૂત્રમાં વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવેલ છે, તે ત્યાંથી જાણી લેવું. તે અંતમુહૂર્તના આયુષ્યમાં જ કાળ કરે છે. ગર્ભજ મનુષ્યોના ત્રણ ભેદો કર્મભૂમિક, અકર્મભૂમિક, અંતરદ્વીપજ. અંતરદ્વીપના મનુષ્યોના ૨૯ ભેદો છે. એકોરૂક આભાષિક વગેરે. એકોરૂક નામવાળા દ્વીપો છે. મનુષ્યો એ નામવાળા હોતા નથી પરંતુ તે દ્વીપમાં રહેનારા હોવાને કારણે ત્યાંના મનુષ્યોના નામો તેમ જાણવા. હે ભગવન્!દક્ષિણ દિશામાં રહેવાવાળા એકોરૂક મનુષ્યોનો જે એકોરૂક દ્વીપ છે, તે ક્યા સ્થાન પર કહેવામાં આવેલ છે? હે ગૌતમ! જંબુદ્વીપ નામના દ્વીપમાં જે મેરૂપર્વત છે, તેની દક્ષિણ દિશામાં ક્ષુદ્રહિમવાનું નામનો વર્ષધર પર્વત છે. તેની દિશામાં રહે ઈશાન દિશાના ચરમાત્તરમાં લવણસમુદ્રમાં ત્રણસો યોજના ગયા પછી ક્ષુદ્ર હિમવાનપર્વતની દાઢ ઉપર ૯૯ પ્રશ્ર ઉત્તર ૯૪) ૯૪ 2010_03 Page #122 -------------------------------------------------------------------------- ________________ દક્ષિણદિશામાં રહેવાવાળા એકોરૂક મનુષ્યોનો એકોરૂક નામનો દ્વીપ આવેલ છે. આ દ્વીપ લંબાઈ પહોળાઈમાં ત્રણસો યોજનનો છે. તેની પરિઘ ૯૪૯ યોજનમાં કંઈક વધારે છે. આ દ્વીપની ચારે બાજુ એક પધવર વેદિકા છે. આ પદ્મવર વેદિકાની ચારે દિશાઓમાં તેને ઘેરિને એક વનખંડ છે. આ પદ્મવર વેદિકાની ઉંચાઈ આઠ યોજનની છે અને તેની પહોળાઈ પાંચસો ધનુષની છે. આ પાવર વેદિકા એકોરૂક દ્વિીપને ચારે બાજુથી ઘેરીને રહેલી છે. આ પદ્વવર વેદિકાનું વર્ણન આ પ્રમાણે છે તેની રાયપ્પાસેણિય સૂત્રાનુસાર જાણવું આ પwવર વેદિકાની ચારે બાજુ એક વનખંડ આવેલું છે. આ વનખંડ દેશઉન, બે યોજનાના ગોળાકાર પહોળાઈવાળું છે અને તેની પરિધિનો વિસ્તાર વેદિકાની બરોબર છે. આ વનખંડ ઘણું ગાઢ ઉડુ હોવાના કારણે કાળું દેખાય છે. અને તેનો પ્રકાશ પણ કાળો જ નીકળે છે. સમગ્ર વર્ણન રાયuસેણિય સુત્રાનુસાર જાણવું. ૧૦૦ પ્રશ્ર હે ભગવન્! જ્યોતિષ્ક દેવ ચંદ્ર, સૂર્ય, ગ્રહ, તારા અને નક્ષત્ર દેવોના વિમાનો કયા સ્થાન પર આવેલા છે? જ્યોતિષ્ક દેવો ક્યાં રહે છે? હે ગૌતમ! દ્વીપ અને સમુદ્રોની ઉપર તથા આ રત્નપ્રભા પૃથ્વીના સમભૂમિભાગથી કે જે રૂચક પ્રદેશથી જણાય છે. તેનાથી ૭૦૦ યોજન જાય ત્યારે ૧૧૦ યોજન પ્રમાણના ઉંચાઈવાળા ક્ષેત્રમાં તીર્ઝા જ્યોતિષ્ક દેવોના અસંખ્યાત લાખ વિમાન વાસો છે. એ પ્રમાણે મારૂં તથા અન્ય ભૂતકાળના સર્વ તીર્થકરોનું કહેવું છે. તે વિમાનો અર્ધા કરેલ કોઠાના આકારના છે. આ સંબંધમાં પ્રજ્ઞાપના સૂત્રના બીજા ઉત્તર ૫) 2010_03 Page #123 -------------------------------------------------------------------------- ________________ સ્થાનપદમુજબ વર્ણન અહીંયા કરી લેવું જોઈએ. ત્યાં ચંદ્ર અને સૂર્ય એ બે પોતપોતાના ક્ષેત્રના જ્યોતિષ્કોના ઈંદ્ર જ્યોતિષ્કરાજ રહે છે. તેનું વર્ણન અહીંયા સમજી લેવું. હે ભગવનું જ્યોતિષેન્દ્ર જ્યોતિષરાજ સૂર્યની કેટલી પરિષદાઓ કહેવામાં આવી છે? હે ગૌતમ! ત્રણ પરિષદાઓ કહેલ છે. તુમ્બા, ત્રુટિતા અને પ્રત્યા તેમાં તુંબા પરિષદાને આવ્યંતર પરિષદા કહેલ છે. ત્રુટિતા નામની પરિષદા ને માધ્યમિકા પરિષદા કહી છે. અને બાહ્ય પરિષદા તે પ્રત્યા નામક છે. જે પ્રમાણે કાળની સભાના દેવો અને દેવિયોનું પરિમાણ, સંખ્યા અને તેઓની સ્થિતિનું કથન કરવામાં આવેલ છે, એ જ પ્રમાણેનું કથન અહીંયા પણ સમજી લેવું. ચમરના પ્રકરણમાં આ સભાઓના નામો હોવાના સંબંધમાં કારણો બતાવેલ છે, એ જ પ્રમાણેનું તમામ કથન અહીંયા પણ કહી લેવું. સૂર્યના સંબંધમાં પરિષદા વગેરેનું જે પ્રમાણેનું કથન ત્યાં કરવામાં આવેલ છે. એ જ પ્રમાણેનું કથન અહીંયા ચંદ્રના સંબંધમાં પણ કરી લેવું. ૧૦૧ પ્રશ્ર હે ભગવન્! દ્વીપ અને સમુદ્રો કયા સ્થાન પર કહ્યા છે? હે ભગવન! તે દ્વીપ સમુદ્રો કેટલા મોટા વિશાળ પ્રમાણના છે? હે ભગવન્! એ દ્વીપ સમુદ્રોનો આકાર કેવો છે? હે ભગવન્! એ દ્વીપ સમુદ્રોનું સ્વરૂપ કેવું છે? ઉત્તર હે ગૌતમ! જંબુદ્વીપ જેમાં આદિ છે એવા અનેક દ્વીપો છે. લવણ સમુદ્ર જેની આદિમાં છે એવો સમુદ્રો છે. આ જંબુદ્વીપ વિગેરે દ્વીપો અને લવણ સમુદ્ર વિગેરે સંસ્થાનની અપેક્ષાથી એક જ પ્રકારના આકારવાળા છે. કેમ કે તેમનો આકારવૃત ગોળ કહેલ છે. તથા વિસ્તારની અપેક્ષાથી તેમનો વિસ્તાર (૯૬) 2010_03 Page #124 -------------------------------------------------------------------------- ________________ અનેક પ્રકારનો કહેવામાં આવેલ છે. જંબુદ્વીપનો જેટલો વિસ્તાર છે તેની અપેક્ષાએ લવણ સમુદ્રનો બમણો વિસ્તાર છે. લવણ સમુદ્રના વિસ્તારની અપેક્ષાએ ધાતકીખંડનો બમણો વિસ્તાર છે. ઈત્યાદિ આ દ્વીપો અને સમુદ્રો અવભાસમાન વીચિ તરંગોવાળા કહેવામાં આવેલ છે. ખીલેલા અને કેસરથી યુક્ત એવા અનેક ઉત્પલોથી કમળોથી, પત્રોથી સૂર્ય વિકાશી કમળોથી, ચંદ્ર વિકાશી કુમુદોથી કંઈક કંઈક લાલ વર્ણવાળા નલિનોથી પત્રોથી સુભગોથી પદ્મ વિશેષોથી સૌગન્ધિકોથી વિશેષ પ્રકારના કમળોથી પીંડરીક સફેદ કમળોથી મોટા મોટા પોંડરિકોથી શતપત્ર કમળોથી અને હજાર પાંખડીવાળા કમળોથી એ દ્વિીપ અને સમુદ્ર સદા શોભાયમાન થતા રહે છે. આ દરેક દ્વીપ અને સમુદ્ર પઘવર વેદિકાથી ઘેરાયેલા છે. આ દરેક દ્વીપ સમુદ્ર વનખંડથી ઘેરાયેલા છે. આ તિર્યશ્લોકમાં એવા આ દ્વીપ અને સમુદ્ર અંતિમ સ્વયંભૂરમણદ્વીપ પર્યન્ત અને અંતિમ સ્વયંભૂરમણ સમુદ્ર પર્યન્ત અસંખ્યાત છે. ૧૦૨ પ્રશ્ર હે ભગવન્! સર્વ જીવાભિગમનું તાત્પર્ય શું છે? ઉત્તર હે ગૌતમ! સર્વ જીવોમાં આ નવ પ્રતિપત્તિયો આ પ્રમાણે કહેવામાં આવેલ છે. તેમાં કોઈ આચાર્યો આ પ્રમાણે કહે છે - સઘળા જીવો બે પ્રકારના છે. કોઈ સઘળા જીવો ત્રણ પ્રકારના કહેવામાં યવત્ કોઈ કોઈ સઘળા જીવો દસ પ્રકારના કહેલા છે. જેઓએ સઘળા જીવો બે પ્રકારના કહેલા છે. તે સિદ્ધ અને અસિદ્ધ એ પ્રમાણેના જીવના બે ભેદો છે. હે ભગવન્! સિદ્ધોની કાયસ્થિતિનો કાળ કેટલો હોય છે? હે ગૌતમ! સિદ્ધોની કાયસ્થિતિનો કાળ સાદિ અપર્યવસિત છે. ભગવનું અસિદ્ધોની કાયસ્થિતિનો કાળ કેટલો છે ? અસિદ્ધ ૯૭) 2010_03 Page #125 -------------------------------------------------------------------------- ________________ બે પ્રકારના કહેવામાં આવેલ છે. એક અનાદિક અસિદ્ધ અને અપર્યવાસિક અસિદ્ધ બીજા અનાદિક અસિદ્ધ અને સપર્યવસિત અસિદ્ધ. તેમાં પહેલા વિકલ્પમાં એ જીવોને ગ્રહણ કરેલા છે કે જેઓ કોઈપણ સમયે મુક્તિ મેળવી શકતા નથી. એવા જીવોને અભવ્ય કહેવામાં આવેલા છે જે અનાદિથી મિથ્યાત્વથી યુક્ત હોવા છતાં સમ્યક દર્શન રૂપ કારણોની પ્રાપ્તિથી મુક્તિ પ્રાપ્ત કરી લે છે. એવા જીવોને બીજી કોટિમાં ગ્રહણ કરેલા છે. જે સાદિ અપર્યવસિત જીવ છે તેને અંતર હોતું નથી. હે ભગવનું અસિદ્ધ જીવનું અંતર કેટલા કાળનું હોય જે અનાદિ અપર્યવસિત છે, તેને પણ અંતર હોતું નથી. પરંતુ જે જીવ અનાદિ કાળથી અસિદ્ધ હોય છે. પરંતુ આ તેની અસિદ્ધતા અનંતકાળ સુધી રહેવાવાળી હોતી નથી. તો એવા જીવનું અંતર પણ હોતું નથી. સૌથી ઓછા સિદ્ધ જીવો છે અને તેના કરતાં અસિદ્ધ જીવ અનંતગણા વધારે છે અથવા સઘળા જીવો બે પ્રકારના છે. એક સેંદ્રિય અને બીજા અનિંદ્રિય તેમાં જે સેંદ્રિય છે તેઓ સંસારી છે, અને જેઓ અનિદ્રિય છે તેઓ મુક્ત છે. સેંદ્રિય જીવ બે પ્રકારના કહેવામાં આવેલ છે. અનાદિ અપર્યવસિત (અભવ્ય) અને અનાદિ સપર્યવસિત (ભવ્ય) અનિંદ્રિય જીવ સાદિ અપર્યવસિત છે, બંનેમાં અંતર નથી. સૌથી ઓછા અનિંદ્રિય જીવ છે, અને તેના કરતા સેંદ્રિય જીવ અનંતગણા વધારે છે. અથવા આ રીતે પણ સઘળા જીવો બે પ્રકારના એક સકાયિક અને બીજા અકાયિક જે પ્રમાણેનું કથન ઉપરના જીવોના સંબંધમાં કરવામાં આવેલ છે. એ જ પ્રમાણે કથન કરી લેવું જોઈએ. આજ પ્રમાણે સઘળા જીવો સયોગી અને અયોગીના ભેદથી બે પ્રકારના છે. એ જ ૯૮ ) 2010_03 Page #126 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણે સલેશ્યજીવન અને અલેશ્યજીવના ભેદથી સમસ્ત જીવો બે પ્રકારના થાય છે. કાયસ્થિતિનું કથન, અંતરનું કથન અને અલ્પ બહત્વનું કથન સેંદ્રિય જીવોના પ્રકરણ પ્રમાણે જ સમજી લેવું. સઘળા જીવો બે પ્રકારના છે, શરીર સહિત અને એક શરીર રહિત અથવા સઘળા જીવો બે પ્રકારના આ રીતે થાય છે એક સવેદક અને બીજા અવેદક. સવેદક જીવ ત્રણ પ્રકારના કહેવામાં આવેલ છે. અનાદિ અપર્યવસિત અનાદિક સપર્યવસિત સાદિક અપર્યવસિત છે. અવેદક જીવ બે પ્રકારના કહેવામાં આવેલા છે. એક સાદિક અપર્યવસિત અને બીજા સાદિક સપર્યવસિત સાદિક સપર્યવસિત સવેદક છે તેની કાયસ્થિતિનો કાળ જઘન્યથી એક સમયનો છે. અને ઉત્કૃષ્ટથી એક અંતમુહુર્તનો છે. સવેદક ત્રણ પ્રકારના હોય છે. એક અનાદિઅપર્યવસિત, બીજા અનાદિસપર્યવસિત અને ત્રીજા સાદિસપર્યવસિત. તેમાં જે અનાદિ અપર્યવસિત સવેદક જીવ છે, તેઓને અંતર હોતું નથી જે સવેદક અનાદિ સપર્યવસિત છે, તેને પણ અંતર હોતું નથી. સવેદક અવસ્થાને પ્રાપ્ત કરવાવાળા જીવની અપેક્ષાથી કહેવામાં આવેલ છે. ઉત્કૃષ્ટથી એક અંતમુહુર્તનું અંતર છે. સાદિક અપર્યવસિત અવેદકનું અંતર હોતું નથી. સાદિ સપર્યવસિત જે અવેદક જીવ છે તેનું અંતર જઘન્યથી એક અંતમુહુર્તનું હોય છે. ઉત્કૃષ્ટથી તેનું અંતર અનંત કાળનું કહેવામાં આવેલ છે. એ જ પ્રમાણે સઘળા જીવો સકષાયી અને અકષાયીના ભેદથી બે પ્રકારના કહેલા તેમની કાયસ્થિતિનો કાળ અને અંતર કાળ એ બધાનું કથન સવેદક જીવના કથન પ્રમાણે જ છે. સકષાયી જીવો ત્રણ પ્રકારના કહેવામાં આવેલા છે. અનાદિ અપર્યવસિત સકષાયી જીવ, બીજા અનાદિક સપર્યવસિત સકષાયીક જીવ છે તેની ૯૯) 2010_03 Page #127 -------------------------------------------------------------------------- ________________ કાયસ્થિતિનો કાળ જઘન્યથી તો એક અંત મુહુર્તનો છે, અને ઉત્કૃષ્ટથી અનંતકાળ છે. સાદિ અપર્યવસિત અકષાયિક અને સાદિક સપર્યવસિત અકષાયિક જેમાં જેઓ સાદિક સપર્યવસિત અકષાયી જીવ છે, તેની કાયસ્થિતિનો કાળ જઘન્યથી એક સમયનો છે. અને ઉત્કૃષ્ટથી એક અંતમુહુર્તનો છે. જે જીવ અનાદિ અપર્યવસિત કષાયવાળા હોય છે તેમને પણ અંતર હોતું નથી. જે કષાયવાળા જીવ અનાદિ સપર્યવસિત કષાયવાળા હોય છે તેમને પણ અંતર હોતું નથી. કષાયવાળા જીવ સાદિક સપર્યવસિત હોય છે, તેમનું અંતર જઘન્યથી તો એક સમયનું હોય છે અને ઉત્કૃષ્ટથી એક અંતમુહુર્તનું હોય છે. જે અકષાયિક જીવ સાદિ અપર્યવસિત કષાયવાળા હોય છે, તેમનું અંતર હોતું નથી. અને જે અકષાયિક જીવ સાદિક સપર્યસિત કષાયવાળા હોય છે તેનું અંતર જઘન્યથી તો એક અંતમુહુર્તનું હોય છે અને ઉત્કૃષ્ટથી અનંતકાળ સુધીનું અંતર હોય છે. ૮. પયગ્રા સૂત્ર જે તીર્થકરોને જેટલા શિષ્યો ઓત્પાતિકી, વૈનાયિકી, કાર્મિકી અને પારિણામિકી એમ ચાર પ્રકારની બુદ્ધિથી વિભૂષિત હોય તે તીર્થકરના સમયમાં તેટલા હજાર પ્રકીર્ણક રચાય અને એમના તીર્થમાં પ્રત્યેક બુદ્ધની સંખ્યા પણ એટલી જ હોય, આમ નંદીની મલયગિરિસૂરિ કૃત ટીકા (પત્ર ૨૦૮-આ) માં કહ્યું છે. મહાવીર સ્વામીના ૧૪૦૦૦ બુદ્ધિશાળી શિષ્યોએ પણગો રચ્યાં હતાં. એ બધાં આજે મળતાં નથી. જે મળે છે તેમાંના આ સમિતિ તરફથી છપાયેલા દસનો સંક્ષિપ્ત પરિચય આપું છું. દેવિંદથય (દેવેન્દ્ર સ્તવ) – આમાં ૩૦૭ ગાથા છે. ઋષભદેવથી ૧૦૦) 2010_03 Page #128 -------------------------------------------------------------------------- ________________ માંડીને મહાવીર સ્વામી સુધીના તીર્થકરોને વંદન કરી કોઈ સમયજ્ઞ શ્રાવક પ્રથમ પ્રાકૃષમાં વર્ધમાન (વીર)ના તરફ બહુમાન થવાથી વીરની ઉદાર સ્તુતિ કરે છે અને એની પત્ની હાથ જોડીને એ સાંભળે છે. આમ પહેલી ત્રણ ગાથાનો સાર છે. છઠ્ઠી ગાથામાં બત્રીસ ઈન્દ્રોનો નિર્દેશ આવે છે એ સાંભળતા પત્ની પતિને પ્રશ્ન પૂછે છે : આ બત્રીસ ઈન્દ્રો તે કયા? તેઓ ક્યાં રહે છે? કોની કેટલી સ્થિતિ છે? કોને કેટલાં ભવન અને વિમાન છેને તેનું સ્વરૂપ શું છે? ઈન્દ્રોનું અવધિજ્ઞાન કેવું છે? (૭-૧૦) શ્રુતજ્ઞાનરૂપ સાગરમાંથી પ્રતિપૃચ્છા વડે મને જે શ્રુત મળ્યું છે તેના આધારે હું ઉત્તર આપું છું એમ પતિએ કહ્યું ૯૧૨) અને ઉપર્યુક્ત પ્રશ્નોના ઉત્તરો આપ્યા. એમાં લોકપાલ વગેરેની સંખ્યા (૪૩-૫), ઈન્દ્રોના બળ અને પરાક્રમનું સ્વરૂપ (પર-૬૫), જ્યોતિષ્કનો વિવિધ દૃષ્ટિએ વિચાર (૮૧-૧૬૧), નક્ષત્રોના ચંદ્ર સાથેના યોગના સમય (૧૦-૪), કલ્પોપન્ન અને કલ્પાતીત દેવોનો અધિકાર (૧૬૩-૧૯૮), દેવોનો પ્રવીચાર (૧૯૯-૨૦૨), ઈષ~ાભારાનું સ્વરૂપ અને સિંહોની અવગાહના (૨૭૩-૨૯૦) અને સિદ્ધોનું સુખ (૨૯૩-૩) એ વિષયો પણ સમજાવાયા છે. આ પ્રમાણે કોઈ શ્રાવકે કરેલા નિરૂપણને રજૂ કરતો આગમ વીરભદ્ર રચ્યો છે અને એ છાયા સહિત છપાયેલ છે. દેવિંદOઓ – પSણાય જેમના ગુણો દ્વારા બત્રીસ દેવેન્દ્રો પુરી રીતે પરાજિત કરાયા છે તેથી તેમના કલ્યાણકારી ચરણોનું અમે ધ્યાન ધરીએ છીએ. ૧૦૩ પ્રશ્ર તે શ્રાવક પત્ની પોતાના પ્રિયને કહે છે કે આ રીતે અહીં જે બત્રી દેવેન્દ્રો કહેવાયા છે. તે વિશે મારી જિજ્ઞાસા સંતોષવા વિશેષ વ્યાખ્યા કરો. તે બત્રીશ ઈન્દ્ર કેવા છે? ક્યાં રહે છે? કેની કેવી સ્થિતિ છે? ભવન-પરિગ્રહ કેટલો છે? કોના ૧૦૧ 2010_03 Page #129 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર કેટલા વિમાનો છે? કેટલા ભવન છે? કેટલા નગર છે? ત્યાંની પૃથ્વીની પહોળાઈ-ઉંચાઈ કેટલી છે? તે વિમાનોનો વર્ણ કેવો છે? આહારનો જઘન્ય-મધ્યમ કે ઉત્કૃષ્ટ કાળ કેટલો છે? શ્વાસોશ્વાસ, અવધિજ્ઞાન કેવા છે? વગેરે મને જણાવો. જેણે વિનય અને ઉપચાર દૂર કર્યા છે, હાસ્ય રસ સમાપ્ત કર્યો છે તેવી પ્રિયા દ્વારા પૂછાયેલ પ્રશ્નના ઉત્તરમાં તેના પતિ કહે છે કે હે સુતનુ! તે સાંભળો. પ્રશ્નના ઉત્તરરૂપ શ્રુતજ્ઞાનરૂપી સાગરથી જે વાત ઉપલબ્ધ છે તેમાં ઈન્દ્રોની નામાવલીને સાંભળો અને વીર દ્વારા પ્રણામ કરાયેલ તે જ્ઞાનરૂપી રત્ન કે જે તારાગણની પંક્તિની જેમ શુદ્ધ છે તેને પ્રસન્ન ચિત્ત હૃદયથી તમે સાંભળો. હે વિકસીત નયનોવાળી સુંદરી! રત્નપ્રભા પૃથ્વીમાં રહેવાવાળા તેજોવેશ્યા સહિત વીસ ભવનપતિ દેવોના નામ મારી પાસેથી શ્રવણ કરો. અસુરોના ગાથા ભવનપતિ ઈન્દ્ર છે. અમરેન્દ્ર અને અસુરેન્દ્ર, નાગકુમારના બે ઈન્દ્ર છે ધરણેન્દ્ર અને ભૂતાનંદ સુપર્ણના બે ઈન્દ્રો છે વેણુદેવ અને વેણુદાલી. ઉદધિકુમારના બે ઈન્દ્રો છે જયકાંત અને જલપ્રભ. દિશાકુમારના બે ઈન્દ્ર છે અમિતગતિ અને અમિતવાહન. વાયુકુમારના બે ઈન્દ્ર છે વેલંબ અને પ્રભંજન. સ્વનિતકુમારના બે ઈન્દ્રો - ઘોષ અને મહાઘોષ, વિદ્યુતકુમારના બે ઈન્દ્રો - હરિકાંત અને હરિસ્સહ, અગ્નિકુમારના બે ઈન્દ્રો – અગ્નિશિખ અને અગ્નિમાનવ. હે વિકસિત યશ અને વિકસિય નયનોવાળી સુખપૂર્વક ભવનમાં બેસેલી (સુંદરી) મેં જે આ વીસ ઈન્દ્રો કહ્યા તેમનો ભવન પરિગ્રહ સાંભળ - તે ચમરેન્દ્ર વૈરોચન અને અસુરેન્દ્ર ૧૦૨ ) 2010_03 Page #130 -------------------------------------------------------------------------- ________________ મહાનુભવોના શ્રેષ્ઠ ભવનોની સંખ્યા ૬૪લાખ છે. તે ભૂતાનંદ અને ધરણ નામક બંને નાગકુમા૨ ઈન્દ્રોની શ્રેષ્ઠ ભવનોની સંખ્યા ૮૪ લાખ છે, હે સુંદ૨! વેણુદેવ અને વેણુદાલિ એ બંને સુપર્ણ ઈન્દ્રોના ભવનો ૭૨ લાખ છે, વેલંબ અને પ્રભંજન એ વાયુકુમાર ઈન્દ્રોના શ્રેષ્ઠ ભવનોની સંખ્યા ૯૬ લાખ છે. આ રીતે અસુરોના ૬૪, નાગકુમારના ૮૪, સુવર્ણકુમા૨ના ૭૨, વાયુકુમારના ૯૬, દ્વિપ-દિશાઉદધિ-વિદ્યુત-સ્તનિત અને અગ્નિ એ છ એ યુગલોના પ્રત્યેક ભવન ૭૬-૭૬ લાખ છે. હે લીલાસ્થિત સુંદરી હવે તેમની સ્થિતિ અર્થાત્ આયુષ્ય વિશેષને ક્રમથી સાંભળ. હે સુંદરી! ચમરેન્દ્રની ઉત્કૃષ્ટ આયુ સ્થિતિ એક સાગરોપમ છે. તે જ બલિ અને વેરોચન ઈન્દ્રની પણ સમજવી. ચમરેન્દ્ર સિવાયના બાકીના દક્ષિણ દિશાના ઈન્દ્રની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ દોઢ પલ્યોયમ છે. બલિ સિવાયના બાકી જે ઉત્તરદિશા સ્થિત ઈન્દ્રો છે તેની આયુસ્થિતિ કંઈક ન્યુન બે પલ્યોયમ છે. આ બધું આયુ-સ્થિતિનું વિવરણ છે. હવે તું ઉત્તમ ભવનવાસી દેવોના સુંદ૨ નગરોનું માહાત્મય પણ સાંભળ. સંપૂર્ણ રત્નપ્રભા પૃથ્વી ૧૧૦૦૦ યોજન છે. તેમાં એક હજા૨ યોજન ઉપરાંત ભવનપતિના નગર બનેલા છે. આ બધાં ભવન અંદરથી ચતુષ્કોણ અને બહારથી ગોળાકાર છે. સ્વાભાવિક રીતે અન્યના સુંદ૨ ૨મણીય, નિર્મળ અને વજ્ર રત્નના બનેલા છે. ભવન નગરીના પ્રાકા૨ સોનાના બનેલા છે. શ્રેષ્ઠ કમળની પાંખડી પર રહેલા આ ભવન વિવિધ મણીઓથી શોભિત સ્વભાવથી મનોહારી જણાય છે. લાંબા સમય સુધી ન મુરઝાનારી પુષ્પમાળા અને ચંદનથી બનેલા દરવાજાથી યુક્ત તે નગરોના ઉપરના 2010_03 ૧૦૩ Page #131 -------------------------------------------------------------------------- ________________ ભાગ પતાકાઓથી શોભે છે. તેથી તે શ્રેષ્ઠનગર રમણીય છે. તે શ્રેષ્ઠ દ્વારા આઠ યોજન ઉચા છે અને તેની ઉપરના ભાગ લાલ કળશોથી સજાવેલા છે. ઉપર સોનાના ઘંટ બાંધેલા છે. આ ભવનોમાં ભવનપતિ દેવ શ્રેષ્ઠ તરુણીના ગીત અને વાદ્યોના અવાજને કારણે નિત્ય સુખમુક્ત અને પ્રમુદિત રહી પસાર થતા સમયને જાણતા નથી.. હવે યથાક્રમે વાણવ્યંતરના ભવનોની સ્થિતિ સાંભળો. પિશાચ, ભૂત, યક્ષ, રાક્ષસ, કિંમર, લિંપુરૂષ, મહોરમ અને ગંધર્વ એ વાણવ્યંતર દેવોના આઠ પ્રકાર છે. આ વાણવ્યંતર દેવ મેં સંક્ષેપથી કહ્યા. હવે એક-એક કરીને સોળ ઈન્દ્રો અને તેની ઋદ્ધિને કહીશ. કાળ, મહાકાળ, સુરૂપ, પ્રતિરૂપ, પૂર્ણભદ્ર, માણિભદ્ર, ભીમ, મહાભીમ, કિનર, પિંપુરૂષ, સત્યરૂષ, મહાપુરૂષ, અતિકાય, મહાકાય, ગીતરતિ અને ગીતયશ આ વાણવ્યંતર ઈન્દ્ર છે અને વાણવ્યંતરોના ભેદમાં સન્નિહિત, સામાન, ધાતા, વિધાતા, ઋષિ, ઋષિપાલ, ઈશ્વર, મહેશ્વર, સુવત્સ, વિશાલ, હાસ, હાસરતિ, શ્વેત, મહાશ્વેત, પતંગ, પતંગપતિ એ સોળ ઈન્દ્રો જાણવા. વ્યંતર દેવ ઉર્ધ્વ અઘો અને તિર્યકુ લોકમાં ઉત્પન્ન થાય છે અને નિવાસ કરે છે. તેના ભવનો રત્નપ્રભા પૃથ્વીના ઉપરના વિભાગમાં હોય છે. એક-એક યુગલમાં નિયમા અસંખ્યાત શ્રેષ્ઠભવન છે. તે વિસ્તારથી સંખ્યાત યોજનવાળા છે જેના વિવિધ ભેદ આ પ્રમાણે છે. તે ઉત્કૃષ્ટથી જંબુદ્વીપ સમાન, જઘન્યથી ભરતક્ષેત્ર સમાન અને મધ્યમથી વિદેહક્ષેત્ર સમાન (૧૦) 2010_03 Page #132 -------------------------------------------------------------------------- ________________ હોય છે. જેમાં વ્યંતરદેવો શ્રેષ્ઠ તરુણીના ગીત અને સંગીતના અવાજને કારણે નિત્ય સુખમુક્ત અને આનંદિત રહેતા પસાર થતાં સમયને જાણતા નથી. મણિ-સ્વર્ણ અને રત્નોના સૂપ અને સોનાની વેદિકાથી યુક્ત એવા તેમના ભવન દક્ષિણ દિશા તરફ હોય છે અને બાકીના ઉત્તર દિશા પાસે હોય છે. આ વ્યંતરદેવોનું જઘન્ય આયુ ૧૦૦૦૦ વર્ષ છે અને ઉત્કૃષ્ટ આયુ એક પલ્યોપમ છે. આ રીતે વ્યંતર દેવોના ભવન અને સ્થિતિ સંક્ષેપથી કહીછે હવે શ્રેષ્ઠ જ્યોતિષ્ક દેવોના આવાસનું વિવરણ સાંભળ. ' ચંદ્ર, સૂર્ય, તારાગણ, નક્ષત્ર અને ગ્રહગણ સમૂહ એ પાંચ પ્રકારના જ્યોતિષીદેવ કહ્યા છે. હવે તેની સ્થિતિ અને ગતિ કહીશ. તિર્થાલોકમાં જ્યોતિષીઓના અર્ધકપિત્થ ફળના આકારવાળા સ્ફટિક રત્નમય, રમણીય અસંખ્યાત વિમાન છે. રત્નપ્રભા પૃથ્વીના સમભૂતલા ભાગથી ૭૯૦ યોજન ઊંચાઈએ તેનું નિમ્ન તળ છે અને તે સમભૂતલા પૃથ્વીથી સૂર્ય ૮૦૦ યોજન ઉપર છે. એ જ રીતે ચંદ્રમાં ૮૮૦ યોજનમાં ઉપર છે એ રીતે જ્યોતિષ દેવોનો વિસ્તાર ૧૧૦ યોજનમાં છે. એક યોજનના ૬૧ ભાગ કરીએ તો ૬૧ ભાગમાં પ૬માં ભાગ જેટલું ચંદ્ર પરિમંડલ હોય છે. અને સૂર્યનો આયામ વિખંભ ૪૮ ભાગ જેટલો હોય છે. જેમાં જ્યોતિષી દેવ શ્રેષ્ઠ તરુણીઓના ગીત અને વાદ્યોના અવાજને કારણે નિત્ય સુખ અને પ્રમોદથી પસાર થતા કાળને જાણતા નથી. ૧૦૪ પ્રશ્ર કયા કારણથી ચંદ્રમા વધે છે અને કયા કારણથી ચંદ્રમાં ક્ષીણ થાય છે? અથવા કયા કારણથી ચંદ્રની જ્યોત્સના અને કાલિમા થાય છે? ( ૧૦૫) 2010_03 Page #133 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર ૧૦૫ પ્રશ્ન ઉત્તર રાહુનું કાળું વિમાન હંમેશા ચંદ્રમાંની સાથે ચાર આંગળ નીચે નિરંતર ગમન કરે છે. શુક્લપક્ષમાં ચંદ્રનો ૬૨-૬૨મો ભાગ રાહુથી અનાવૃત્ત થતો રોજ વધે છે અને કૃષ્ણ પક્ષમાં તેટલા જ સમયમાં રાહુથી આવૃત્ત થઈને ઘટે છે. ચંદ્રમાના પંદર ભાગ ક્રમશઃ રાહુના પંદર ભાગોથી અનાવૃત્ત થતા જાય છે અને પછી આવૃત્ત થતા જાય છે. એ કારણથી ચંદ્રમાં વૃદ્ધિ અને હાસને પામે છે. એ જ કારણે જ્યોત્સના અને કાલિમા આવે છે. મનુષ્યલોકમાં ઉત્પન્ન અને સંચરણ કરવાવાળા ચંદ્ર, સૂર્ય, ગ્રહ-સમૂહ આદિ પાંચ પ્રકારના જ્યોતિષ્ક દેવ હોય છે. મનુષ્ય લોકબહા૨ જે ચંદ્ર, સૂર્ય, ગ્રહ, તારા અને નક્ષત્ર છે તેની ગતિ પણ નથી અને સંચરણ પણ નથી તેથી તેને સ્થિર જ્યોતિષ્મ કહેવાય. સિદ્ધો ક્યાં અટકે છે ? ક્યાં પ્રતિષ્ઠિત થાય છે ? શરીરનો ક્યાં ત્યાગ કરે છે ? તેમજ ક્યાં જઈને સિદ્ધ થાય છે ? શરીર છોડતી વખતે અંતિમ સમયે જે સંસ્થાન હોય. તે સંસ્થાને જ આત્મ પ્રદેશો ઘનીભૂત થઈને તે સિદ્ધ અવસ્થા પામે છે. અંતિમ ભવે શરીરનું જે દીર્ઘ કે હસ્વ પ્રમાણ હોય છે તેનો એક તૃતીયાંશ ભાગ ઘટી જઈને સિદ્ધોની અવગાહના થાય છે. સિદ્ધોની ઉત્કૃષ્ટ અવગાહના ૩૩૩ ધનુષથી કંઈક વધારે હોય છે તેમ જાણવું. સિદ્ધની મધ્યમ અવગાહના ૪ હાથપૂર્ણ ઉ૫૨ બે તૃતિયાંશ હસ્ત પ્રમાણે કહી છે. (નોંધ : અહીં રત્ની શબ્દ છે. રત્ની એટલે એક હાથ પ્રમાણે જેને કોશમાં દોઢ ફૂટ પ્રમાણ કહી છે.) જઘન્ય અવગાહના ૧ હાથ પ્રમાણ અને આઠ અંગુલથી કંઈક અધિક કહેલી છે. અંતિમ ભવના શરીરના 2010_03 ૧૦૬ Page #134 -------------------------------------------------------------------------- ________________ Sા છે. ત્રણ ભાગમાંથી એક ભાગ ન્યૂન અર્થાત્ બે તૃતીયાંશ પ્રમાણ સિદ્ધોની અવગાહના કહી છે. જરા અને મરણથી વિમુક્ત અનંત સિદ્ધો હોય છે. તે બધા લોકો ને સ્પર્શતા એકબીજાને અવગાહે છે. અશરીર સઘન આત્મ પ્રદેશવાળા અનાકાર દર્શન અને સાકાર જ્ઞાનમાં અપ્રમત્ત એ સિદ્ધોનું લક્ષણ છે. સિદ્ધ આત્મા પોતાના આત્મ પ્રદેશોથી અનંત સિદ્ધોને સ્પર્શે છે. દેશપ્રદેશોથી સિદ્ધો પણ અસંખ્યાતગણી છે. કેવળજ્ઞાનમાં ઉપયોગવાળા સિદ્ધાં બધા દ્રવ્યોના દરેક ગુણ અને દરેક પર્યાયોને જાણે છે. અનંત કેવળ દૃષ્ટિથી બધું જ જુએ છે. જ્ઞાન અને દર્શન એ બંને ઉપયોગોમાં બધા કેવળીને એક સમયે એક ઉપયોગ હોય છે. બંને ઉપયોગ એક સાથે હોતા નથી. ૯. ગૌતમપૃચ્છા ગૌતમપૃચ્છા ગ્રંથમાં ૪૮ પ્રશ્નોને દર્શાવતી ૧૦ ગાથાઓ છે ત્યારબાદ તેના ઉત્તર રૂપે ૧રથી૬૪ ગાથાઓ છે તેમાં આ સંસારના સર્વે જીવો મોહ અને અજ્ઞાનને વશ થઈને કેવા પ્રકારના દુષ્કૃત્યો કરે છે અને તેનાથી જે કર્મબંધન થાય છે તેથી આ સંસારમાં ૮૪ લાખ જીવાયોનિમાં ઉત્પન્ન થવા વડે કેવા કેવા ઘોર દુઃખો સહન કરે છે તેનું સ્વરૂપ યથાર્થ રીતે બતાવવામાં આવ્યું છે. આ ગ્રંથની મૂળ ગાથાઓ પ્રાકૃતમાં છે તેના ઉપર સંસ્કૃતમાં વૃત્તિટીકા પણ રચાયેલ છે. આ ગ્રંથના કર્તા વિશે કોઈ માહિતી પ્રાપ્ત થઈ શકી નથી. તેની મૂળ ગાથાઓ તેનું ભાષાંતર અને પ્રશ્નના સંદર્ભમાં દષ્ટાંત આપીને પ્રશ્નોત્તરનું સમર્થન કરવામાં આવ્યું છે. વિશેષ જિજ્ઞાસા માટે મૂળ પુસ્તકમાંથી દૃષ્ટાંતો વાંચવા ભલામણ છે. અહીંમાગધી ભાષામાં પ્રશ્નો છે તેના ઉત્તરોની નોંધ કરવામાં આવી છે. અન્ય પ્રશ્નોત્તર ગ્રંથોની તુલનામાં આ ગ્રંથની વિશેષતા ૧૦૭) 2010_03 Page #135 -------------------------------------------------------------------------- ________________ એ છે કે પ્રત્યેક પ્રશ્ન અને ઉત્તર માટે શાસ્ત્રીય ગ્રંથોમાંથી દૃષ્ટાંત આપવામાં આવેલ છે જ્યારે અન્ય ગ્રંથોમાં આ શૈલી નહિવત્ છે. કથા-દૃષ્ટાંતને લીધે આવી શૈલીવાળા ગ્રંથનું અધ્યયન રસિકતાપૂર્વક થાય છે અને તત્ત્વની વાત પણ સહજ રીતે બુદ્ધિગમ્ય બને છે. શ્રી ગૌતમસ્વામીજીએ પૂછ્યું, ૧૦૬ પ્રશ્ર હે ભગવન્! આ જીવ નરકે કેમ જાય? ઉત્તર જે જીવ હિંસા કરે છે, અસત્ય બોલે છે, ચોરી કરે છે, પરસ્ત્રીનું સેવન કરે છે, ઘણાં પ્રકારના પાપ પરિગ્રહમાં આસક્ત હોય છે એ રીતે પાંચ અણુવ્રતને વિરોધે છે તેમજ અતિક્રોધી, અતિમાની, ધૃષ્ટ, માયાવી, રૌદ્ર સ્વભાવી, પાપી, ચાડી ખાનારા, અતિલોભી, સાધુની નિંદા કરનાર, અધર્મી, અસંબંધ વચન બોલનાર, દુષ્ટ બુદ્ધિવાળો કૃતઘ્ન હોય તે જીવ અત્યંત દુઃખ અને શોક પામીને નરકમાં જાય છે. ૧૦૭ પ્રશ્ર હે ભગવન્! એ જ સ્વર્ગલોકમાં ક્યા કારણોથી જાય છે? ઉત્તર ભગવાન મહાવીર બોલ્યા, હે ગૌતમ! જે જીવ તપ, સંયમ, ચારિત્ર અને દાનમાં રૂચિવાળો હોય, જે સ્વભાવથી ભદ્ર, સરળ પરિણામી, દયાવંત હોય તથા ગુરૂવચનમાં શ્રદ્ધાવાળો હોય, જ્ઞાનદર્શન અને ચારિત્રનો આરાધક હોય તે જીવ મૃત્યુ પામીને હંમેશા દેવલોકમાં ઉત્પન્ન થાય છે. ૧૦૮ પ્રશ્ર હે દયાસાગર! જીવ મરીને તિર્યચપણે શાથી ઉત્પન્ન થાય છે? ઉત્તર પ્રભુએ જવાબ આપ્યો કે, હે ગૌતમ! જે માણસ પોતાના સ્વાર્થ માટે મિત્રને સેવે, પોતાનું કાર્ય સર્યા પછી મિત્રનો ત્યાગ કરે, મિત્રને દુઃખમાં નાંખે અને મિત્રનું અશુભ બોલે, ૧૦૮ 2010_03 Page #136 -------------------------------------------------------------------------- ________________ પોતાની ગુપ્ત વાત મિત્રને જણાવે નહિ, જે નિર્દય હોય, માયાવીહોય તે જીવ મરીને તિર્યચપણે પશુપણે ઉત્પન્ન થાય ૧૦૯ પ્રશ્ર પ્રથમ ગણધરથી ગૌતમ સ્વામીએ પૂછયું હે કૃપાના સાગર! કયા કારણથી જીવ અલ્પ આયુષ્યવાળો થાય છે? ઉત્તર શ્રી મહાવીર પ્રભુએ કહ્યું કે જે પુરૂષ નિર્ભયપણે જીવોને મારે છે, પરલોક જેવું કાંઈ માનતો નથી, અતિ સંકલેશ કરે છે તે જીવ મરીને અલ્પ આયુષ્યવાળો થાય છે. ૧૧૦ પ્રશ્ર શ્રી ગૌતમ સ્વામીએ પૂછયું કે હે ભગવાન! સ્ત્રી મરીને પુરૂષ શાથી થાય? ઉત્તર જે સ્ત્રી સંતોષી હોય, વિનયવાળી હોય, સકળ ચિત્તવાળી અને સ્થિર સ્વભાવની હોય, વળી જે સ્ત્રી હંમેશા સત્ય બોલે તે સ્ત્રી મરીને પુરૂષ થાય. ૧૧૧ પ્રશ્ર શ્રી ગૌતમ સ્વામીજીએ પ્રભુને સાતમો પ્રશ્ન આ પ્રમાણે પૂછ્યો કે હે દયાળુ પ્રભુ! આ જીવ કયા કર્મથી નપુંસક હિજડો થાય છે? ઉત્તર શ્રી મહાવીર પરમાત્માએ કહ્યું કે, હે ગૌતમ! જે પુરૂષ ઘોડાને, વૃષભને, બકરાને વગેરે પશુને છેદન કરી પુરૂષ ઈન્દ્રિયરહિત કરે છે તેઓના ગલકંબલ વગેરે છેદે છે, કાન વગેરે અવયવોને કાપે છે, જીવહિંસા કરે છે તે જીવ સર્વ અંગો વડે હીન થાય છે અને નપુંસકપણાને પામે છે. ૧૧૨ પ્રશ્ર ગણધર મહારાજ શ્રી ગૌતમ સ્વામીજીએ પૂછયું કે હે કૃપાસિંધુ! જીવ કયા કર્મના ઉદયથી સૌભાગી (સુખી) થાય (૧૦૯ 2010_03 Page #137 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર શ્રી મહાવીર પરમાત્માએ કહ્યું કે જે પુરૂષ ગુરૂઓ, દેવનો અને સાધુઓનો વિનય કરે, કડવાં વચન બોલે નહીં, આવા પ્રકારનો પુરૂષ સજ્જનોને પણ દર્શનીય હોય છે. તે સોભાગ્યશાળી થાય છે અને સર્વલોકોમાં પ્રિય થાય છે. ૧૧૩ પ્રશ્ન ગણધર મહારાજ શ્રી ગોતમ સ્વામીજીએ પૂછ્યું, હે દયા સમુદ્ર! કયા કર્મને લીધે મનુષ્ય જીવની ભણેલી વિદ્યા નિષ્ફળ થાય છે? ઉત્તર શ્રી મહાવીર પ્રભુએ કહ્યું કે હે ગોતમ! જે પુરૂષ કપટયુક્ત વિનય વડે ગુરૂની પાસેથી વિદ્યા વિજ્ઞાન ગ્રહણ કરે પછી ગુરૂની અવજ્ઞા કરે છે, ગુરૂનો અપલાપ કરે છે, ગુરૂના નામને છુપાવે છે તેની વિદ્યા નિષ્ફળ થાય છે. ૧૧૪ પ્રશ્ર શ્રી ગૌતમસ્વામીજીએ પૂછ્યું કે, હે કૃપાના સાગર! કયા કર્મથી મનુષ્યનું દ્રવ્ય ધન નાશ પામે છે? ઉત્તર શ્રી મહાવીર પરમાત્માએ કહ્યું કે હે ગૌતમ! જે પુરૂષ દાન આપીને મનમાં વિચારે અરે! આ દાન મેં શા માટે આપ્યું, એમ પશ્ચાતાપ કરે તેના ઘરમાંથી નિશ્ચય કરીને લક્ષ્મી થોડા જ વખતમાં પાછી ચાલી જાય છે. ૧૧૫ પ્રશ્ર શ્રી ગૌતમ સ્વામીજી ગણધર મહારાજે પૂછયું, હે કરૂણાસાગર ભગવાન! જીવ કયા કારણથી બહેરો થાય છે? શ્રી મહાવીર પ્રભુએ કહ્યું કે જે માણસે કાંઈ સાંભળ્યું ન હોય તે છતાં તે કહે કે મેં અમુક વાત સાંભળી છે અને ગપ્પા મારે છે તે માણસ પરભવમાં બહેરો થાય છે. ૧૧૬ પ્રશ્ર શ્રી ગૌતમ સ્વામીજીએ પૂછ્યું, હે દયાનિધિ ભગવાનું! જીવ કયા કર્મથી રોગી થાય છે? ઉત્તર (૧૧) 2010_03 Page #138 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર શ્રી મહાવીર સ્વામીએ કહ્યું કે હે ગૌતમ! જે મનુષ્ય મધમાખીઓના મધપુડા પાડે છે, વનમાં દવ-આગ લગાડે છે, બળદ વગેરે પ્રાણીઓને આંકે છે, જે નાના બાગબગીચાના વૃક્ષોનો વિનાશ કરે છે, અકારણ વનસ્પતિનો નાશ કરે છે, પુષ્પાદિકને ચુંટે છે તે ભવાંતરમાં કોઢનો રોગી થાય છે. ૧૧૭ પ્રશ્ર શ્રી ગૌતમ સ્વામીજીએ પૂછયું કે હે કૃપા સાગર ભગવાનું! જીવ કયા કર્મથી દાસત્વ પામે છે? ઉત્તર શ્રી મહાવીર પ્રભુએ કહ્યું કે જે પુરૂષ જાતિના મદ વડે કરીને ઉન્મત મન છે જેનું એવો આત્મા તે પુરૂષ નીચ ગોત્ર કર્મ બાંધીને મરીને દાસપણાને પામે છે. વળી જે માણસ પશુ દાસપણું પામે છે. ૧૧૮ પ્રશ્ર શ્રી ગૌતમ સ્વામીજીએ પૂછ્યું હે ભગવાન! જીવ કયા કારણથી સુરૂપવાળો થાય છે? ઉત્તર શ્રી મહાવીર પરમાત્માએ કહ્યું, હે ગૌતમ! જે પુરૂષ છત્રના દંડની માફક સીધા-સરળ સ્વભાવવાળો હોય, વળી જેનું મન ધર્મકાર્યમાં લાગેલું હોય અને જે જીવ દેવ-ગુરૂ અને સંઘની ભક્તિ કરે તે જીવ સુંદર રૂપવાળો થાય છે. ૧૧૯ પ્રશ્ર શ્રી ગૌતમસ્વામીજીએ પૂછયું, હે ભગવાનું! જીવ કયા કારણથી સંસાર સમુદ્રથી તરીને મોક્ષનગરીમાં પહોંચે છે? ઉત્તર શ્રી મહાવીર સ્વામીએ જવાબ આપ્યો કે હે ગૌતમ! જે પુરૂષ નિર્મળ જ્ઞાન, દર્શન અને ચારિત્રવાળો હોય તે સંસાર સમુદ્રને તરીને થોડા જ વખતમાં મોક્ષે જાય છે. ૧૧૧) 2010_03 Page #139 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગૌતમસ્વામીજીનાં પ્રશ્નોત્તરો ૧૨૦ પ્રશ્ર હે ભગવંત! ભવ્યજીવો પરમાધાર્મિકમાં ઉપજ ખરા? ઉત્તર હે ગૌતમ! જે કોઈ ઉત્તમ એવા હિતોપદેશની અવજ્ઞા કરે. અનાચારની પ્રશંસા કરે કે અનુમોદન કરે તે મહાતપઅનુષ્ઠન કરવા છતાં પણ પરમાધાર્મિક અસુરમાં ઉત્પન્ન થઈ અનંત સંસાર ભમી દુઃખી થાય છે. ૧૨૧ પ્રશ્ન હે ભગવંત! પરમાધાર્મિક દેવો મરીને ક્યાં ઉત્પન્ન થાય છે? ઉત્તર હે ગૌતમ! લવણ સમુદ્રમાં અંડગૌલિક જલચર મનુષ્ય તરીકે વજરૂષભ નારાચ સંઘયણવાળા, માંસ મદિરામાં આસક્ત અને નિષ્ફર બને છે. તે જલચર મનુષ્યોની અંગોલીકા ચમરી ગાયના પુચ્છના વાળથી ગુંથી તે કાને બાંધવાથી રત્ન માટે સમુદ્રમાં સુખે પેસી શકાય છે. તેથી બીજા જલચર જીવો પરાભવ કરી શકતા નથી. ૧૨ર પ્રશ્ર અંડગોલિયા જલચર મનુષ્ય પકડાય ખરા? ઉત્તર હા તેને પકડવા માટે તેના અર્થી ઘણા ઉપાયો અને સાહસ કરે છે. કવચ પહેરી હથિયારથી સજ્જ થઈ જીવના જોખમે તેને પકડે છે. પકડાતી વખતે તે અંડગોલિયા મનુષ્ય નારકીના દુ:ખ જેટલું દુઃખ પામે છે. ૧૨૩ પ્રશ્ન અંડગોલિક કઈ વિધિથી પકડાય? ઉત્તર તેને પકડનારા મનુષ્ય ઘંટીના આકારવાળા વ્રજશિલાના બે પડમાં મચ્છી, મધ ભેગા કરી લેપવાળા કરી પકાવેલા માંસના ટુકડાઓ તથા મધ-મદિરાના ભાજનો ત્યાં ખાલી કરે છે. ત્યાં અંગોલિયા આવી સ્વાદમાં આસક્ત બને છે ત્યારે બંને પડ અચાનક એક સાથે ભેગા કરી તેને હૂંડી નાંખવા (કાળા બળદો જોડી) ઘંટીથી ચક્રની જેમ એક વરસ (૬ માસ) સુધી ( ૧૧૨ ) 2010_03 Page #140 -------------------------------------------------------------------------- ________________ તેને પીસવામાં આવે છે. તો પણ તેઓના હાડકાં વજ જેવા હોવાથી તેઓનો જલદી પ્રાણ વિયોગ થતો નથી. ત્યાં ઘોર દારૂણ મહાદુઃખ અનુભવે છે. એક વરસ સુધી તો તેના હાડકાનાં બે ટુકડા પણ થતા નથી. ઘસારો પણ લાગતો નથી ફક્ત સાંધાના બંધન છુટા પડી જર્જરિત થાય છે. ૧૨૪ પ્રશ્ર હે ભગવંત! કુશીલનો સંસર્ગ કરવાથી શું ફળ થાય? ઉત્તર હે ગૌતમ! પાખંડી નિન્દવ અને કુશીલનો સંસર્ગ કરે. અને તેને અનુકૂલ બોલે તેના સ્થાનમાં જાય. તેના ગ્રંથો સંયમ, જ્ઞાન અને પંડિતાઈની શ્લાઘા કરે તો તે સંયમ પાળવા છતાં દુર્ગતિમાં અનંતકાળ રખડે છે માટે સંયમનું પ્રથમ પગથીયું કુશીલ સંસર્ગનો ત્યાગ કરવો અને કુશીલ સંસર્ગમાં એક પહોર કે અડધો પહોર પણ વાસ ન કરવો. ૧૨૫ પ્રશ્ર હે ભગવંત! ગચ્છ કેવો હોય? ઉત્તર હે ગૌતમ! શત્રુ મિત્ર પ્રત્યે સમભાવવાળો, નિર્મલ ચિત્તવાળો, આશાતનામાં ભીરૂ, સર્વનો ઉપકાર કરવામાં ઉદ્યમવાળો, છ જીવનિકાય વત્સલ, અત્યંત અપ્રમાદી, શાસ્ત્રોના પરમાર્થોને જાણનાર, પુરૂષાર્થ તથા બલ વીર્યને ન છુપાવનાર, અઢાર હજાર શીલાંગનો આરાધક, યથોપદિષ્ટ પ્રરૂપણા કરનાર, માર્ગસ્થિત, મહાસત્ત્વવાળો નાણ દંસણ ચરણ ગુણવાનું આદિ ગુણયુક્ત ગચ્છ હોય. વિશાનીમા જૈન જ્ઞાતિના શ્રાવકકવિ મનસુખલાલે આત્મલક્ષી સ્વાધ્યાય માટે સુમતિ પ્રકાશ, સુમતિ વિલાસ, સુમતિવ્યવહાર અને નવપદજાદિ સંગ્રહની રચના કરી છે. કવિના વિચારો દ્રવ્યાનુયોગ અને નિશ્ચય નય તરફ વધુ લક્ષ રાખવા માટેનો કેન્દ્રવર્તી વિચાર પ્રગટ કરે છે. એમણે પૂજા, પદ, સ્તવન ચોવીશી, ગઝલો, ઢાળિયાં વગેરે દ્વારા ૧૧૩ 2010_03 Page #141 -------------------------------------------------------------------------- ________________ આત્મસ્વરૂપની શાસ્ત્રીય વિચારધારાને મૂર્તિમંતરૂપે વહેવડાવી છે. કવિએ સુમતિવ્યવહારમાં કાવ્યરૂપે પ્રશ્નોત્તરની રચના કરી છે. તેનું નામ ગણધર કેશી સ્વામી અને ગૌતમસ્વામીના પ્રશ્નોત્તર. તેમાં કુલ છ ઢાળમાં પ્રશ્નોત્તરનો સમાવેશ થયો છે. અર્વાચીન કાળના આ કવિએ મધ્યકાલીન કાવ્યપરંપરાનુસાર દુહાથી વિષયવસ્તુનો નિર્દેશ કરીને ઢાળબદ્ધ પ્રશ્નોત્તરનું નિરૂપણ કર્યું છે. ગણધરભગવંતનો વચનોનો મહિમા ગાઈને કાવ્યનો પ્રારંભ કર્યો છે. અમૃત વચન ગણધર તણાં સ્યાત્ પદસમ શુચિ બોધ સુણતાં ભવિજન હૃદયમાં પ્રગટે પરમ પ્રમોદ TI૧T ગુરૂ ગૌતમ કેશી તણો, સુણતાં વચન સુવાદ આતમ આતમતા લહે નાશે દુષ્ટ વિષાદ મારા અત્રે બે ઢાળની ગાથામાં બે પ્રશ્નોત્તરનો ઉલ્લેખ થયો છે તે કવિના શબ્દોમાં જ નોંધવામાં આવે છે. ઉત્તરાધ્યયન સૂત્રના ૨૩મા અધ્યનનમાં કેશી-ગૌતમીય પ્રશ્નોત્તર મૂળ પ્રાકૃત ભાષામાં છે તે સંદર્ભમાં કવિ મનસુખલાલે ઢાળબદ્ધ રચના કરી છે. ઢાળ પહેલી દેશ મનોહર માલવો પુરૂષ પ્રધાન શ્રી પાસજી ત્રિજગ પૂજ્ય ભગવંતલલના કેવલ દર્શન જ્ઞાનનો જલહલ જ્યોતિ દિગંદ લલના વચન સુણો ગણધર તણાં પામો સુખ લલના જિનવાણી.. હૃદય ધરો એ આંકણી // ૧ // અરિ જીપી તીરથ થાપીને, તાર્યા ભવ્ય અનેક લલના ! તાસ ચરણ પ્રણમી કહું, હૃદયે પરમ વિવેક લલના તારા ૧૧૪ ) 2010_03 Page #142 -------------------------------------------------------------------------- ________________ પાસ શિષ્ય કેશી મુનિ નિર્મલ દીપક જ્યોતિ લલના વિદ્યા ચરણે પૂરણો, કરતો ધર્મ ઉદ્યોત લલના ||૩|| મતિ શ્રુતિ ઓહિ નાણ છે, નહિ પ્રતિબંધ લગાર લલના । જશવંતો અનિ તલે કરતો ઉગ્ર વિહાર લલના ||૪|| સાવથ્વીપુરી આવીયા શિષ્ય સમાકુલ તેહ લલના I સિંક નામ ઉદ્યાનમાં નય૨ મંડલ ગુણ ગેહલલના ||૫|| ફાસુ સચ્ચા સંથારકે તિહાં મુનિ કીધ નિવાસ લલના । પ્રતિબોધ ભવિજીવને સ્યાદ્વાદ સુવિલાસ લલના ।।૬।। તિણ કાલે તિણ અવસરે ધર્મતીરથ અરિહંત લલના કેવલ દર્શન જ્ઞાનમય, વર્ધમાન ભગવંત લલના ।।૭।। તાસ શિષ્ય દીપક સમો વિદ્યા ચરણ મહંત લલના | શિષ્ય સમાકુલ વિચરતો ગુરૂ ગોયમ ગુણવંત લલના ।૮।। પૂરણ દ્વાદશ અંગનો ભાવ દધિ ચઉનાણી લલના । તિણે નયરે તે આવીય જસધર બહુ વિજ્ઞાન લલના ||૯|| સાવથી પુર મંડલે કોષ્ટક નામ ઉદ્યાન લલના । ફાસુ સચ્ચા સંથારકે સહિત મુનિ બુદ્ધિનિધાન લલના ||૧૦|| કેશી ગોયમ બિહુતિહાં વિચરે મહા જયવંત લલના । સમિતિ ગુપ્તિધર બેહુ સહજ સમાધિ મહંત લલના ||૧૧|| બેહુ શિષ્ય સમુદાયમાં ઉપની શંકાતામ લલના પંચ મહાવ્રત વીરના પાસ પ્રભુચ જામ લલના ||૧૨|| કિણ વિધ ધર્મશ્રી વીરનો પાસ વિધિવ્રત કેમ લલના । એક જ શિવસુખ સાધને દુવિધા દીસે એમ લલના ||૧૩|| વસ્ત્ર ધરે મુનિ પાસના બહુ વિધિ વર્ણસમેત લલના | અપવાદે મુનિ વીરના ધારે માનોપેત લલના ।।૧૪ || એક વિકલ્પને ટાલવા ગોયમ ક૨ી સુવિચાર લલના I 2010_03 ૧૧૫ Page #143 -------------------------------------------------------------------------- ________________ જેક્ટ કુલ પ્રભુ પાસનું લહી સાથે પરિવાર લલના ૧૫ આવ્યા તિક ઉદ્યાનમાં જ્યાં મુનિ કેશ કુમાર લલના / કેશીએ દેખી આવતા, શ્રી ગોયમ ગણધાર લલના ૧૬ વિનય યથા વિધિ સાચવે મુનિ સંજ્જા ઉજમાલ લલના ! મનસુખ બીજી ઢાલમાં સુણજો વચન રસાલ લલના I/૧૭ના ઢાળ બીજી (દોહરો) શિષ્યોને આજ્ઞા કરી શીલાદિક ચાર પલાલ | દર્ભ સહિત એ પંચનો કરી આસન સુવિશાલ સોની યથોચિત સહુ સંગ યુત વિનય કરે ગણધાર પ્રણમે ગોતમને મુનિ હરખે કેશ કુમાર સારા ચંદ્ર સૂરજ સમ શોભતા બિહુ ગણી મહા પ્રભાવ છે પાખંડી બહુગામીયા ગૃહસ્થ ધરી બહુભાવ ( રૂા. ઈમ બહુ દિશિથી આવીયા ધારી ચિત્ત ઉમંગ ! પરમ પુરૂષનો મેલઈમ જોવા સુણવા રંગ /૪ TT દેવ દાનવ ગંધર્વ તિમ જખ રન્ન કિન્નર ભૂત ! આકાશે અદ્રશ્ય રહી વચન સુમે શચી યુક્ત આપણી ઢાળ બીજી (સહજાનંદી રે આતમા એ રાહ) કેશી વિનય સહિત વદે ઘો આજ્ઞા મહા ભાગી તુમ ઈચ્છાએરે પ્રશ્ન હું કરવા ચાહું છું લાગ // હિત કર વચન એ સાંભળો ||૧T જે ઈચ્છો તેહ પૂછીએ ગોયમ બોલે રે એમ | તવ કેશી આજ્ઞા લહી પ્રશ્ન કરે ધરી પ્રેમ હિતકર સારા પંચ મહાવ્રત વીરને પાસ પ્રભુ વ્રત ચાર / ૧૧૬) 2010_03 Page #144 -------------------------------------------------------------------------- ________________ એ દુવિધાનો મન વિષસે કિમ સંશય નહિ તુજ | તે માટે ઉત્તર કરી શંકા ટાલો એ મુજ | હિતકર ||૪|| વલતુ ઈંદ્રભૂતિ કહે પ્રજ્ઞાએ રહે ધર્મ | આતમ વસ્તુ સ્વભાવનો નિશ્ચય જાણો એ મર્મ ||૫|| દર્શન જ્ઞાન ચરણમયી નિજ આતમ ગુણ શુદ્ધ / કરવા કારણ બહુ વિષે દાવા કેવલી બુદ્ધ સાહિતકર ૬ ક્ષેત્ર કાલ આદિક બહુ કલ્પ વિકલ્પ અનેક ! નિર્મલ ગુણ પ્રગટી રહે ધરીએ તેહ વિવેક માહિતકર સાકા નિર્મલ સ્ફટિક મણી સમો પરવિણ શુદ્ધ સ્વભાવ છે પ્રગટે શુભ વિધ સાધતા માટે તજીએ વિભાવ હિતકર સાટા રુજુ જબ પ્રથમ નિણંદના સમય તણાં તો બે સાધ સાધુ વક્ર જગવીરને વારે કહ્યા વિખ્યાત માહિતકર અજિતાદિક બાવીશના સરલ અને પંડિત | જાવત પાસ પ્રભુ લગે તેણે ઈમ કલ્પ વિદિત સાહિતકર ૧૦ના ગોયમ તુમ પ્રજ્ઞા ભલી વેધો સંશય એમ છે વલી સંશય જે મુજને કહો યથાવત જેમ હિતકર ||૧૧|| કલ્પ અચલક વીરને પંચ વર્ણ બાવીસ ! દુવિધ લિંગ એ કિમ કહ્યા દાખો સેટ મુનિશ સાહિતકર T૧૨TI કેવલજ્ઞાન વિજ્ઞાનથી લિંગ કહ્યો જિમ એમ | કહે ગોતમ જિમ જેહને સંયમ હિત હોય તેમ !ાહિતકર ૧૩TT લિંગ પ્રયોજન લોકનો લોકે લિંગ પ્રતિત / લિંગ દેખી મુનિવર લખી દિયે આહારાદિવિનિત સાહિતકર ૧૪ દર્શન જ્ઞાન ચારિત્રને કારણે આતમ ધર્મ | નહિતર લિંગ વિભંજના કેશી ઝંડો એ ભર્મ ૧૫ / ૧૧૭ ) 2010_03 Page #145 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાતી પણ આચરે પાસત્કાદિક એમ / આજીવિકા પૂજાદિકે ધરે લિંગ બહુ એમ સાહિતકર ૧૬// સંયમ રાખે લિંગ તે લિંગથી રહે સચેતા લોચાદિક બહુ કલ્પના સ્વપર ધ્યાને હે હિતકર ૧૭// જે જે સાધન ધર્મના રુજુ પ્રાજ્ઞને યોગ | વર્ષાકલ્પ આદિક કહ્યા લિંગ વિકલ્પ અનેક | હિતકર ૧૮ ઉપકરણ ચૌદ વલી કહ્યાં લિંગ વિકલ્પ અનેક | એકાંતે મિથ્યાત છે હઠ બિન ધરો વિવેક | હિતકર II૧૯T જન મન રંજન લિંગ જે નિશ્ચય આતમ ધર્મ | રત્નત્રયી નિર્મલ કરો જિમ નાશે વસુ કર્મ સાહિતકર ૨૦ાા શ્રી કેશી ગોતમાય અધ્યયન ર૩ (પ્રશ્નોત્તર) ત્રણ લોકના લોકથી પૂજિત, સંબુદ્ધાત્મા, સર્વજ્ઞ ધર્મતીર્થકર, રાગષ વગેરેના વિજેતા અને સકળ કર્મ વિજેતા શ્રી પાર્શ્વનાથ નામના ત્રેવીસમાં તીર્થકર અરિહંત ભગવાન હતા. જ્ઞાન ચારિત્રમાં પારંગત શ્રી કેશીકુમાર શ્રમણ લોકપ્રદીપ શ્રી પાર્શ્વનાથ ભગવાનના શિષ્ય હતા. ગ્રામાનું ગામ વિહાર કરતાં શ્રી કેશી શ્રમણ શિષ્યવૃંદ સાથે શ્રાવસ્તી નગરીના સીમાડે આવેલા તંદુલ ઉદ્યાનમાં પધાર્યા હતા. શ્રી તીર્થકર ભગવાન મહાવીર સ્વામીના ગણધર ગૌતમસ્વામી જ્ઞાન ક્રિયામાં પારંગત પોતાના શિષ્યવૃંદ સાથે શ્રાવસ્તીનગરીના કૌષ્ટ્રક નામના ઉદ્યાનમાં પધાર્યા હતા. તે બંને સ્વામીઓ ગુણવંત રક્ષક તપસ્વી અને સંયત એવા શિષ્યોને ચિંતા પેદા થઈ કે મહાવ્રતરૂપ ધર્મ કેવો છે? અને ધર્મ હેતુ હોઈ વેષ ધારણ વગેરે ક્રિયા કલાપની વ્યવસ્થા કેવી છે તેનો વિચાર થાય છે. શ્રી કેશી શ્રમણ શ્રી ગૌતમને કહે છે કે હે મહાભાગ! હું તમોને પૂછવાની ઈચ્છા રાખું છું. ત્યારે શ્રી ગૌતમે શ્રી કેશીને કહ્યું કે હે ભતા ૧૧૮) 2010_03 Page #146 -------------------------------------------------------------------------- ________________ આપ મને ઈચ્છા પ્રમાણે પૂછી શકો છો. - ત્યારબાદ શ્રી કેશી ગૌતમ સ્વામીને પોતાના સંશય-શંકા પૂછીને સત્ય સમજ્યા. આ અધ્યયનમાં કુલ ૧૧ પ્રશ્નોત્તર છે, તેમાંથી જૈન દર્શનના તત્ત્વજ્ઞાનનો પરિચય થાય છે. આગમ ગ્રંથોમાં સુખ્યાત એવા ઉત્તરાધ્યયન સૂત્રના પ્રશ્નોત્તર કેશી-ગોતમીય સંવાદરૂપે જૈન સાહિત્યની વિશિષ્ટતાની સાથે સાંસ્કૃતિક વારસાનું આચમન કરાવે છે. મૂળ ગ્રંથના આધારે અનુવાદ રૂપે આ અધ્યયનના પ્રશ્નોનો અત્રે ઉલ્લેખ કરવામાં આવે છે. જેને પ્રશ્નોત્તર (કાવ્ય શૈલીમાં) (પરદેશી રાજાના દશ પ્રક્ષની સજઝાય) ચોપાઈ શ્રી શંખેશ્વર પ્રણમું પાસ પ્રગટ પ્રભાવી પૂરે આશા - સાધુ શિરોમણિ કેશીકુમાર મહા મુનિવર મોટો ગણધર T૧TT શ્વેતાંબી નગરી સમોસરે પ્રશ્ન દશ પ્રદેશી કરી સાંભળો સૂરિ નરક સંદેહ પિતા અધરમી માહરો જેહ ૨TI પાપ કરી નરકે તે ગયો પાછો નવિ આવી તે કહ્યો! કેશી કહે નરક મંડાણ, સૂરિ કાંતા તુજ નારી સુજાણ ૩ | સેવંતી દીન વ્યભિચાર, તું કાં ન દીયે જાવ જારા તિમ તેહને તે દીયે આવવા પરમાધામી નરકે હવા //૪ વળી નૃપ કહે નથી પરલોક, માતા માહરી ધરમી શ્લોકો ગઈ સ્વર્ગે આવી નવિ કહ્યો, પુણ્ય થકી ફલએ મેં કહ્યો ||૫|| ગુરૂ કહે જાય તે મજ્જન કરી દેવકુલે શુચિ ચીવર ધરી કોઈક થપચ તેડે નવિ જાય, તેવ સુનાવે સુખ મહિલાય I૬/ વળી સંશય મુજ જીવ શું રંગ, ચોર ગ્રહી ઠવ્યો કોઠી અભંગા ઘાલી જોયો નવિ દીઠો જીવ, કિહાં ગયો ગુરૂ કહે સુણ પાર્થિવ ૭િ ( ૧૧૯ 2010_03 Page #147 -------------------------------------------------------------------------- ________________ ભૂમિ ગ્રહ પેસી કોઈ ઢોલા તાડે શબ્દ સુણાવે અતોલ । કુણ મારગ તે શબ્દ નીકળ્યો, તિમ જીવ વાયુ સમો અટકળ્યો ।।૮।। વળી કહે તિહાં કીડા ઉપન્યા જીવ કયે મારગ નીપના । ગુરૂ કહે લોહખંડ તાપવ્યો, અગ્નિ કહી છિદ્રમાંહિ ઠવ્યો ।।૯।। વહિન જિપ પેઠો લોહ માંહિ, તિમ જીવ ઉપન્યો કોઠિ માંહિ । વળી નૃપતિ કહે વૃદ્ધ નર જુવાન, નાખે બાણ ધરી એક આસન્ન એક દૂરે જા, સરખા જીવ તો અંત૨ કાય એકતાન ।।૧૦।। જીવ પદારથ ઈમ નહિ સહી, ગુરૂ કહે સુણ રાજના ગહગહી|૧૧|| તન ઉપકરણ સવિ જુના થયા સરિખા જીવ તો કરમે ગ્રહ્યા । વલી કહે એક દિન ચોર ઝાલીયો, તુલા રોપ કરી ઉતારીયો ।।૧૨। હિંસી તોલ્યો સરખો થયો જીવ અજીવ અધિકો નવિ લહ્યો । ગુરૂ કહે દડો વાયે ભર્યો ઠાલો તોલ્યો સમ ઉતર્યો ।।૧૩।। તિમ એ જીવ ગુરૂ લઘુ નહિ હોય વલી રાજા જંપે ગુરૂ જોય। ચોર ઝાલી જોયો વધકરી, ખંડોખંડ કરી ફરી કરી ।।૧૪।। નવિ લાધ્યો તે જીવ સુજાણ કિયો નિશ્ચય મેં જીવ અઠાણ ગણધર કહે અરણી પાષાણ, તેહમાં અગ્નિ અચ્છેરૃપ જાણ ।।૧૫।। નવિ દીસે તે બાહિર સહી જીવ અછે પણ દીસે નહીં। જંપે ભૂપતિ ઘટ પટ થંભ દીસે છે પણ જીવ અચંભ ।।૧૬।। કા નજરે નાવે તે જીવ, તે પણ મુઝ મન સંશય અતીવ આચારજ કહે સાંભળ ભૂપ, તરૂ હાલે છે વાય સરૂપ ||૧૭ || તરૂ દીસે નવિ દીસે વાય, એમ સ્વરૂપ જીવ કહેવાય। કહે નરપતિ કુંજર કુંથુઆ, સરખા જીવ તો કાં જુગુસા।।૧૮।। એક મોટો એક લઘુતર હોય, એ સંશય મુજ હિયડે જોય ગણધર કહે દીવો ઘરમાંહી, અજુઆળું કરે સઘળે ત્યાંહ ||૧૯ || કુંડકમાં મેલ્યો તવ તિહાં, અજુઆળું વ્યાપે વતી જિહાં 2010_03 ૧૨૦ Page #148 -------------------------------------------------------------------------- ________________ તિમ્ એ જીવ તનુ વ્યાપી રહ્યો, ગુરૂ લઘુ કાયાએ તિમ લહ્યો ।।૨૦।। દશમો પ્રશ્ન કરે નૃપ વલી, સાંભળો ગણ નાયક મન રૂલી પેઢી ગત કિમ મુકું ધર્મ, હોય લાજ મુજ માનો મર્મ।।૨૧।। ગુરૂ કહે વ્યાપારી જિમ કોય, વ્યાપારે પાંચે તું જોય । લોહ ખાણ દેખી તે ભરે, વલી તિહાંથી આગે સંચરે।।૨૨।। ત્રાંબુ દેખી છંડે લોહ, એક ન છંડે આણી મોહ | રૂપું હેમ ૨યણ ઈમ્ લીયે, એક ન છંડે લોઢું લીયે ।।૨૩।। ધરે આવ્યા તે લીલા કરે, લોક ગ્રાહક તે દુ:ખીયા ફરે । તિમ તું મત છંડે આપણો, કહણ કરો અમ જિમ સુખ ધણો ।।૨૪।। તેહ વચન નિજ હેડે ધરે, ગુરૂ વાંદી ચરણે અનુસરે । સ્વામિ તે મુજ તાર્યો આજ, બેસાડ્યો શિવપુરને રાજ ।।૨૫।। બાર વ્રત ગુરૂ કને ઉચ્ચરી, શુદ્ધ શ્રાવકવ્રત આદરી। પહેલે દેવલોકે થયો દેવ, સૂર્યાભ નામે કરે સુર સેવ ।।૨૬।। અવધિ કરી જોઈ જિન સંગ, બત્રીશ બદ્ધ નાટક ઉછરંગી કરી વીર જિન વાંદી જાય, ગૌતમ પૂછે પ્રણમી પાય ||૨૭ || સ્વામિએ કુણ કિમ પામી ઋદ્ધિ, વાત સકલભાખી સુપ્રસિદ્ધ। એક ભવાંતર મુગતે જાયરો અવિચલ સુખ પૂરાં પામશે ।।૨૮।। રાયણ પેસી માંહિ અધિકાર, જોઈ કીધો એહ વિચાર અધિકો ઓછો જો ઈહાં હોય, પંડિત શુદ્ધ ક૨જો સોય।।૨૯।। ગુરૂ નામે લહીયે ગહટ્ટ, ગુરૂ નામે લહીયે શિવવટ્ટ । એહવા ગુરૂની સેવા મળે, તો મન વાંછિત આશા ફળે।।૩૦।। સત્તર પચવીશ સંવત સાર, અષાઢ સુદ તેરસ રવિવાર શ્રી જયવિજય પંડિત સુપસાય, મેરૂ વિજય રંગે ગુણ ગાય ।।૩૧।। ૧૦. ગણધરવાદ જૈન ધર્મના પવિત્ર ગ્રંથ તરીકે કલ્પસૂત્ર જૈન અને જૈનેતર વર્ગમાં 2010_03 ૧૨૧ Page #149 -------------------------------------------------------------------------- ________________ વિશેષ પ્રચલિત અને ગૌરવવંતુ સ્થાન ધરાવે છે. કલ્પસૂત્રના છઠ્ઠા વ્યાખ્યાનમાં ગણધરવાદની વિચાર સૃષ્ટિ જૈન દર્શનના કેટલાક સિદ્ધાંતોનું પ્રતિપાદન કરે છે. ભગવાન મહાવીર સ્વામી સાથે ૧૧ ગણધરોની પ્રશ્નોત્તરી ગણધરવાદ કહેવાય છે. ગણધરવાદની રચના એક અદ્ભૂત અને આશ્ચર્યકારક પ્રસંગ માનવામાં આવે છે. સર્વશ એવા શ્રી મહાવીર પ્રભુ વેદના પદોનું વિશ્લેષણ કરીને યથોચિત અર્થઘટન દ્વારા ગણધરોના સંશય દૂર થયા એટલે ગણધરોએ પોતાના શિષ્યવૃંદ સાથે ભગવાન મહાવીર પાસે દીક્ષા સ્વીકારી અને અંતે દર્શન, જ્ઞાન અને ચારિત્રની આરાધનાથી મુક્તિ સુખને પામ્યા હતા. ગણધરોના સંશયની સંક્ષિપ્ત વિગત નીચે મુજબ છે. ઈંદ્રભૂતિને જીવનો સંશય, ૨ - અગ્નિભૂતિને કર્મ, ૩ - વાયુભૂતિને જીવ તે જ શરીર, ૪ - વ્યક્તને પંચમહાભૂત, ૫ - સુધર્માને આ જન્મ જેવો જ અન્ય જન્મ, ૬- મંડિતને કર્મના બંધનો, ૭ - મૌર્યપુત્રને દેવનો, ૮ - અકંપિતને નાકનો, ૯ અચલ ભ્રાતાને પુણ્યનો, ૧૦ - મેતાર્ય પરલોકનો, ૧૧ - પ્રભાસને મોક્ષનો, આ રીતે ૧૧ ગણધરોને વિવિધ વિષયના સંશય હતા તેનું પ્રભુ મહાવીર સ્વામીએ નિરાકરણ કર્યું હતું. અહીં ઈંદ્રભૂતિના સંશયનું દૃષ્ટાંત નોંધવામાં આવ્યું છે. ઈંદ્રભૂતિને વેદવાક્યો પરસ્પર વિરોધી લાગવાથી જીવ વિશે સંશય થયો હતો. પણ તે પદોનો બરાબર અર્થ કરવામાં આવે તો શકા નિર્મૂળ થઈ જાય. વેદનું પદ નીચે પ્રમાણે છે : ‘‘વિજ્ઞાન ધન શ્વેતેમ્યો ભૂતેભ્યઃ સમુત્ચાય તાન્યેવાનુ વિનશ્યતિ ન પ્રેત્યસંજ્ઞાડસ્તિ ।।'' આ વેદ પદનો અર્થ એવો કરો છો કે પૃથ્વી વગેરે પાંચ ભૂતોમાંથી ચેતના ઉત્પન્ન થઈને પાંચભૂત વિખરાઈ જવાની સાથે ચેતના પણ પાણીના પરપોટાની જેમ નાશ પામી જાય છે તેથી તેને પરલોક જવાનું હોતું નથી. એટલે કે તેનો પુનર્જન્મ નથી. પરલોકમાં જનાર આત્મા 2010_03 .. ૧૨૨ Page #150 -------------------------------------------------------------------------- ________________ જેવો પદાર્થ નથી પરંતુ આ અર્થ બરાબર નથી તેથી પાંચભૂતોથી જુદો આત્મા જેવો પદાર્થ નથી એવો સંશય થયો છે. જ્યારે ‘સ વે અન્ય આત્મા જ્ઞાનમય સત્યેન લભ્યસ્તપસા દ્વેષ બ્રહ્મચર્યેણ નિત્ય જયોતિર્મયો હિ શુધ્ધોડયું પશ્યન્તિ ધીરા યતયઃ સંયમાત્માનઃ દદદ દમો દાન દયા ઈતિ દકાર ત્રય યો વેત્તિ સ જીવ:'' આ વેદ પદોથી આત્માની સિદ્ધિ થાય છે એટલે પરસ્પર વિરોધી અર્થવાળા વેદોના જ વાક્યોથી તમને (ઈંદ્રભૂતિ) સંશય થયો છે. ભગવાન મહાવીર સ્વામીએ જીવના સંશયનો ઉત્તર આપતાં વેદ પદોનો સાચો અર્થ સમજાવતાં કહ્યું કે, જ્ઞાન દર્શનના ઉપયોગ રૂપ વિશિષ્ટ જ્ઞાનમય આત્મા ભૂતોના નિમિત્તથી ઉત્પન્ન થાય છે. સામાન્ય ઉપયોગરૂપ આત્મા નિત્ય હોવા છતાં કોઈ પદાર્થના ઉપયોગવાળો થાય ત્યારે તે વિશિષ્ટ જ્ઞાનવાળો થયો કહેવાય. તે વિશેષ જ્ઞાનવાળા આત્માનો જે ઉપયોગ પંચભૂતમય પદાર્થના જ્ઞાનમાંથી ઉત્પન્ન થાય છે. તે ઉપયોગ પંચભૂતમય પદાર્થના નાશ પછી અથવા પદાર્થના દૂર થવાથી કે બીજા ઉપયોગમાં જવાથી વિનાશ પામે છે એટલે કે તે ઉપયોગ રહેતો નથી. નવા પદાર્થનું જ્યારે જ્ઞાન થાય ત્યારે નવા ઉપયોગરૂપ તે જ્ઞાન ઉત્પન્ન થાય છે. અહીં ભૂત શબ્દનો અર્થ પાંચ ભૂત જ નથી પણ જડ અને ચેતન સમસ્ત જ્ઞેય પદાર્થોનો અર્થ સમજવો. દાખલા તરીકે જેમ ઘડાના જ્ઞાનમાં પંચભૂતમય જે ઘડો છે તેથી આત્મામાં આ ઘડો છે એવો ઉપયોગાત્મક જ્ઞાન (પર્યાય) ઉત્પન્ન થાય છે. જ્યારે ઘડાનો નાશ થાય છે અથવા ઘડો દૂર થાય છે ત્યારે તેમાંથી ઉત્પન્ન થયેલો જે જ્ઞાન (પર્યાય) તેનો પણ નાશ થાય છે. ન પ્રેત્ય સંસા૨ોડસ્તિ એનો અર્થ એ જ થયો કે ઘડાનો નાશ થયા પછી એ ઘડા સંબંધી આત્માનો જ્ઞાન પર્યાય નાશ પામે છે. (જ્ઞાન એ આત્માનો પર્યાય છે) પણ તમને એમ સમજાયું કે આત્મા નામની કોઈ 2010_03 ૧૨૩ Page #151 -------------------------------------------------------------------------- ________________ વસ્તુ નથી જ્યારે “અગ્નિહોત્રે જુહુયાત્ સ્વર્ગકામ?” આ વેદ વાક્યથી સ્વર્ગની ઈચ્છાવાળા જીવે અગ્નિહોત્ર કરવો જોઈએ તેથી સ્પષ્ટ જણાય છે કે આત્મા અહીંથી આ દેહ છોડી પરલોક જનારો સિદ્ધ થાય છે માટે પરસ્પર વિરૂદ્ધ અર્થવાળા વાક્યોથી તમને સંશય થયો છે કે આત્મા છે કે નહિં? તો શું સ્વરચિત એક જ શાસ્ત્રમાં, વેદમાં પરસ્પર વિસંવાદી પ્રરૂપણા હોઈ શકે? અને હોય તો તે શાસ્ત્ર સાચું ગણાય? માટે વેદ વાક્યોનો સમન્વય કરવાથી આત્માનું અસ્તિત્વ આગમ પ્રમાણથી સાબિત થાય છે તેમ પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન, અર્થાપત્તિ, સંભવ પ્રમાણોથી પણ આત્મા આ રીતે સિદ્ધ થાય છે. જૈન દર્શન - (અનેકાન દર્શન) યઃ કર્તા કર્મભેદાનાં, ભોક્તા કર્મફલસ્ય ચ, સંસર્તા પરિનિર્વાતા, સ હ્યાત્મા નાન્યલક્ષણઃ લાલા આત્મા અનેક છે, દેહ પરિમાણવાળા છે. આત્મા દ્રવ્યથી નિત્ય છે અને પર્યાયથી અનિત્ય છે. કર્મનો કર્તા અને તેના ફળનો ભોક્ત પણ છે. સંસારમાં પરિભ્રમણ કરનારો છે અને દયા ઈન્દ્રિય દમનાદિ ઉપાયો દ્વારા કર્મરહિત થઈ મોક્ષમાં પણ જાય છે. આ રીતે જ્ઞાનાદિ સ્વરૂપવાળો આત્મા સિદ્ધ છે. અને એ સ્વરૂપ છે માટે બીજા દદદ વગેરે વેદ પદોનો અનેકાંત દ્રષ્ટિએ સમવય થઈ શકે છે. આમ ઈન્દ્રભૂતિ ગૌતમનો સદેહ ટળી જતાં મારે પ્રભુ વીરનું શરણ હો” એમ નક્કી કરી ૫૦૦ વિદ્યાર્થીઓ સાથે પ્રભુ પાસે ત્યાંને ત્યાં જ ચારિત્ર લીધું. ઘરવાસ ત્યજી મુનિ બન્યા. પ્રભુએ “ઉપઈવા, વિગમેઈવા, ધુવેઈવા' એ ત્રિપદીનું દાન કર્યું. તત્કાલ શ્રી ઈન્દ્રભૂતિજીને જ્ઞાનાવરણીય કર્મનો અપૂર્વયોપશમ થયો તેઓ શ્રુત કેવળી થયા અને બાર અંગ સ્વરૂપ દ્વાદશાંગી શાસ્ત્રોની રચના કરી. પ્રભુએ એના ઉપર મહોર છાપ સ્વરૂપ અનુમતિ આપી. દ્રવ્ય ગુણ પર્યાયથી તીર્થની અનુજ્ઞા આપી. આમ શ્રી ગૌતમ ઈન્દ્રભૂતિજી પ્રથમ ગણધર થયા. ૧૪ 2010_03 Page #152 -------------------------------------------------------------------------- ________________ વિભાગ - ૨ ૧. તાત્વિક પ્રશ્નોત્તર આગમોદ્ધારક આચાર્ય દેવ શ્રી સાગરાનંદસૂરીશ્વરજીએ ૧૫૦૦ જેટલા પ્રશ્નોનો ઉકેલ પ્રશ્નોત્તર રૂપે પ્રૌઢ સંસ્કૃત ભાષામાં રચેલ છે. તેનો ગુજરાતીમાં અનુવાદ-વિવરણ પૂ. આચાર્યશ્રી માણિક્યસાગરસૂરિએ કરેલ છે. તેને ગ્રંથરૂપે પ્રગટ કરવામાં આવે છે. પ્રથમ વિભાગમાં કુલ ૭૭ પ્રશ્નોત્તરોનો સંચય થયો છે. પૂ. શ્રીએ મૂળ સંસ્કૃત ભાષામાં પ્રશ્ન-ઉત્તરની નોંધ પછી ગુજરાતીમાં અનુવાદઅવતરણ-વિવેચન-શાસ્ત્રીય આધારનો મૂળપાઠ વગેરેનો ઉત્તરમાં સમાવેશ કર્યો છે. વળી આ વિવેચનમાં શંકા-સમાધાનને આધારે પણ ઉત્તરની વિશેષતા દર્શાવી છે. આ શૈલીના પ્રયોગથી પ્રશ્નોત્તરની રચના સરળને સુગ્રાહ્ય બની છે. અન્ય પ્રશ્નોત્તર ગ્રંથોની તુલનામાં તાત્ત્વિક પ્રશ્નોત્તરની રચના પૂ. શ્રીની આગવી શૈલી અને શાસ્ત્રીય શંકાના સમાધાનની વિશિષ્ટતા પ્રગટ કરે છે. આ ગ્રંથ સહૃદયી જ્ઞાન પિપાસુ વર્ગને વધુ ઉપકારક છે. તેમ છતાં પ્રશ્નોત્તર દ્વારા તત્વજ્ઞાનનો સ્પષ્ટતા થાય છે તે દૃષ્ટિએ તેની ઉપયોગીતા-મૂલ્ય ઘણું ઉચું છે. આ ગ્રંથને આધારે પૂ. સાગરાનંદ સૂરીશ્વરજીનો તલસ્પર્શી શાસ્ત્રીય અભ્યાસ અને ઉચ્ચ કોટીની શ્રુતજ્ઞાનોપાસનાનો પ્રત્યક્ષ પરિચય થાય છે. જેનદર્શનના ગહન અને દુર્બોધ વિચારોને લોકભોગ્ય બનાવવાનો એમનો પુરૂષાર્થ પ્રશસ્ય છે. આ ગ્રંથમાના કેટલાક પસંદ કરેલા પ્રશ્નો અત્રે ઉદાહરણરૂપે નોંધવામાં આવે છે તે ઉપરથી શૈલી અને વિચારોનો પરિચય પ્રાપ્ત થયો. ૧૨૬ પ્રશ્ન સમ્યગુદષ્ટિઓનું સંશય આદિરૂપ જ્ઞાન તે સમ્યગુજ્ઞાન કે 2010_03 Page #153 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર મિથ્યાજ્ઞાન છે? સંશયાદિરૂપ સમ્યગ્દષ્ટિઓનું જે જ્ઞાન છે, તે સ૬, અસદાદિ અનંતધર્મ સ્વરૂપ અર્થને બાધ કર્યા સિવાય જ ઉત્પન્ન થાય છે, એ માટે તે મિથ્યાજ્ઞાન નથી, પરંતુ સમ્યગૂજ્ઞાન જ છે. નિશ્ચય કરવામાં અસમર્થ હોવાથી તે પ્રમાણરૂપ ભલે ન થાઓ. આ જ કારણથી પ્રમાણના લક્ષણને રચનાર આચાર્યોએ નિશ્ચય સહિત જ્ઞાનને પ્રમાણરૂપે માન્યું છે. જ્યાં (તત્વાર્થ સૂત્રની અંદર) વિગેરે સૂત્રોમાં (સંશયાદિનો) તફાવત કર્યો નથી. ત્યાં સંશયાદિનું પણ જ્ઞાનપણું છે એમ જણાવી પાંચ જ્ઞાનમાં પણ સંશયાદિનું જ્ઞાનપણું જણાવે છે. શંકાકાર શંકા કરે છે કે - તમે અન્યોના જ્ઞાનને અજ્ઞાન કહો છો અને સ્યાદ્વાદ યાને અનેકાન્તવાદ સમજે છે, છતાં તેને કોણ જાણે કેમ હશે? એવા સંશય વિગેરે કે જે સજ્ઞાન નથી, વિપરીત છે. કારણ કે બેમાંથી આ અમુક જ છે એમ એને નિશ્ચય નથી. એમ હોવા છતાં અજ્ઞાન કહેતા નથી, જ્ઞાન કહો છો! જો તેમ છે તો બાધા વગરના મતિ-અજ્ઞાન જેવા તે જ્ઞાનમાં અને વિપરીત જ્ઞાનમાં તફાવત શું? અર્થાત્ મિથ્યાત્વી પણ પોતાની રીતે એક વસ્તુ જાણે છે, અને સમ્યકત્વી પણ પોતાની રીતે એક વસ્તુ જાણે છે. તેમાં સમ્યત્વી તે વસ્તુમાં શંકા આદિ કરે છે તો મિથ્યાત્વીના અને સમ્યકત્વીના જ્ઞાનમાં ફરક શો? ખુલાસો-પંડિત જે પદાર્થ હોય તેની શંકા કરે તેથી તેને અજ્ઞાની છે એમ ન કહેવાય, પણ શાસ્ત્રવેત્તા છે એમ જ કહેવું પડે તેમજ સ્યાદ્વાદ યાને અનેકાન્તવાદને જાણનાર એક પદાર્થની શંકા કરે તેથી અજ્ઞાની ગણી શકાય નહિ. ભલે તે પોતાના જ્ઞાનને ૧૨૬) 2010_03 Page #154 -------------------------------------------------------------------------- ________________ અનુકૂલ સંશય રાખે, પરંતુ તેથી તે કુબોધમાં ગણાતો નથી. એક માણસ સ્થાણુ કે પુરૂષમાં સંશયવાળો છે, અને એક અગુરુલઘુ ગુણના સ્વરૂપમાં સંશયવાળો છે, તો શું તે બંને સરખા ગણાશે? ના. કેમ નહિ ગણાય? દૃષ્ટિમાં સ્થાણું જ પુરૂષ દેખાય છે “આ સ્થાણુ જ છે એમ નિશ્ચય કરી બેઠેલ વિદ્વાન તેમાં સંશય કરે તો મૂર્ખ ગણાય અને અપ્રમાણિક ગણાય. આ સ્થાણુ જ છે અથવા તો પુરૂષ જ છે, એવો નિશ્ચય થયો હોય તો તે પંડિત કહેવાય. પરંતુ જેને તેવો નિશ્ચય ન થયો હોય અને નિશ્ચય કરવા શંકા કરે તો અપ્રમાણિક કે અજ્ઞાની કહેવાતો નથી. વિદ્વાનની મૂળ બધી વસ્તુ સાવચેતીની છે, તેથી સંશય કરે છે. તેનો આવો સંશય નવો ધર્મ જાણવાને માટે છે, તેથી સમ્યકત્વને સંશયાદિ થાય તે મિથ્યાજ્ઞાન નથી. અને બીજાઓને તો મિથ્યાજ્ઞાન જ છે. કારણ કે તેને સત્ પદાર્થોને અસત્ માન્યા છે. ૧૨૭ પ્રશ્ન સમ્યગદષ્ટિના મતિજ્ઞાનનું બીજાં નામ છે કે મિથ્યાષ્ટિના મતિજ્ઞાન સરખું નામ છે? ઉત્તર “નામાન્તર છે” એમ આવશ્યકચૂર્ણિકાર કહે છે. કારણ કે તેઓએ આ પ્રમાણે કહ્યું છે “વિલિયા' જે સામાન્ય મતિજ્ઞાન કહેવાય છે, તે સમ્યગ્દષ્ટિએ આભિનિબોધિક જ્ઞાન છે, ને મિથ્યાદષ્ટિને તે મતિ-અજ્ઞાન છે. એ હેતુથી (સમ્યગદષ્ટિને) જિનવચનના શ્રવણથી થયેલા ઊહા વગેરે, સંશયાદિ અધ્યારોપ (મિથ્યાજ્ઞાન)થી રહિત જ હોય છે. આ જ કારણથી સંશયાદિ અધ્યારોપ રહિત જ આભિનિબોધિક જ્ઞાન છે. (૧૨) ૧૨૭. 2010_03 Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ પ્રશ્ન આભિનિબોધિક જ્ઞાન અને શ્રુતજ્ઞાન માંહોમાંહે સમવ્યાપ્તિક છે કે કોઈ તફાવત છે? ઉત્તર તફાવત છે, જ્યાં આભિનિબોધિક જ્ઞાન છે, ત્યાં જ શ્રત છે અને જ્યાં શ્રુત છે ત્યાં આભિનિબોધિક જ છે, એ હેતુથી ખરી રીતિએ આભિનિબોધિક વ્યાપક છે. આચારાંગ આદિ શ્રુત આભિનિબોધિકવાળાને જ હોય છે, અને આચારાંગાદિ શ્રુતવાળાને આભિનિબોધિક છે જ. એ રીતે સમ્યગતિ અને સમ્યક શ્રુત આ અપેક્ષાએ સંગત જ છે. સામાન્ય રીતે મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ અને કેવલ એ સર્વને જ્ઞાન કહીએ છીએ. શાસ્ત્રમાં “શ્રુત” અને “સૂત્ર’ એમ બે શબ્દો વપરાય છે, તો તે બે શબ્દના અર્થમાં કંઈપણ ફરક છે ખરો? હા, બંનેમાં ફરક તો છે જ. “આચારાંગસૂત્ર' એમ બોલાય છે અને “શ્રુત” શબ્દ સામાન્યરૂપે વપરાય છે. જ્યાં સ્વામીને આશ્રીને સમ્યગદષ્ટિના જ્ઞાનને શ્રુત કહેવાય છે, ત્યાં “શ્રુત” શબ્દ વાપરેલો છે. શાસ્ત્રમાં જ્યારે નિક્ષેપાઓ કર્યા ત્યારે "ના નિક્ષેપાની જગો પર બધે સૂત્રમાં ઊતરી જાય છે. (અનુ0 ફૂ0 21) ત્યાં શાસ્ત્રકારો પાંચ પ્રકારના સૂત્ર લઈને નિક્ષેપમાં ચાલ્યા છે. (અનુ0 સૂ0 37) તત્વ એ છે કે સમ્યગદષ્ટિના જ્ઞાનને શ્રુત કહેવાય. સમ્યગદષ્ટિ ચાહે તે બાહ્યદૃષ્ટિમાં જાય પણ તે, તે વિષય સૂત્રના અનુસારે જ વિચારવાનો. શાસ્ત્રના જ્ઞાનમાં એકાન્તિક અને અનેકાન્તિક ભેદો પાડી દો. સમકિતીનું જ્ઞાન અનેકાન્તિક છે. (ચયo 20 ફતo 5) મિથ્યાષ્ટિનું જ્ઞાન એકાન્તિક છે. (વારિઓ રોn 107). ૧૨૯ પ્રશ્ન નામ અને સ્થાપનામાં અનાકાર અને સાકારપણું સ્પષ્ટ હોવા છતે આ બેમાં શો તફાવત છે? એવા પ્રકારનો પ્રશ્ન કેમ થયો? (૧૨૮) ૧૨૮ ) 2010_03 Page #156 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર ‘‘તમારી વાત ઠીક છે પણ નામ અને અસદ્ભાવસ્થાપનામાં તફાવત છે, પણ અસદ્ભાવસ્થાપનામાં નામકરણ જ વિશેષ છે. એથી એ પ્રશ્ન કરવામાં આવ્યો છે.'' વળી અનુયોગદ્વારમાં નામ પ્રાયઃ યાવત્કથિત છે, અને સ્થાપના યાવત્કથિક, ઈત્વરિક એટલે અલ્પકાલિક છે એવું સમાધાન આપ્યું છે, પણ નામમાં ‘પ્રાયઃ' શબ્દથી અને સ્થાપનામાં ‘વિકલ્પ’ શબ્દથી સમાધાન તો સ૨ખું જ છે તે કેમ ?’’ વાત ઠીક છે, પણ (નામનિક્ષેપા માટે તે નામવાળી વ્યક્તિ ચાલુ જ ભવમાં) નામ બદલાય છતાં તે વ્યક્તિરૂપ દ્રવ્ય રહે ત્યાં સુધી પૂર્વના નામથી કથનપણું રહે છે, પરંતુ કોઈપણ સ્થાપનામાં તેમ નથી એ હેતુથી સમાધાન યોગ્ય છે. દ્રવ્ય તેને તે રહ્યા છતાં નામ બદલાય છે, એ કારણથી ‘પ્રાયિક’ શબ્દ વાપર્યો છે. અભિધેય પદાર્થનો નાશ થાય તો અભિધાનનો નાશ થાય છે. તેથી પરાવર્ત પદાર્થને અનુભૂત એવા નામવાળા પદાર્થમાં તે નામના પ્રચારનો (કથનનો) વિરોધ નથી. (તતો યાવન્ દ્રવ્યસમિતિ) સ્થાપના તો સ્થાપ્યના અભિપ્રાયને અનુસરતી છે અને તેવાપણું તો શાશ્વત ને અશાશ્વત બંનેમાં રહેલું છે. તે સ્થાપના આકાર વિશેષરૂપ છે, એટલે પૂર્વ સ્થાપનાની પરાવૃત્તિ થઈ અપર સ્થાપનાની ઉત્પત્તિ થાય, તો પણ તે આકારવાળાનો ત્યારે બોધ થાય છે. ૧૩૦ પ્રશ્ન શાસ્ત્રકારો અક્ષરના અનંતમાં ભાગને જાતિ વિભાગથી નિર્દેશ કરતાં અનુત્તરવિમાનના દેવોથી લઈને છેવટે પૃથ્વીકાયનું ઉદાહરણ લે છે, અને બીજી જગોએ (આચારાંગાદિમાં) સર્વ જઘન્ય ઉપયોગ, લબ્ધિ-અપર્યાપ્તા એવા સૂક્ષ્મ નિગોદના પહેલા ક્ષણે જ કહ્યો છે, તો તે કેવી રીતે સંગત કરવું ? 2010_03 ૧૨૯ Page #157 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર સર્વ જીવની અપેક્ષાએ લબ્ધિ-અપર્યાપ્ત સૂક્ષ્મ-નિગોદનો પહેલો ક્ષણ જ જઘન્ય ઉપયોગનું સ્થાન છે, પણ વ્યવહા૨રાશિની અપેક્ષાએ પૃથ્વી જ પહેલું સ્થાન છે. આ જ કારણથી યોનિસંગ્રહમાં (સાત લાખમાં) પૃથ્વી આદિ જ ક્રમ છે, અને જે કોઈ સ્થળે બાદર-નિગોદનો કહેવામાં આવે છે તે છેદન, ભેદન આદિક ક્રિયાના વ્યવહારરૂપ કારણને આશ્રીને છે, પણ બાદર નિગોદના અવ્યાવહારિકપણાના નિરાસનેને માટે એ સમર્થ નથી. 7 વળી ‘નૈર્દિ ન પત્તો તપ્તાર્રપ૨િામો' એ વિશેષણવતીના વચનથી બેઈન્દ્રિય આદિ ભાવને પામેલાનું વ્યવહારરાશિપણું છે, પરંતુ સર્વ ભવ્યોની સિદ્ધિ થવાની શંકાને દૂર કરવા માટે તે વચન છે. જે કારણથી ત્રસ વગેરેપણા વગર કોઈપણ સિદ્ધિ પામતો નથી, અને હંમેશા ત્રસ વગેરેપણું નહિ પામેલા એવા પણ અનંતાભવ્યો છે, તેથી ભવ્યોથી શૂન્ય સંસાર અને સર્વ ભવ્યોની સિદ્ધિ થવું નથી. વિશેષાવશ્યકમાં એ ગાથાની વ્યાખ્યામાં વ્યવહારરાશિમાં આવેલા જ સર્વ જીવો એવી વ્યાખ્યા હોવાથી સર્વ ભવ્યોની મુક્તિ નથી એ વાત પણ સિદ્ધ થાય છે. મતિ, શ્રુતજ્ઞાન સર્વ જીવોમાં છે, એટલે કે ભવસ્થ-છદ્મસ્થ જીવો મતિ, શ્રુતજ્ઞાનવાળા છે, તો પછી દરેક જીવને અક્ષરનો અનંતમો ભાગ ઊઘાડો છો, તેમ શા માટે કહો છો? જેને પ્રતિબોધ કરવો છે તે શ્રોતાને વસ્તુની સમજણ પાડવા માટે આ વસ્તુ કહી છે. બધામાં જીવપણું જુદું જુદું છે તેથી દેહથી ભિન્ન જીવ છે. (વિ0 આ0 0 1655), એમ જીવનું નક્કીપણું કરાવ્યું. ૧૩૧ પ્રશ્ન જો તે અભિપ્રાયપૂર્વકની ક્રિયાવાળો છે તો અભિપ્રાયવાળો કોણ ? 2010_03 ૧૩૦ Page #158 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર શરીરવાળા સર્વ જીવો આહારાદિ સંજ્ઞાવાળા થાય. તે આહારનો અભિલાષ તે અક્ષરસ્વરૂપ છે. જે તર્કપ્રધાન શ્રદ્ધાવાળા છે, તેવાને શરીર દ્વારાએ આહારનો અભિલાષરૂપ અક્ષરાત્મ શ્રુતમાં લાવવો. શ્રુત હોય ત્યાં મતિ હોય જ. વિશેષાવશ્યકમાં એક અનુમાન છે. “તUવો' શરીરો જીવોએ જ કરેલાં છે. તે મૂર્તિના વિકાર છે. શરીર વગરનાં જીવો નથી. એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, કીડી, મંકોડી, હાથી, ઘોડા, માણસ દરેક પોતપોતાને લાયક ખોરાક લે છે. એકેન્દ્રિય, પૃથ્વી, પત્થર, પાણી, અગ્નિ, વનસ્પતિ પોતપોતાને લાયક ખોરાક મળે તો વધે છે. શાસ્ત્રકાર આહાર આદિકની વ્યાપ્તિ લઈને જીવની વ્યાપ્તિ કરે છે. અક્ષરરૂપ અભિલાષને અનુસરનારી આહાર-સંજ્ઞા છે. એકેન્દ્રિયને રોમથી તેને લાયક વસ્તુ મળી જાય છે, તે આહાર-સંજ્ઞા અભિલાષ અક્ષરાત્મરૂપ હોવાથી શ્રુતરૂપ છે, અને ત્યાં તેની રીતે મતિ માનથી જ પડે (Go to 90 140-141) તેથી મતિ અને બધા જીવોમાં ૧૩૨ પ્રશ્ન મતિ અને શ્રુત સર્વ જીવોને વ્યાપી છે, છતાં અક્ષરનો અનંતમો ભાગ બધા જીવોને હંમેશા ઊઘાડો છે એમ કેમ કહેવાય છે? ઉત્તર બધા જીવોને આહારાદિ સંજ્ઞાની વ્યાપ્તિથી જીવપણાનું અનુમાન થાય છે અને તે સંજ્ઞા અક્ષરરૂપ અભિલાષને અનુસરવાવાળી છે. એ હેતુથી એ આચાર્યનું તેવા પ્રકારનું કથન અનુમાન કરાય છે. જ્યાં શ્રુત હોય ત્યાં મતિનું વિદ્યમાનપણું અવશ્ય હોય છે, એથી બંનેનું વ્યાપકપણું સિદ્ધ થાય છે. ૧૩૧) 2010_03 Page #159 -------------------------------------------------------------------------- ________________ દરેક જીવના મધ્ય આઠ પ્રદેશો કે જેને ‘રુચક' પ્રદેશો કહેવાય છે, તે સિદ્ધાત્માની માફક નિર્લેષ છે (મ0 0 346, F0 0 398, 30 પૃ0 433, આચા0 [0 94). જ્યાં સુધી અક્ષરનો અનંતમો ભાગ લ્યો ત્યાં સુધી વાંધો નથી, પણ કેવલી જેવા તે આઠ પ્રદેશો માનો ત્યારે વાંધો આવે. તેને કેવલરૂપે અને ઉભયસ્વરૂપે એણ વિશેષાવશ્યકકાર 00 497 થી માને છે. ઉત્કૃષ્ટથી શ્રુતનો અનંતમો ભાગ દરેક જીવને ઊઘાડો છે. (વિ0 આ0 700 492 થી 500) અનંતમા ભાગમાં ઉત્કૃષ્ટો અનંતમો ભાગ કોને હોય ? શ્રુતકેવળીને. શ્રુતકેવળીને અક્ષરનો અનંતમો ભાગ કહેવો છે, તે વખતે શ્રુતજ્ઞાન અને કેવળજ્ઞાનને મેળવી ઉત્કૃષ્ટો અનંતમો ભાગ રાખ્યો. નંદીજીમાં ‘સલ્વે નીવાળંપિ' (નં0 સૂ0 43) એમ લખ્યું ત્યાં સર્વે છદ્મસ્થોને લઈ લેવા. ‘સર્વેષાં નિોવાનાં' કાં ન લઈ શકો ? સર્વમાં કેવલીઓ બાદ કરવાના છે. નંદીસૂત્રકાર પ્રત્યક્ષ અને પરોક્ષના વિભાગમાં (નં0 સૂ0 2) ચાલ્યા છે અને માં પ્રત્યક્ષની વાત કરી. હવે માં પરોક્ષની વાત કરે છે. કેવળજ્ઞાન અક્ષરાતીત છે, તેથી કેવલી સિવાયના છદ્મસ્થો લેવા. ‘અનુપલક્ષ્યમાળ’ જે નિગોદ આદિ જીવોનું જ્ઞાન ન જણાય તો પણ જીવ છે, તેથી અક્ષરનો અનંતમો ભાગ ઊઘાડાવાળા જ જીવો છે એમ જાણવું. અક્ષરજ્ઞાનનો વ્યાખ્યામાં ન ક્ષરતીતિ અક્ષર:' (આવ0 મલય0 ડી0 પૃ0 46) એમ કહીને યૌગિક અને રૂઢ બંને અક્ષરો લીધા, એ બંને મેળવીને તેનો અનંતમો ભાગ લેવો, જો બધાને આઠ પ્રદેશ નિર્લેપ, સિદ્ધ જેવા માનીએ તો તે આઠ પ્રદેશ જેટલું આત્માનું કેવલજ્ઞાન માનવું પડે. કેવલજ્ઞાનને આવરણ નથી, તો આઠ પ્રદેશ જેટલું કેવલજ્ઞાન બધા જીવોને માનવું જ ને ? બધા જીવો તેટલે અંશે કેવલજ્ઞાની કેમ નહિ ? નિગોદમાં સર્વે જીવોનાં શરીર, આહાર, શ્વાસોશ્વાસ ભેગાં છે, (પ્ર00 T70 99101) છતાં ઉપયોગ-ચેતના ભેગી નથી, તે તો જુદી જ છે. દરેક આત્મા 2010_03 ૧૩૨ Page #160 -------------------------------------------------------------------------- ________________ જુદા જુદા ઉપયોગવાળા છે (ઉત્ત0 10 28 TO 10). એક ઉપયોગવાળો દરેક આત્મા છે. જ્યાં સુધી છપસ્થપણું છે, ત્યાં સુધી અપાયસદ્રવ્યતાથી ઉપયોગ છે. તેને લાયકનાં દ્રવ્યો-દ્રવ્યન્દ્રિય વગેરે અપાયસદ્રવ્યતા કહેવાય. તેથી ક્ષાયોપથમિક અને ક્ષાયિક બે ભાવ જ્ઞાનનાં છે. (તસ્વા0 0 2, સ્0 4-5) પારિણામિક ભાવ જ્ઞાનમાં નથી. પરિણામિકના ત્રણ ભેદ છે – જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ (તત્કાળ અo 2, જૂ0 7). પારિણામિક એટલે અપરાવર્તી ભાવ (વર્મગ્રંo ટo yo 155). ૧૩૩ પ્રશ્ન મિથ્યાદષ્ટિએ ગ્રહણ કરેલું દ્વાદશાંગ ગણિપિટિક પણ મિથ્યાશ્રુતપણે કહો છો તો તે કેવી રીતે? ઉત્તર સંભાવનાની (અસત કલ્પનાની) અપેક્ષાએ સર્વ દ્વાદશાંગ અને સંભવની (બનાવની) અપેક્ષાએ કંઈક ન્યૂન દશ પૂર્વ સુધીનું શ્રુત (મિથ્યાષ્ટિએ ગ્રહણ કરેલું) મિથ્યાશ્રુત કહેવાય છે. એથી આગળ જતાં સંપૂર્ણ દશપૂર્વ વગેરે નિયમથી સમ્યકશ્રુત જ છે. કંઈક ન્યૂન દશપૂર્વનું પણ બારમું અંગ પણ હોવાથી તે સામાન્ય વચન લેવામાં વિરોધ નથી. સામાયિક કેમ પમાય એ દ્વારમાં (૧) મનુષ્યપણું વગેરે તેર, (૨) આલસ્યનો ત્યાગ વગેરે તેર, (૩) યાન, આવરણ વગેરે સાત (કાવી નિn 843), (૪) દર્શન વગેરે ચાર (કાવી નિn 844) અને (૫) અનુકંપા વગેરે જે અગ્યાર હેતુ કહ્યા છે (ાવી નિo 845), તે પરસ્પર અવિનાભાવિ છે કે વિનાભાવિ છે, સહચારી છે કે અસહચારી છે? ઉત્તર તેમાં (૧) મનુષ્યપણું વગેરે તેર, ક્રમે કરીને દુર્લભ છે અને સહચર છે. (૨) આલસ્યનો ત્યાગ વગેરે તેર કાઠિયા તો ૧૩૪ પ્રશ્ન (૧૩૩) 2010_03 Page #161 -------------------------------------------------------------------------- ________________ પ્રતિબંધકના અભાવના સમૂહરૂપે સંભવ ધાર્ય છે. (૩) મહાવ્રતરૂપી યાન વગેરે તો સાધકતા સ્વરૂપ છે. (૪) દર્શન વગેરે તો સ્વસ્થાન સ્વતંત્ર છે અને (૫) અનુકંપા વગેરે તો પરંપરા હેતુઓ હોઈને સહચર અને અસહચર પણ હોય છે. જેઓ આ ગાથાથી બાલ તપથી અકામ નિર્જરા વગેરેનું અલગપણું અંગીકાર કરે છે, તે ઉચ્છખલા મતિવાળા (અજ્ઞાની સમજવા) છે. કારણ કે અહીં એની ગંધ પણ નથી, કારણ કે અનુકંપાદિકમાં સકામ નિર્જરાનો નિયમ નથી. તેઓએ તેનાં દૃષ્ટાંતો જોવાં જોઈએ. ૧૩૫ પ્રશ્ન જો સામાયિક વગેરે આઠ નામો સામાયિકનાં જ છે તો તે બધાં નામોના દષ્ટાંતો જુદા જુદા કેમ? કારણ કે દષ્ટાંતોમાં અભિધેયનું ભિન્નપણું છે. ઉત્તર એક જ જિનેશ્વર ભગવાનને રાગ વગેરેને પ્રતિકાર કરવાની ઈચ્છાવાળાઓ જિનપણાં વડે કરીને (૧), નીરાગ જ્ઞાનની ઈચ્છાવાળાઓ વડે કેવલીપણે (૨), સર્વ દ્રવ્ય આદિ જ્ઞાનના અર્થીઓ વડે સર્વજ્ઞપણે (૩), શાસન વધારવાની ઈચ્છાવાળાઓ અરિહંતપણે (૪), અને મોક્ષની ઈચ્છાવાળાઓ તીર્થંકરપણે (પ), એમ જુદા જુદા અભિપ્રાયવાળાઓ જુદા જુદા નામોથી આરાધે છે, છતાં તેવા તેવા ભાવથી તેની જ પ્રાપ્તિ થાય છે તે દેખાડવા માટે દૃષ્ટાતનું જુદાપણું અને અભિધેયનું જુદાપણું છે. આવી રીતે સમ્યગદર્શન અને જ્ઞાનના પર્યાયોમાં નહિ કહ્યું હોવા છતાં પણ સમજવું શક્ય છે. ૧૩૬ પ્રશ્ન (૧) જિજ્ઞાસા, (૨) સંશય, (૩) શંકા, (૪) પ્રશ્ન અને (૫) ૧૩૪. 2010_03 Page #162 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર કાંક્ષામાં શો ફરક? શંકામાં અતિચાર કેમ? તેમાં કાંક્ષા મોહનીય ક્યાંથી કાઢ્યું? સાંશયિક મિથ્યાત્વ કેમ ન ગયું? (૧) જિજ્ઞાસાનું સ્વરૂપ લો. “મને સમજણ પડતી નથી, તેથી આ માણસ વિદ્વાન છે તેને પૂછીને ધારીશ.” આમ હોય તો તે જિજ્ઞાસા કહેવાય. (૨) સંશય બેયમાં સાધક શામાં છે, બાધક શામાં છે? આનું સાધક પ્રમાણ મળે છે, બાધક પ્રમાણ મળતું નથી અથવા સાધક અને બાધક વગેરે પ્રમાણોને જાણતો નથી, તેથી બંને સાચા છે, બેયમાં ફરક નથી.' એમ માને તેનું નામ સંશય કહેવાય. (૩) શંકા-બીજા મતને જોડે લઈને એક પક્ષના નિર્ણયને અંગે બે ય પક્ષની પૃચ્છા કરે. એટલે કે - સાચું સ્વીકારવા બેમાંથી કોઈપણ એક પક્ષનો નિર્ણય કરવા માટે બે ય પક્ષની પૃચ્છા કરે, આનું નામ શંકા કહેવાય. (૪) પ્રશ્ન-જીવનું સ્વરૂપ શું? ઈત્યાદિ રૂપે પદાર્થનું સ્વરૂપ જાણવા માટે તે તે પદાર્થોના જાણનાર પાસે જ્ઞાનની પ્રાપ્તિની બુદ્ધિએ જે વચન ઉચ્ચરવું તેનું નામ પ્રશ્ન. (૫) કાંક્ષા - બીજા મતને સારો જાણે, તેની ઈચ્છા કરે, તેની મનમાં પ્રશસ્થતા થાય, તે કાંક્ષા કહેવાય છે. આ રીતે તેના ભેદો છે. દાખલા તરીકે કોઈને એમ થાય કે - “જ્ઞાનાંતરમાં મતિ આદિ પાંચ જ્ઞાન માને છે, પરંતુ બીજાઓ મન:પર્યવ સિવાય ચાર જ્ઞાન માને છે, તો જ્ઞાન ચાર કે પાંચ છે?' આમાં કેવલીની દૃષ્ટિએ તો એક જ મત સત્ય છે બીજા મત અસત્ય છે. વળી કોઈ કહે છે કે સમ્યગદર્શન અને જ્ઞાનથી મોક્ષમાર્ગ છે? આવું આવું જે વિચારીએ, તેમાં નિચોડ એ જ આવે કે “કેવળીએ કહ્યું તે સાચું', ત્યાં સુધી અડચણ નથી. કાયમ સત્ય અને ઈતર બે પક્ષ રહેલ છે યાવત્ અપ્રશસ્ત કાંક્ષાને અંગે, એટલે કે જૂઠાને ૧૩૫ . 2010_03 Page #163 -------------------------------------------------------------------------- ________________ અંગે શંકા કરીને ઈચ્છે કે “આ એ ઠીક છે અને આ એ ઠીક છે', ત્યાં સુધી કાંક્ષા મોહનીય. પરંતુ તેમાં જે એક પક્ષે સત્યતા રહેલી છે, તેનો અમલાપ કર્યો એટલે મિથ્યાત્વ. આથી તો શ્રમણોને પણ એક ભવ સંબંધી સહસ્ત્રપૃથકત્વ આકર્ષ કહેલા છે. એટલે કે એક ભવમાં શ્રમણોને પણ બે હજારથી નવ હજાર વખત સમકિત જાય અને આવે છે (નિn To 857-858). આવા શ્રમણોને કેવળી વંદન કરવાનું કહેશે, કારણ એક જ આકર્ષથી ગયેલું સમ્યકત્વ તે સમ્યકત્વના વ્યવહારથી બહાર નહિ આ વસ્તુ બુદ્ધિમાન નિશ્ચિત કરે, પછી આગમમાં સ્થિરતા કરે. તેને અનુસરતો પ્રશ્નાર્થ : ૧૩૭ પ્રશ્ર (૧) જિજ્ઞાસા (૨) સંશય (૩) શંકા (૪) પ્રશ્ન અને કાંક્ષામાં શો તફાવત છે? અને (૬) જ્ઞાનાન્તર વગેરેથી કાંક્ષા અતિચારને ઉત્પન્ન કરનાર કાંક્ષા મોહનીય કર્મનું વેદવું કેવી રીતે થાય? વળી શંકારૂપ અતિચારપણું કેમ નહિ, અને (૭) સાંસાયિક મિથ્યાત્વ કેમ નહિ? (૧) “હું અજ્ઞાની છું, તેથી આ વિદ્વાનને પૂછી તેનું કહેવું માનીશ’ એ પ્રમાણે થાય તે જિજ્ઞાસા, (૨) સાધક, બાધક પ્રમાણને પોતે જાણતો ન હોય અને તેથી બંને પક્ષમાં સાચાપણાંની બુદ્ધિને ધારણ કરે તે સંશય, (૩) બેમાંથી એક પક્ષનો નિર્ણય કરવા માટે બંને પક્ષને પૂછવું એમ વિચારે એ શંકા, (૪) પદાર્થના સ્વરૂપને જાણનારને તે જાણવા માટેનું વચન તે પ્રશ્ન અને (૫) ખોટા માર્ગને પ્રશંસવાની બુદ્ધિ તે કાંક્ષા. આ પ્રમાણે તેઓમાં ભેદ જાણવો. (૬) જ્ઞાનાન્તરોમાં સત્ય, અસત્યનો સદ્ભાવ હોવાથી જ્યાં સુધી અપ્રશસ્ત વસ્તુને પ્રશંસીને તેની ઈચ્છા કરે છે, ત્યાં સુધી તે ઉત્તર (૧૬) 2010_03 Page #164 -------------------------------------------------------------------------- ________________ કાંક્ષા મોહનીય, અને (૭) તે પદાર્થમાં રહેલા સત્યનો અપલાપ કરે ત્યારે મિથ્યાત્વ. આમ બનતું હોવાથી સાધુઓને પણ એક ભવમાં સમ્યકત્વના હજાર પૃથકત્વ આકર્ષો હોય છે. આ પ્રમાણે નિશ્ચય કરીને બુદ્ધિશાળીઓ આગમમાં સ્થિરતાને ધારણ કરે છે. ૧૩૮ પ્રશ્ન જ્ઞાનને તદુભય ભવિક કેમ કહ્યું? ઈહ ભવિક કે ભવિક ન કહ્યું અને ઉભય ભવિક કેમ કહ્યું? અહીં જે ચૌદપૂર્વી હોય તેને દેવભવમાં તો તે ચૌદ પૂર્વનું જ્ઞાન હોતું નથી, પછી જ્ઞાનની ઉભય-ભવિકતા કેમ કહેવાય? ઈહ ભવિકતા જ કે નહિ? ઉત્તર વિશેષાવશ્યકકાર મરણ-પ્લાનપણું એ વગેરેને શ્રુતના નાશ થવામાં કારણ તરીકે કહે છે. આથી બીજી ગતિએ જતાં જ્ઞાન સાફ થઈ જાય. આ જોતાં ભવાંતરના હિસાબે તે જ્ઞાન ખસે છે તે ખરું, પરંતુ ધ્યાન રાખવું કે મેળવેલું જ્ઞાન આ ભવ, પરભવ અને એનાથી પણ આગલા ભવમાં હોય તેને આશ્રીને ત્યાં તેનું ઉભવ ભવપણું જણાવ્યું છે. ચૌદ પૂર્વો દેવપણામાં પૂર્વ તરીકે યાદ આવતા નથી એ વાત સાચી. દેવભવની અપેક્ષાએ તે બધું યાદ ન આવે, (વૃo 50 TO 138) પરંતુ ત્યાંથી ફેર મનુષ્યભવમાં આવેલાને એ સ્મરણમાં પૂર્ણ યાદ આવે. જેમ કે, તેતલિપુત્રને ચૌદ પૂર્વે સ્મરણમાં આવેલાં છે “વાવપુવાઓ'' (જ્ઞાતાધર્ષo 10 14) એક રાજા પોતાના બધા પુત્રોના અંગ કાપીને તેઓને રાજ્યગાદીને અયોગ્ય કરી મૂકે છે. તે એ ગણત્રીએ કે રખેને મારી ગાદી ખૂંચવી લે. રાણી ચેતી ગઈ. તેણે પુત્ર પ્રસવ અવસરે પ્રધાનને સમજાવીને પ્રધાનના ઘરે પુત્રને ઉછેરાવ્યો. તે પુત્ર ત્યાં મોટો થયો. રાજા મરી ગયો. પછી પ્રધાને જનતાને ૧૩૭) 2010_03 Page #165 -------------------------------------------------------------------------- ________________ આ પુત્ર રાજાનો જ છે એમ પ્રતીતિ કરાવી છે. પદ્માવતી રાણી બેટાને કહે છે કે – બેટા! તને જો કોઈ જીવાડનાર કે રાજય અપાવનાર હોય તો આ (પ્રધાન) એક જ છે, માટે હે પુત્ર! તું તેતલિપુત્રનું સદાય બહુમાન કરજે, એમનું વચન મસ્તકે ચડાવજે. પદ્માવતી (માતા) રાણીની આ શિખામણ કુમારે તહત્તિ કરીને મસ્તકે ચઢાવી. ત્યારથી માંડીને તે કુમારેરાજાએ, તેતલિપુત્રનું અતિબહુમાન કરવા માંડ્યું. ઘણા ગામો અને ગરાસો વધારી દીધા. આથી તેતલિપુત્ર પ્રધાન મોજશોખમાં ગરકાવ થઈ ગયો. સાતે વ્યસન સેવવા લાગ્યો. દેવ, ગુરૂ, ધર્મને માને જ નહિં. આ સંયોગોમાં “તું દેવ થાય ત્યારે ત્યાંથી આવીને મને વીતરાગના ધર્મનો બોધ પમાડવાનું કબૂલ કરે તો હું તને સુવ્રતા સાધ્વી પાસે દીક્ષા અપાવું', એ શરતે પોતાની સ્ત્રી પોટ્ટિલાને તેતલિપુત્રે દીક્ષા અપાવેલ, તે પોટિલા શુદ્ધ સંયમ પાળી, આયુષ્ય પુરૂં કરી ઉત્તમ દેવ થયા છે. તે પોથ્રિલા દેવ તેતલિપુત્રની આ સ્થિતિ જોઈને તેને પ્રતિબોધવા આવે છે “વપુવા0' (જ્ઞતાધHo 10 14). પોથ્રિલા દેવ તેતલિપુત્રને વીતરાગનો ધર્મ વારંવાર સમજાવે છે, પણ તેતલિપુત્ર કોઈ વાતેય સમજતો નથી. આથી તે દેવને વિચારે થયો કે જ્યાં સુધી રાજા કનકધ્વજ, આ તેતલિપુત્રનો આદર કરે છે, વૃદ્ધિમાં લઈ જાય છે, ત્યાં સુધી તેતલિપુત્ર પ્રતિબોધ પામશે નહિં અને ત્યાં સુધી ધર્મ પણ તેને સૂઝશે નહિ, માટે રાજા દ્વારા જ આનો આદરને બદલે અનાદર કરાવવો. એમ વિચારીને તે દેવે તે રાજા દ્વારા બધું અવળું કર્યું. રાજાએ તેની આજીવિકા બંધ કરી. દેવે આમ રાજાને તેતલિપુત્ર સાથે વૈમનસ્ય કરાવ્યું. અનેકવાર (૧૩૮) 2010_03 Page #166 -------------------------------------------------------------------------- ________________ ઘોર પરાભવોને નહિ સહી શકતો તેતલિપુત્ર ઘેરથી બહા૨ નીકળે છે પણ પરિજન વર્ગ પણ આદર કરતો નથી એટલે પોતે વિચાર કરે છે કે - હવે તો જંગલમાં જાઉં. વનમાં જાય છે, ત્યાં વિચાર્યું કે અત્યંતર પર્ષદા પણ મારૂં સન્માન કરતી નથી, માટે હવે તો જીવિત નાશ કરવું. આમ વિચારીને તાલપુટ ઝે૨ મોઢામાં નાંખ્યું, પણ તેની અસર ન થઈ. આથી તેણે કાળી ભ્રમ૨ જેવી તલવાર ગળા પર ચલાવી, પણ તેની ય અસ૨ ન થઈ અને ઉપરથી ધારા બુઠ્ઠી થઈ ગઈ. આથી ફાંસો ખાવા બગીચામાં જાય છે, ત્યાં ફાંસો ખાધો, પણ ફાંસો ય તૂટી ગયો. આથી ગળે મોટો પથ્થર બાંધી ગાઢ ઊંડા કૂવામાં આત્માને મૂક્યો, પણ કૂવો ય જમીન રૂપે થઈ ગયો. આથી ઘાસની ગંજીમાં અગ્નિ સળગાવીને પોતે અંદ૨ પેઠો, પણ અગ્નિય બુઝાઈ ગયો. હવે તે વિચારે છે કે ખરેખર ! સાધુઓ કહે છે તે માનવાલાયક છે. નિર્વાહ માત્રથી ગૃહસ્થપણું ચલાવતા શ્રાવકો કહે છે તે સાચું છે અને સાધુઓ કહે છે તે સાચું છે. મારૂં અત્યારે કોઈ નથી અને મારે માથે આમ વીત્યું એમ જો હું કોઈને કહું તો મારૂં કહેવું કોઈ શ્રદ્ધા કરે તેમ નથી. ખરેખર, મારે પુત્રો ઘણા છતાં અપુત્રિયો છું. મારૂં કયો પુત્ર માને ? એવી જ રીતે મારે તો ધન, સ્ત્રી અને પરિવાર માટે બનેલ છે. યાવતુ મેં ઉછેરી રાજ્ય અપાવેલ કનકધ્વજ રાજા માટે પણ તેમ જ છે. તેણે મારું અપમાન કર્યું અને મેં ઝેર ખાધું, એ ઝેરે પણ અસર ન કરી એ વગેરે મારૂં કોણ સાચું માનશે! આથી નિરાશ થઈ આર્ત્તધ્યાનમાં પડે છે ત્યારે દેવે પોટ્ટિલા રૂપ કર્યું અને તેતલિપુત્રની નજીક આવીને રહે છે. આગળ ખાઈ છે. ક્યાંય માર્ગ દેખાતો નથી, 2010_03 ૧૩૯ Page #167 -------------------------------------------------------------------------- ________________ એકે ય ગામ પણ દેખાતું નથી, એવું મોટું જંગલ વિકુવ્યું. બાણ વરસી રહ્યાં છે. “ગામ સળગે તો રણમાં જાય અને રણ સળગે તો ગામમાં જાય' પણ અહીં તો રણ કે ગામ કાંઈ જ નથી. હવે ક્યાં જવું? પોટિલા દેવ કહે છે કે – તારે દીક્ષા સિવાય હવે બીજું શરણ નથી. આ સાંભળીને ચોમેરથી હતાશ થયેલા તે તેતલિપુત્રે દીક્ષા લીધી. આ તેતલિપુત્રને ચૌદ પૂર્વો પોતાની મેળે યાદ આવે છે. ૧૩૯ પ્રશ્ન આમ પરાણે દીક્ષા અપાવાય? ઉત્તર તેણે કહેલું હતું. કોઈ કહે કે ચાર વાગે મને જગાડજે, તો પછી ન જગાડે તો ગુનેગાર. આ ઉપરથી જ્ઞાનનો દેવલોકરૂપ પારભવિકતામાં અભાવ હોય, પણ તેને-ચૌદપૂર્વને ઉભયભવિકતાનો અભાવ નથી. અર્થાત્ એક ભવમાં મેળવેલ જ્ઞાન માટે પારભવિકનો અભાવ છે, પણ તેમાં ઉભયભવિકનું તે પછીના બીજા ભવસંબંધીનું અભાવપણું નથી. આ ભવે જેટલું જ્ઞાન હોય તેટલું દેવભવમાં ન હોય, તો પણ તેતલિપુત્રની જેમ તે દેવભવ પછીના ભાવમાં તો તેટલું જ્ઞાન હોય. તેને અનુસરતો પ્રશ્નોત્તર : ૧૪૦ પ્રશ્ન જ્ઞાન ઉભય ભવિક છે, છતાં ચોદ પૂર્વનું દેવપણામાં સંપૂર્ણપણે સ્મરણ ન હોવાથી શું ઈહ ભવિકપણું જ જાણવું? ઉત્તર દેવભવની અપેક્ષાએ સંપૂર્ણ સ્મરણનો અભાવ છતાં પણ ફેર મનુષ્યભવમાં આવ્યા પછી તેતલિપુત્રની માફક સંપૂર્ણ સ્મરણ થાય જ. આથી પરભવિકપણું નથી છતાં તેનો ઉભયભવિકપણાનો અભાવ નથી. (૧૪૦) 2010_03 Page #168 -------------------------------------------------------------------------- ________________ ૨. તત્ત્વાર્થ પ્રશ્નોત્તર દીપિકા તત્ત્વાર્થ સૂત્ર જિનવાણીનો સર્વોત્તમ ગ્રંથ છે. જેને દર્શનના સર્વ સંપ્રદાયો આ ગ્રંથને શ્રુતજ્ઞાનના ગહન રહસ્યભૂત ગ્રંથ તરીકે સ્વીકારે છે. જૈન દર્શનનો પ્રમાણભૂત અભ્યાસ કરવા માટે સૂત્ર શૈલીમાં રચાયેલો આ ગ્રંથ જ્ઞાનમાર્ગની સાધનામાં અનન્ય ઉપકારક છે. કલ્પસૂત્રનો ગણધરવાદનો વિભાગ જેન તત્ત્વજ્ઞાનને સ્પર્શતા મહત્ત્વના પ્રશ્નો સાથે સંબંધ ધરાવે છે. ભગવાન મહાવીર સ્વામીએ ગૌતમ સ્વામીને પ્રતિબોધ કર્યા ત્યારપછી ગૌતમસ્વામી ભગવંતને પ્રશ્ન પૂછે છે કે મય િતરં? હે ભગવંત! તત્ત્વ શું છે? પ્રભુ ઉત્તર આપે છે કે ૩૫ જોડવા, વિગડવા, ઘુવડેવા અર્થાત્ ઉત્પાદ, વ્યય અને ધ્રુવતારૂપ ત્રિપદીમય આ જગતમાં તત્વ છે. ગૌતમસ્વામી સુધર્માસ્વામી વગેરે ગણધરોને દ્રવ્યગુણ પર્યાયનું જ્ઞાન થતાં તેઓએ દ્વાદશાંગીની રચના કરી. - તત્ત્વાર્થ સૂત્રમાં જ્ઞાન ક્રિયાના સમન્વયની સાથે તેમાં દ્રવ્યાનુયોગ ગણિતાનુયોગ અને ચરણકરણાનુયોગનો વિચારોનો સંચય થયો છે. આ ગ્રંથમાં તત્ત્વાર્થ વિષયક પ્રશ્નોનો સમાવેશ થયો છે. સંપાદકશ્રીના શબ્દો છે કે : દુનિયાએ જ્યારે જડવાદની ગર્તા તરફ દોટ મૂકી છે તેવા સમયે ચૈતન્યવાદની લાલબત્તી કરતાં શ્રી સ્વાર્થ સૂત્ર જેવા પવિત્ર અને અમૂલ્ય ગ્રંથ ઉપરથી પ્રશ્નોત્તરી યુક્ત પ્રયાસ ઉગતી પ્રજા માટે ખૂબ જ ઉપયોગી નીવડે અને સમ્યક્ જ્ઞાનના પ્રચાર માટેનો સમ્યક પુરૂષાર્થ સફળ નીવડે એ જ શુભેચ્છા છે. આ ગ્રંથમાં તત્ત્વાર્થ સૂત્રના પ્રથમ પાંચ અધ્યાયનો વિષયોને સ્પર્શતા પ્રશ્નોત્તરનો સંચય થયો છે પ્રશ્નોના જવાબમાં નય, પ્રમાણ, સપ્તભંગી વગેરેનો આશ્રય લઈને તત્ત્વાર્થના વિચારોનું ગૌરવ વધાર્યું છે. દ્રવ્યાનુયોગ અતિ કઠિન અને ગહન છે તેને પ્રશ્નોત્તર દ્વારા સરળ અને સુગ્રાહ્ય બનાવવાનો (૧૪૧ ) 2010_03 Page #169 -------------------------------------------------------------------------- ________________ પ્રશસ્થ પુરૂષાર્થ કરવામાં આવ્યો છે. ૧૪૧ પ્રશ્ન તત્ત્વાર્થ એટલે શું? ઉત્તર તત્ત્વાર્થ એટલે તત્ત્વભૂત પદાર્થ. તત્ત્વાર્થ શબ્દ તત્ત્વ અને અર્થ એ બે શબ્દો મળીને બનેલો છે. તેમાં તત્ત્વ એટલે અનાદિ અનંતભાવ, સ્વતંત્ર ભાવ અને અર્થ એટલે દ્રવ્ય અર્થાત્ જે અનાદિ અનંત જડ અને ચેતન સ્વરૂપ ષદ્ભવ્યો તે તત્ત્વાર્થ છે. તત્ત્વાર્થ સૂત્રનો ઉદ્દેશ શું છે ? તેનો ઉદ્દેશ મોક્ષસુખ મેળવવાનો છે. પ્રાણીમાત્ર સૌ કોઈને સુખ ગમે છે. તેમાં સાચું સ્વાધીન સુખ કયું અને ખોટું કે પરાધીન સુખ કયું તેની ઘણાં થોડાને ખબર પડે છે. જેથી મોક્ષાર્થી એ તે પ્રશ્ન જાણવાની આવશ્યકતા છે. સુખના મુખ્ય બે પ્રકાર છે : (૧) બાહ્ય, (૨) અત્યંતર. ઈન્દ્રિયાદિ વિષયોને વિષે જે સુખનું ભાન થાય છે તે ક્ષણિક છે અને બાહ્ય સુખ છે સુખાભાસ છે અને તે પરાધીન સુખ છે કારણ કે તે વાસના કે ઈચ્છાને આધીન છે. જ્યારે અત્યંતર સુખ આત્મિક આનંદ ગણાય છે તે ધર્મથી ઉત્પન્ન થાય છે. તે સ્વાધીન અને શાશ્વત છે. અને તેનાથી મોક્ષસુખ પમાય છે માટે તે જ સાચું સુખ છે. સમ્યગ વર્ઝન, જ્ઞાન ચારિત્રાણિ મોક્ષ માર્ગ: । સમ્યકદર્શન, સમ્યકજ્ઞાન અને સમ્યકચારિત્ર એ ત્રણે મળી મોક્ષનું સાધન છે. મોક્ષનું સ્વરૂપ શું છે ? બંધના કારણોનો અભાવ તે મોક્ષ છે. તેથી આત્મવિકાસ પરિપૂર્ણ થાય છે ટૂંકમાં જ્ઞાન, વીતરાગ ભાવની પરાકાષ્ઠા એ જ મોક્ષ છે. ૧૪૨ પ્રશ્ન ઉત્તર ૧૪૩ પ્રશ્ન ઉત્તર 2010_03 ૪૨ Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ પ્રશ્ર શૈલેશી અવસ્થા એટલે શું? ઉત્તર શૈલેશી અવસ્થા એટલે આત્માની એક એવી અવસ્થા છે જેમાં ધ્યાનની પરાકાષ્ઠા અંતિમ પરિસ્થિતિના કારણથી મેરૂ સરખી નિષ્કપતા આવે તેને શૈલેશી કહે છે. ૧૪૫ પ્રશ્ન યોગ એટલે શું? ઉત્તર યોગ એટલે માનસિક, વાચિક અને કાયિક ક્રિયા. ૧૪૬ પ્રશ્ર અપૂર્વકરણ એટલે શું? ઉત્તર સંસારના તરેહતરેહના દુઃખોનો અનુભવ કરતાં કરતાં યોગ્ય આત્મામાં કોઈવાર એવી પરિણામ શુદ્ધિ થઈ જાય છે જે એ આત્માને ક્ષણ માટે અપૂર્વ છે એ પરિણામ શુદ્ધિને અપૂર્વકરણ કહે છે. ૧૪૭ પ્રશ્ન નિક્ષેપ અને ન્યાસ એટલે શું? ઉત્તર એક જ શબ્દ પ્રયોજન અથવા પ્રસંગ પ્રમાણે અનેક અર્થમાં વપરાય છે. દરેક શબ્દના ઓછામાં ઓછા ચાર અર્થ જોવામાં આવે છે. એ જ ચાર અર્થ એ શબ્દના સર્વ સામાન્ય ચાર વિભાગ છે અને એ વિભાગને નિક્ષેપ અથવા ન્યાસ કહે છે. ૧૪૮ પ્રશ્ન નિક્ષેપ જાણવાથી શું ફાયદો છે? ઉત્તર તેથી તાત્પર્ય સમજવામાં ફાયદો થાય છે. એનાથી એટલું પૃથ્થકરણ થઈ જશે કે મોક્ષમાર્ગરૂપ સમ્યકદર્શનાદિ અર્થ અને તત્વરૂપે જીવા જીવાદિ અર્થ અમુક પ્રકારનો લેવો જોઈએ, બીજા પ્રકારનો નહીં. ૧૪૯ પ્રશ્ન નય અને પ્રમાણને તફાવત સમજાવો? ઉત્તર નય અને પ્રમાણ બંને જ્ઞાન છે પરંતુ તેમાં તફાવત એ છે કે ( ૧૪૩. 2010_03 Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ પ્રશ્ન ઉત્તર ૧૫૧ પ્રશ્ન ઉત્તર ‘નય’ વસ્તુના એક અંશનો નોંધ કરે છે અને ‘પ્રમાણ’ અનેક અંશોનો કરે છે. વસ્તુના અનેક ધર્મો હોય છે. એમાંથી જ્યારે કોઈ ધર્મ દ્વારા વસ્તુનો નિશ્ચય કરવામાં આવે ત્યારે તે પ્રમાણ કહેવાય છે. જેમ કે નિત્યત્વ, અનિત્યત્વ આદિ ધર્મો દ્વારા આત્મા અથવા પ્રદીપ આદિ વસ્તુઓ નિત્યાનિત્ય આદિ અનેકરૂપ છે. એવો નિશ્ચય અથવા બીજા શબ્દોમાં કહીએ તો નય એ અનેક નયોનો સમૂહ છે કેમ કે નય વસ્તુને એક દૃષ્ટિએ ગ્રહણ કરે છે. પ્રમાણ એ અનેક નયોનો સમૂહ છે. પુદ્ગલ પરાવર્તન એટલે શું? જીવ પુદ્ગલોને ગ્રહણ કરી શરીર ભાષા, મન અને શ્વાસોશ્વાસ પરિણમાવે છે. જ્યારે કોઈ એક જીવ આહા૨ક શરીર સિવાય બીજા શરીરો રૂપ તથા ભાષા શ્વાસોશ્વાસ રૂપે પરિણમાવી મૂકી દે અને એમાં જેટલા કાળ લાગે તે પુદ્ગલના પરાવર્તન સમજવું જોઈએ. આધ્યાત્મિક દૃષ્ટિ એટલે શું? સમ્યક્દષ્ટિવાળો આત્મા રાગ દ્વેષની તીવ્રતાના હોવાથી અને આત્મજ્ઞાન હોવાથી પોતાના થોડાક પણ લૌકિકજ્ઞાનનો ઉપયોગ આત્માની તૃપ્તિમાં કરે છે એથી એના જ્ઞાનને જ્ઞાન કહે છે. આનું નામ આધ્યાત્મિક દૃષ્ટિ છે અને તે મોક્ષાભિમુખ આત્મા કહેવાય છે. તીવ્ર પરિણામથી ગાઢ બંધવાળું આયુષ્ય શસ્ત્ર વિષ આદિના પ્રયોગ થવા છતાં પણ પોતાના નિયતકાળ મર્યાદા પહેલા પૂર્ણ થતું નથી અને મંદ પરિણામથી ઉત્પન્ન થયેલ શિથિલ બંધવાળું આયુષ્ય ઉપર કહેલા પ્રયોગો થતાં જ પોતાની નિયત કાળ મર્યાદા પહેલાં જ અંતમૂહૂર્તમાં 2010_03 ૧૪૪ Page #172 -------------------------------------------------------------------------- ________________ જ ભોગવાઈ જાય છે. ઉપ૨ોક્ત પ્રશ્નો તત્ત્વાર્થ સૂત્રને અનુલક્ષીને રચાયા છે. તેનાથી સૂત્રનો અભ્યાસ વધુ સરળ બને છે. ઉદાહરણરૂપ પ્રશ્નોનું સ્વરૂપ અને ઉત્તર જ્ઞાન પ્રાપ્તિ માટેનો માર્ગ મોકળો કરી આપે છે. તત્ત્વાર્થ પ્રશ્નોત્તર દીપિકા જૈન દર્શનના વિચારોનો અભ્યાસ કરવા માટે પ્રશ્નોત્તર મૂળ સૂત્ર ભાષાંતર વિશેષ સમજૂતી વગેરેના સમન્વયથી દીપક સમાન તત્ત્વબોધ પામવાનું અમૂલ્ય સાધન છે. સામાન્ય વ્યવહારમાં પણ શંકા થતી હોય અને સમાધાન માટે પ્રયત્નો થાય ત્યારે તત્ત્વદર્શનના વિચારોમાં તો અનેક પ્રકારની શંકા ઉદ્ભવે તેવી પૂરી શક્યતા છે. આ ગ્રંથ દ્વારા તેનું સમાધાન થાય છે અને પરિણામ સ્વરૂપ તત્ત્વ વિચાર ગ્રહણ શક્તિ સુલભ બને છે. આ પ્રશ્નોત્તર વ્યાખ્યાત્મક શૈલીની સાથે વિશ્લેષણાત્મક હોઈ તત્ત્વાર્થ સૂત્રના વિચારો વિશેષ વિસ્તારથી આત્મસાત્ થઈ શકે છે. લોકવ્યવહારમાં પ્રચલિત કેટલાક પારિભાષિક શબ્દોની વ્યાખ્યા એક જૈન તરીકે જાણવી જરૂરી છે. જે અહીંથી જાણી શકાય છે. અન્ય પ્રશ્નોત્તર ગ્રંથોમાં વિવિધ વિષયના પ્રશ્નો છે. જ્યારે આ ગ્રંથનો વિષય તત્ત્વાર્થ સૂત્ર છે. તેમ છતાં સર્વસાધારણ જનતાને તેમાંથી જૈન ધર્મની કેટલીક મહત્ત્વની વિગતો અને પારિભાષિક શબ્દોની યોગ્ય માહિતી ઉપલબ્ધ થાય છે. મૂળ ગ્રંથનો અભ્યાસ નહિં કરનારાઓને માટે પ્રશ્નો દ્વારા જ્ઞાન પ્રાપ્તિ અને પરંપરાગત શૈલીથી અભ્યાસ કર્યો હોય તેને માટે અત્યંતરતપના એક પ્રકારરૂપ પૃચ્છા દ્વારા પ્રાપ્ત કરેલ જ્ઞાન શંકારહિત બને છે. સામાન્ય રીતે પ્રશ્નોત્તર સાહિત્યમાં જૈન ધર્મને સ્પર્શતા વિવિધ પ્રશ્નોત્તરોનો સમાવેશ થાય છે. તેમ છતાં કેટલાક પ્રશ્નોત્તર ગ્રંથો ચોક્કસ વિષયને કેન્દ્રમાં રાખીને રચાયા છે તેના ઉદાહરણરૂપે તત્ત્વાર્થ પ્રશ્નોત્તર 2010_03 ૧૪૫ Page #173 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર દીપિકા છે તદુપરાંત ગુણ સ્થાનક, પ્રશ્નોત્તર સાર્વશતક કર્મગ્રંથ પ્રશ્નોત્તર, તિથિ ચર્ચા, પ્રતિમા પૂજન વગેરે ગ્રંથો એક જ વિષયને કેન્દ્રમાં રાખીને રચાયા છે. ૧૫ર પ્રશ્ન આત્માના સ્વરૂપની બાબતમાં જૈન દર્શનનો અન્ય દર્શનોના સંબંધમાં મતભેદ છે તે બતાવો? સંખ્ય અને વેદાંત દર્શન આત્માને કૂટનિત્યમાની એમાં કોઈજાતનું પરિણામ માનતા નથી. જ્ઞાન, સુખાદિ પરિણામોને તેઓ પ્રકૃતિના જ માને છે. વૈશેષિક અને નૈયાયિક દર્શન, જ્ઞાન આદિને આત્માના ગુણ માને છે ખરા પણ તેઓ આત્માને એકાંત નિત્ય અપરિણામી માને છે. નવીન મીમાંસા કોનો મત વૈશેષિક તૈયાયિક જેવો છે. બૌદ્ધ દર્શન પ્રમાણે આત્મા એકાંત ક્ષણિક નિરન્વય પરિણામોનો પ્રવાહ માત્ર છે. જૈન દર્શનનું કહેવું છે કે પ્રાકૃતિક જડ પદાર્થોમાં ફૂટસ્થ નિત્યતા નથી. તેમજ એકાંત ક્ષણિકતા પણ નથી કિન્તુ પરિણામી નિત્ય છે એથી જ જ્ઞાન, સુખ, દુઃખ આદિ પર્યાયોએ આદિ આત્માના જ સમજવા જોઈએ. ૧૫૩ પ્રશ્ન કૂટસ્થ નિત્ય એટલે શું? ઉત્તર ગમે તેટલા હથોડાના ઘા પડે છતાં જેમ એરણ સ્થિર રહે છે તેમ દેશકાળ આદિના વિવિધ ફેરફારો થવા છતાં જેમાં જરાયે ફેરફાર નથી થતો એ ફૂટસ્થ નિત્ય માનવું. ૧૫૪ પ્રશ્ન નિરન્વય પરિણામોનો પ્રવાહ એટલે શું? ઉત્તર ભિન્ન ભિન્ન ક્ષણોમાં સુખરૂપ ઓછું વતું ભિન્ન વિષયનું જ્ઞાન આદિ જે પરિણામો અનુભવાય છે તે પરિણામો માત્ર માનવા અને તે બધા વચ્ચે અખંડ સૂત્રરૂપ કોઈ સ્થિર તત્વ ન હોવું તે ૧૪૬) 2010_03 Page #174 -------------------------------------------------------------------------- ________________ જ નિરન્વય પરિણામોનો પ્રવાહ કહેવાય છે. ૧૫૫ પ્રશ્ન ઉપયોગ એટલે શું? ઉત્તર બોધરૂપ વ્યાપાર એટલે ઉપયોગ. ૧૫૬ પ્રશ્ન મન કોને કહે છે? ઉત્તર જેનાથી વિચાર કરી શકાય એવી આત્માની શક્તિને મન કહે છે. અને એ શક્તિ વડે વિચાર કરવામાં સહાય થનાર એક પ્રકારનો સૂક્ષ્મ પરમાણુઓ પણ મન કહેવાય છે. પહેલું ભાવમન અને બીજું દ્રવ્યમન કહેવાય છે. ૧૫૭ પ્રશ્ન લબ્ધિ એટલે શું? ઉત્તર મતિજ્ઞાનાવરણીય કર્મ આદિ તનોક્ષયોપશમ જે એક પ્રકારનું આત્મિક પરિણામ છે તે લબ્ધિ કહેવાય છે. ૧૫૮ પ્રશ્ન વિશિષ્ટ વૃત્તિ એટલે શું? ઉત્તર વિશિષ્ટ વૃત્તિ એટલે ગુણદોષની વિચારણા જેનાથી હિતની પ્રાપ્તિ અને અહિતનો પરિહાર થઈ શકે છે. ૧૫૯ પ્રશ્ન જૈન દૃષ્ટિએ જગત કેવું છે? ઉત્તર જૈન દૃષ્ટિ પ્રમાણે જગત માત્ર પર્યાય એટલે કે પરિવર્તન રૂપ જ નથી કિંતુ પરિવર્તન શીલ હોવા છતાં યે તે અનાદિ નિધન છે. આ જગતમાં જૈનમત પ્રમાણે મૂળ દ્રવ્ય પાંચ છે (૧) ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, કાળ અને જીવ એમ પાંચ દ્રવ્યો છે. ૧૬૦ પ્રશ્ન આયુષ્યના કેટલા પ્રકાર છે અને તે કયા કયા અને તેનો અર્થ સમજાવો? ૧૪૭) 2010_03 Page #175 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર આયુષ્યના બે પ્રકાર છે. અપવર્તનીય અને અનપવર્તનીય. અપવર્તનીય - જે આયુષ્ય બંધના સમયની સ્થિતિપૂર્ણ થયા પહેલાં જ શીધ્ર ભોગવી શકાય છે તે અપવર્તનીય આયુષ્ય છે. અનપવર્તનીય – જે આયુષ્ય બંધકાળની સ્થિતિ પૂર્ણ થયા પહેલાં સમાપ્ત થતું નથી. ૩. પ્રતિમા પૂજન પ્રતિમાપૂજનનો વિષય જૈન પરિવા૨માં એક આચારધર્મ તરીકે પરંપરાથી ચાલુ છે. પ્રતિમાપૂજન - વંદન વિશે આજના બુદ્ધિજીવી વર્ગને અનેક પ્રશ્નો ઉદ્ભવે તેમ છે. જૈન શાસનમાં પ્રતિમાપૂજન અંગે શાસ્ત્રીય ઉલ્લેખો ઉપલબ્ધ થાય છે. અરિહંતની પ્રતિમાને વંદન-પૂજનાદિ ક૨વાથી સમ્યકદર્શનાદિ આત્મગુણોની પ્રાપ્તિ અને કર્મક્ષયની સિદ્ધિ થાય છે. આ હરિભદ્રસૂરીશ્વરજી, જિનભદ્રગણિક્ષમાશ્રમણજી, દશપૂર્વધર ભગવાનશ્રી ઉમાસ્વાતિજી ચૌદ પૂર્વધર શ્રુતકેવલિ ભગવાનશ્રી ભદ્રબાહુસ્વામીજી અને અન્ય પૂર્વ સૂરિપુંગવોએ પ્રતિમાપૂજન વિશે શાસ્ત્રોક્ત વિચારો દર્શાવ્યા છે. મહાભાષ્યપૂજા પ્રકરણ, આવશ્યક નિર્યુક્તિમાં તેનો ઉલ્લેખ મળે છે. પ્રતિમાપૂજન જેવા સર્વોચ્ચ આત્મકલ્યાણકર આચાર સામે કટાક્ષ ધારણ કરનાર વર્ગના બે વિભાગ છે. એક પ્રાચીન વિચારસરણી અને બીજા અર્વાચીન વિચારસરણી. અર્વાચીન વિચારસરણીવાળો વર્ગ પ્રતિમાપૂજનમાં બુદ્ધિની જડતા અને અંધ અનુસરણ મનાવવા માંગે છે. પ્રાચીનવર્ગવાળા પ્રતિમાપૂજનમાં હિંસા અને અધર્મ માને છે. બંને વિચાર સરણીઓ અજ્ઞાનતા મૂલક છે. વાસ્તવિકતા તો એ છે કે પ્રતિમાપૂજનથી બુદ્ધિની જડતા દૂર થતાં નિર્મળતા પ્રગટે છે તેમાં હિંસા નહીં પણ અહિંસા અને અધર્મ નહીં પણ ધર્મનું પાલન થાય છે. 2010_03 ૧૪૮ Page #176 -------------------------------------------------------------------------- ________________ પ્રતિમાપૂજન ગ્રંથમાં ઉપરોક્ત વિચારસરણીના સંદર્ભમાં કુલ ૬૮ પ્રશ્રો દ્વારા શાસ્ત્રીય આધાર આપીને તેનો વિરોધ કરીને પૂજનવંદનાદિનું સમર્થન કરવામાં આવ્યું છે. આ પ્રશ્નોત્તર જિનપ્રતિમા અંગેની શંકાનું નિવારણ કરીને ભવ્યાત્માઓના કલ્યાણ માટે પ્રગટ કરવામાં આવ્યા છે. વર્તમાનમાં ધર્મની બાબતમાં ઉંડો વિચાર કરનારા થોડા આત્માઓ છે ત્યારે આ પ્રશ્નોત્તર સર્વ સાધારણ જનતાને માર્ગદર્શક બનીને પ્રતિમાપૂજનમાં શ્રદ્ધા દઢ કરી સમકિત પ્રાપ્તિમાં નિમિત્તરૂપ થાય તેમ છે. પ્રતિમા પૂજનના પ્રશ્નો સૌ પ્રથમ મૂર્તિમંડન નામથી પુસ્તકરૂપે પ્રગટ થયા હતા ત્યારપછી પુનઃ પ્રતિમાપૂજન નામથી પ્રગટ કરેલ છે. પ્રતિમાપૂજન અંગેના કેટલાક પ્રશ્નો ઉદાહરણરૂપે નીચે પ્રમાણે છે. ૧૬૧ પ્રશ્ર સિદ્ધાયતન શબ્દનો અર્થ શો? ઉત્તર સિદ્ધાયતન એ ગુણ નિષ્પન્ન નામ છે. તેનો અર્થ જિનમંદિર થાય છે. સિદ્ધ એટલે સિદ્ધ ભગવાનની પ્રતિમા અને આયતન એટલે ઘર અથવા જિનઘર - જિનમંદિર એ સિદ્ધાયતનનો અર્થ છે. વૈતાઢ્ય પર્વત, ચુલ્લ હિમવંત પર્વત મેરૂપર્વત શ્રી માનુષોત્તર પર્વત, શ્રી નંદીશ્વર દ્વીપ, શ્રી રૂચક દ્વીપ વગેરે પર્વતો તથા દ્વીપો ઉપર સંખ્યાબંધ જિનમૂર્તિઓવાળા સિદ્ધાયતનો વિદ્યમાન હોવાનું શ્રી જીવાભિગમ તથા શ્રી ભગવતી વગેરે સૂત્રોમાં સ્પષ્ટ ફરમાવેલું છે. જે સૂત્રોને તમામ જેને માન્ય રાખે છે. ૧૬૨ પ્રશ્ન વસ્તુની અનુપસ્થિતિમાં તેનું યથાર્થ સ્વરૂપ જાણવાનો ઉપાય તેનું નામ કે આકાર? ઉત્તર પ્રત્યેક અનુપસ્થિતિ વસ્તુનું યથાર્થ સ્વરૂપ કેવળ તેના નામ ૧૪૯ ) 2010_03 Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૬૩ પ્રશ્ન ઉત્તર દ્વારા જાણી શકાતું નથી. પરંતુ આકાર દ્વારા જ જાણી શકાય છે. સિંહ કે વાઘનું નામ જાણી જંગલમાં જાય તેટલા માત્રથી સિંહ કે વાઘને ઓળખી શકે નહિં. તેનું નામ જાણવા ઉપરાંત તેના આકારનું પણ જ્ઞાન થયું હશે તો જ તે સિંહ કે વાઘને તુરત જ ઓળખી શકશે. એ કારણે અનુપસ્થિતિ વસ્તુનો બોધ કરાવવા માટે એકલું નામ સમર્થ થઈ શકતું નથી. વળી આકૃતિ જાણી હોય અને નામ ન જાણ્યું હોય તો તે વસ્તુનો બોધ થવો સર્વથા અશક્ય છે માટે બોધકશક્તિ નામ કરતાં આકારમાં વિશેષ છે. જડને ચેતનની ઉપમા આપી શકાય? વસ્તુના ધર્મ અનંત છે. પ્રત્યેક ધર્મને કારણે વસ્તુએ વસ્તુએ જુદી જુદી ઉપમાઓ આપી શકાય છે. એક લાકડી ઉપર બાળક સવારી કરે ત્યારે લાકડી જડ હોવા છતાં તેને ચેતન એવા ઘોડાની ઉપમા અપાય છે. પુસ્તક અચેતન હોવા છતાં તેને જ્ઞાન કે વિદ્યાની ઉપમા અપાય છે. એ રીતે સમ્યક જ્ઞાન તથા ધર્મ આત્મિક વસ્તુ હોવા છતાં તેને જડ એવા કલ્પવૃક્ષ અને ચિંતામણિ રત્નની ઉપમા અપાય છે. વસ્તુના અનંત ધર્મમાંથી કોઈ પણ ધર્મ લઈ તેના વડે જે જે પ્રકારનું કાર્ય સાધી શકાય તે તે પ્રકારની ઉપમાઓ આપવાનો વ્યવહાર જગપ્રસિદ્ધ છે. પરમાત્માની મૂર્તિથી પરમાત્માનું જ્ઞાન થાય છે તેથી તે મૂર્તિને પણ પરમાત્મા કહી શકાય છે. પાંચસો રૂપિયાની હુંડી કે નોટને લોકો પાંચસો રૂપિયા જ કહે છે. વાસ્તવિક રીતે જોતાં રૂપિયા એ તો ચાંદીના ટુકડા છે અને નોટ - હુંડી એ તો કાગળ અને શાહી સ્વરૂપ છે. પરંતુ બંનેથી કામ એકસરખું ૧૫૦. 2010_03 Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ પ્રશ્ન ઉત્તર ૧૬૫ પ્રશ્ન ઉત્તર થતું હોવાથી જેમ બંનેને રૂપિયા જ કહેવાય છે તેમ પરમાત્માની મૂર્તિ પણ પરમાત્માનો બોધ કરાવનાર હોવાથી તેને પણ પરમાત્માની ઉપમા આપી શકાય છે. આત્માની ઉન્નતિ માટે પંચેન્દ્રિય સાધુનું અવલંબન સ્વીકારવું સારું કે એકેન્દ્રિય પાષાણની મૂર્તિનું ? પ્રથમ વાત તો એ છે કે મૂર્તિ અચેતન હોવાથી એકેન્દ્રિય નથી સાધુનું અવલંબન સાધુના શરીરને કારણે નથી કિંતુ તે શરીરને આશ્રયીને રહેલા સાધુના ઉત્તમ ૨૭ ગુણોનું છે. જો એમ ન હોય તો શરીર તો અચેતન છે. તેના અવલંબનથી ગુણ થવાનો છે? મૂર્તિ પણ પાષાણની હોવા છતાં તેને પૂજતી વખતે પાષાણનું અવલંબન લેવાતું નથી તે મૂર્તિ જેની છે તે ૫૨માત્માનું અને ૫રમાત્મામાં રહેલા અનંતા ગુણોનું જ અવલંબન લેવાય છે. એ દૃષ્ટિએ સાધુના અવલંબન કરતાં પણ પરમાત્માની મૂર્તિનું અવલંબન ચઢી જાય છે. તેથી શ્રી જિજ્ઞાશાનુસાર તેનો સ્વીકાર કરનાર વિશેષ આત્મકલ્યાણ સાધી શકે છે. પાષાણની મૂર્તિમાં પ્રભુના ગુણોનું આરોપણ શી રીતે થાય ? જેમ શણ વગેરે હલકી વસ્તુઓને સ્વચ્છ કરી સફેદ કાગળો બને છે અને તે કાગળો ઉપર પ્રભુની વાણીનાં શાસ્ત્રો લખાય છે ત્યારે તે શાસ્ત્રોને તમામ મતના લોકો પ્રભુતુલ્ય પૂજનીય ગણે છે. તેમ ખાણના પથ્થરમાંથી મૂર્તિ બને છે અને તે મૂર્તિમાં ગુરૂઓ સૂરિમંત્રના જાપ વડે પ્રભુના ગુણોનું આરોપણ કરે છે તે વખતે એ મૂર્તિ પણ પ્રભુતુલ્ય પૂજનીય બને છે. કોઈ ગૃહસ્થને દીક્ષા આપતી વખતે ગુરૂ તેને દીક્ષાનો મંત્ર 2010_03 ૧૫૧ Page #179 -------------------------------------------------------------------------- ________________ કરેમિભંતે સૂત્ર સંભળાવે છે કે તુરત જ લોકો તેને સાધુ માની વંદના કરે છે. જો કે તે વખતે તે નવદીક્ષિત સાધુમાં સાધુના સત્તાવીશ ગુણ પ્રગટી નીકળેલાજ હોય તેવો નિયમ નથી છતાં તે ગુણોનું તેનામાં આરોપણ કરીને તેને વંદના થાય છે તેમ મૂર્તિ પણ ગુણારોપણ બાદ પ્રભુતુલ્ય વંદનીય બને છે તથા લોકો તેને વાંદે, પૂજે અને નમસ્કારાદિ કરે તે તદ્દન વ્યાજબી છે. ૧૬૬ પ્રશ્ન જડ પ્રતિમા મોક્ષદાયક શી રીતે બને છે? ઉત્તર શાસ્ત્રો કે જે શાહી અને કાગળરૂપે હોવાથી જડ છે છતાં તે મોક્ષને આપનારા છે એમ સૌ કોઈ સ્વીકારે છે. તો પછી પરમેશ્વરની મૂર્તિ પણ તેનું આરાધન કરનારને મોક્ષનું સુખ કેમ ન આપે? શાસ્ત્રોએ ભગવાનનાં વચનોની પ્રતિમા છે અને મૂર્તિઓ ભગવાનના આકારની પ્રતિમા છે વચનોની પ્રતિમાથી જેમ જ્ઞાન થાય તેમ આકારની પ્રતિમાથી પણ ભવ્યાત્માઓને ઈશ્વરના સ્વરૂપનું જ્ઞાન થાય છે. ૧૬૭ પ્રશ્ર પ્રતિમા અજીવ છે તો તેને કેમ પૂજાય? ઉત્તર જે દ્રવ્ય પૂજનિક હો છે તે સજીવ કે અજીવ હોય તો પણ પૂજનીય છે જ. દક્ષિણાવર્ત શંખ, કામકુંભ, ચિંતામણિ, રત્ન ચિત્રાવલી વગેરે પદાર્થો અજીવ અને જડ હોવા છતાં લોકમાં પૂજાય છે જ અને તેમને પૂજનારાઓના મનનું ધાર્યું સિદ્ધ થાય છે જેમ એ અજીવ વસ્તુઓ પોતાના સ્વભાવથી પૂજનારાઓનું હિત કરે છે તેમ શ્રી જિનપ્રતિમા પણ પૂજનીય આત્માઓને સ્વભાવથી જ શુભ ફળ આપે છે. ૧૬૮ પ્રશ્ન મૂર્તિમાં શું વીતરાગના ગુણો છે? ૧૫ર) ઉપર 2010_03 Page #180 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર ૧૬૯ પ્રશ્ન ઉત્તર ૧૭૦ પ્રશ્ન ઉત્તર એક અપેક્ષાએ છે અને એક અપેક્ષાએ નથી. પૂજક પુરૂષ તેનામાં વીતરાગભાવનું આરોપણ કરીને પૂજા કરે છે ત્યારે તે મૂર્તિ વીતરાગ સંદેશ જ બને છે અને વીતરાગની ભક્તિ જેટલું જ ફળ આપે છે. એ અપેક્ષાએ શ્રી જિનમૂર્તિ જિનેશ્વર સમાન છે. દુષ્ટ પરિણામવાળા પુરૂષને મૂર્તિના દર્શનાદિમાં કોઈ ફાયદો થતો નથી. ઉલટું અશુભ પરિણામથી કર્મનો બંધ થાય છે એ અપેક્ષાએ મૂર્તિ વીતરાગ સંદેશ નથી એમ કહેવું હોય તો કહી શકાય. પણ તેથી તેનામાં તારવાની શક્તિ છે એ ચાલી જતી નથી. સાકર મીઠી હોવા છતાં ગર્દભને ભાવતી નથી ઉલટું નુકસાન કરે છે તેથી કંઈ સાકરનો સ્વાદ નષ્ટ થઈ જતો નથી. તેમ મૂર્તિ પણ મિથ્યાસૃષ્ટિ જીવોને ન રૂચે તો તેથી તેની મોક્ષદાયકતા ચાલી જતી નથી. મૂર્તિ જો જિનરાજ તુલ્ય છે તો આ પાંચમાં આરામાં તીર્થંકરનો વિરહ કેમ કહ્યો ? ભરતક્ષેત્રમાં પાંચમાં આરામાં તીર્થંકરનો વિરહ કહ્યો છે તે ભાવ તીર્થંકરને આશ્રયની કહ્યો છે સ્થાપના અરિહંતને આશ્રયીને નહિં. કોઈ ગામમાં સાધુ ન હોય પણ તેમની છબી હોય તેમ છતાં એમ કહેવાય છે કે આ ગામમાં હાલ કોઈ સાધુ વિચરતા નથી તો તે વિરહ ભાવ સાધુનો જ સમજાય છે કોઈ એમ નથી માનતું કે આ ગામમાં સાધુની છબીનો પણ વિરહ છે. જિન પ્રતિમા સંબંધી ઉલ્લેખો કયા કયા સૂત્રમાં છે ? સૂત્રોમાં સેંકડો ઉલ્લેખો શ્રી જિન પ્રતિમા અને પૂજાના મળી આવે છે. શ્રી ભગવતી સૂત્રમાં તંગીયા નગરીના શ્રાવકોના 2010_03 ૧૫૩ Page #181 -------------------------------------------------------------------------- ________________ અધિકારમાં કહ્યું છે કે પછીયા ય વનિમ્ના અર્થાત્ સ્નાન કરી દેવ પૂજા કરી. શ્રી ઉવવાઈ સૂત્રમાં ચંપા નગરીના વર્ણનમાં કહ્યું છે કે વહુનારૂં મરિહંત વેફયા' અર્થાત્ ઘણાં અરિહંતના જિનમંદિરો છે તથા બાકીની નગરીઓના વર્ણનમાં જિનમંદિર સંબંધી ચંપા નગરીની ભલામણ કરી છે તેથી સાબીત થાય છે કે આગળના વખતમાં ચંપા નગરીની પેઠે બીજા શહેરોમાં પણ ગલીએ ગલીએ દહેરાસરો હતો. શ્રી આવશ્યક મૂળ સૂત્રમાં કહ્યું છે કે “તત્તોય પુરતાને वरगुर ईंसाण अच्चए पडिमं मल्लिजियाण पडिमा उज्जाए યંતિ વ૬ોતી' પુરિમતાલ નગરના રહેવાસી વગુર નામના શ્રાવકે પ્રતિમા પૂજવાને માટે શ્રી મલ્લિનાથ સ્વામિનું દહેરાસર બંધાવ્યું. શ્રી ભગવતી સૂત્રના જંઘાચારણ અને વિદ્યાચારણ મુનિવરોએ શ્રી જિન પ્રતિમાનો અધિકાર વશમા શતકના નવમા ઉદ્દેશમાં કહ્યો છે. नंदीसर दीवे समोसरण करेइ, करेइत्ता तहि चेइयाईं वंदा वंदइत्ता इहमागच्छ इहमागच्छदता इह चेइआई वंदइ। જંઘાચારણ - વિદ્યાચારણ મુનિઓ શ્રી નંદીશ્વર દ્વીપમાં સમવસરણ કરે છે. કરીને ત્યાંના શાશ્વતાં ચૈત્યોને વાંદે છે. વાંદીને અહીં ભરતક્ષેત્રમાં આવે છે અને આવીને અહીંનાં ચેત્યો (અશાશ્વતી પ્રતિમાઓ) ને વાંદે છે. શ્રી ભગવતી સૂત્રમાં ચમરેન્દ્રને અધિકારે ત્રણ કારણો કહ્યાં ૧૫) 2010_03 Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૭૧ પ્રશ્ન છે તે નીચે પ્રમાણે : अरिहंत वा अरिहंत चेईयाणि वा माविअप्पणा अणगारस्स । શ્રી અરિહંત દેવ, શ્રી અરિહંત દેવના ચૈત્ય અને ભાવિત છે આત્મા જેનો એવા સાધુ ચાત્રણનાં શરણાં જાણવા. શ્રી શાલીભદ્ર ચરિત્ર કે જેને તમામ જૈનો માને છે. તેમાં કહ્યું છે કે શાલીભદ્રના ઘરમાં તેમના પિતાએ જિનમંદિર કરાવ્યું હતું. તથા રત્નોની પ્રતિમા કરાવી હતી. તે મંદિર અનેક દ્વારો સહિત દેવ વિમાન જેવું બનાવ્યું હતું. શ્રી જ્ઞાતા સૂત્રમાં તીર્થંકર ગોત્ર બાંધવાના વીસ સ્થાનકો કહ્યાં છે તેમાં સિદ્ધપદ આરાધવું એમ ફરમાવ્યું છે તે અરૂપી સિદ્ધ ભગવાનનું ધ્યાન, આરાધના તેમની મૂર્તિ સિવાય બની શકે જ નહિ. પ્રશ્ન વ્યાકરણમાં ફરમાન છે કે નિર્જરાના અર્થ સાધુ ‘વેડ્યÈ’ અર્થાત્ જિનપ્રતિમા હાલના અવર્ણવાદ તથા તેની બીજી પણ આશાતનાઓનું ઉપદેશ દ્વારા નિવારણ કરે. શ્રી આવશ્યક મૂળ સૂત્ર પાઠમાં ‘અરિહંત રેડ્યાનું રેમિ જ્ઞાપનમાં’ એમ કહી સાધુ અને શ્રાવક સર્વ લોકમાં રહેલી શ્રી અરિહંતની પ્રતિમાનો કાઉસ્સગ્ગ બોધિ બીજના લાભ માટે કરે એમ ફરમાવ્યું છે. આ સિવાય અન્ય ગ્રંથોમાં પણ પ્રતિમાપૂજનનો સંદર્ભ મળે છે. ભગવાન તો આધાકર્મી કે અભ્યાદ્ભુત આહાર વહોરતા નહિ તો પછી તેમની મૂર્તિ પાસે બનાવેલો, વેચાતો લાવેલો કે 2010_03 ૧૫૫ Page #183 -------------------------------------------------------------------------- ________________ સામો લાવેલો આહાર કેમ મૂકાય? ઉત્તર આધાકર્મી વગેરે આહાર તે લેવા સંબંધી વિચાર તો દીક્ષા ગ્રહણ પછીનો છે અને નૈવેદ્યાદિ દ્રવ્યપૂજા તે પહેલાની અવસ્થાનો વિષય છે એ ખુલાસો ઉપર થઈ ગયો છે જેમાં સાધુ થનાર પુરૂષને ઘેર ઘેર જમાડવામાં આવે છે પણ સાધુ થયા પછી નહીં. અર્થાત્ નૈવેદ્યાદિ પૂજા દ્રવ્ય નિક્ષેપ અંગે છે. ભાવ નિક્ષેપો અંગે નહિ. જેમ ઈન્દ્ર મહારાજા તથા અન્ય દેવો ભગવાનના જન્મ મહોત્સવ વેળા અનેક ઉત્તમ દ્રવ્યોથી પ્રભુનું અર્ચન કરે છે તથા પાછળથી પણ દેવતાઓ વારંવાર આવી ભક્તિ કરે છે તેમ પ્રભુ છદ્માવસ્થાને કારણએ ઉપર્યુક્ત ભક્તિનું વિધાન છે તથા તેમાં દોષારોપણ કરવું વ્યર્થ છે. ૧૭૨ પ્રશ્ન દ્રવ્ય પૂજાને સાધુ કરે નહિ તેનો ઉપદેશ આપી બીજા પાસે કરાવવાથી શો ફાયદો? પંચ મહાવ્રત ધારિણી સાધ્વીને સાધુ નમસ્કાર ન કરે, વૈયાવચ્ચ ન કરે પણ શ્રાવકો પાસે ઉપદેશ આપી આહાર અપાવે, વંદના કરાવે. બીજી સાધ્વીને કહી વૈયાવચ્ચ કરાવે તથા કરવાને ભલા જાણે. વળી સાધુ પોતાના દીક્ષિત શિષ્યને વાંદે નહિ પણ બીજા પાસે વંદાવે. અન્ય રીતે જોઈએ તો ગરીબોને દાન દેવું, સ્વધર્મી વાત્સલ્ય કરવું, તપસ્વીઓને પારણાં કરાવવાં, મુનિરાજોને ખપતી વસ્તુઓ પૂરી પાડવી વગેરે ધર્મનાં ઘણાં કાર્યો છે. છતાં સાધુનો આચાર ન હોવાથી તેઓ ન કરે પણ શ્રાવકોને તે કરવાનો ઉપદેશ આપે તથા તેની અનુમોદના કરે એ ન્યાયે સાધુ સર્વથા દ્રવ્યના ત્યાગી અને નિરારંભી હોવાને લીધે દ્રવ્યપૂજા ન કરે પણ ઉપદેશ ઉત્તર (૧૫૬) 2010_03 Page #184 -------------------------------------------------------------------------- ________________ દ્વારા કરાવે તથા અનુમોદે. ૧૭૩ પ્રશ્ર શ્રાવકનાં બારવ્રતોમાંથી શ્રી જિનમૂર્તિનીદ્રવ્યપૂજા કયા વ્રતમાં છે? ઉત્તર જે વગર સર્વ વ્રતો નિષ્ફળ છે એવું સમસ્ત શુભ ક્રિયાનું મૂળ જ સમ્યકત્વ, તેની કરણીમાં શ્રાવકને ગૃહસ્થાવાસમાં રહેવા છતાં શ્રી જિનમૂર્તિની દ્રવ્ય ભાવપૂજા કરવી ઉચિત છે. દેવ તે શ્રી અરિંહત દેવ છે. ગુરૂ તે શ્રી જૈનધર્મના શુદ્ધ ગુરૂ અને ધર્મ તે કેવળી પ્રણિત સત્ય ધર્મ એ ત્રણ વસ્તુઓ ચાર નિક્ષેપ સર્વને વંદનિક અને પૂજનિક છે અને જે માને તે સમ્યક્દષ્ટિ અને ન માને તે મિથ્યાષ્ટિ છે. એ રીતે શ્રી જિનપૂજા સમ્યકત્વની કરણી છે સમ્યકત્વ એ સઘળાં વ્રતોનું મૂળ છે, સમ્યકત્વ વિના તમામ કરણી અફળ છે. ૪. જીવ વિચાર પ્રશ્નોત્તરી ૧૭૪ પ્રશ્ન ત્રણ ભુવનો ક્યા કયા છે? ઉત્તર ચૌદ રાજલોક રૂપ જગતમાં (૧) ઉદ્ગલોક રૂપ ભુવન, (૨) તિર્થાલોક રૂપ ભુવન, (૩) અધોલોક રૂપ ભુવન કહેલા છે. ૧૭૫ પ્રશ્ન જીવ કોને કહેવાય? ઉત્તર જે પ્રાણોને ધારણ કરે તે જીવ કહેવાય છે. ૧૭૬ પ્રશ્ન જીવો કેટલા પ્રકારના છે? કયા કયા? ઉત્તર જગતના જીવો બે પ્રકારના છે. (૧) મુક્તિના જીવો અને (૨) સંસારી જીવો. ૧૭૭ પ્રશ્ન મુક્તિના જીવો કોને કહેવાય છે? ઉત્તર જે જીવો આઠ પ્રકારના કર્મોથી રહિત થયેલા હોય છે અથવા (૧૫૭) 2010_03 Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ પ્રશ્ન ઉત્તર ૧૭૯પ્રશ્ન ઉત્તર ૧૮૦ પ્રશ્ન ઉત્તર ૧૮૧ પ્રશ્ન ઉત્તર ૧૮૨ પ્રશ્ન સદાને માટે દ્રવ્ય પ્રાણોથી રહિત થયેલા હોય છે તે જીવોને મુક્તિના જીવો કહેવાય છે. સંસારી જીવો કોને કહેવાય છે ? જે જીવોના ભવિ પ્રાણો દ્રવ્ય પ્રાણોથી અવરાયેલા હોય છે અથવા જે જીવો કર્મોથી સહિત હોય છે તે જીવોને સંસારી જીવો કહેવાય છે. બાદર જીવો કોને કહેવાય? બાદર જીવો એટલે સ્થૂલ સૂક્ષ્મ જીવોનાં શરીર કરતાં આ જીવોનું શરીર સ્થૂલ હોય છે. અસંખ્યાતા અથવા અનંતા જીવો ભેગા થયેલા હોય તે ચર્મ ચક્ષુથી જોઈ શકાય છે તથા એક શરીર જે જીવને મળેલ હોય તેવા જીવોને પણ જોઈ શકાય તથા આ બાદર જીવો છેદ્યા છેદાય, માર્યા મરે, બાળ્યા બળે અને ભેદ્યા ભેદાય એવા હોય તે બાદ૨ જીવો કહેવાય. પંચેન્દ્રિય કોને કહેવાય છે? જે જીવોને સ્પર્શેન્દ્રિય, સેનેન્દ્રિય, ધ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય તથા શ્રોતેન્દ્રિય એ પાંચ ઈન્દ્રિયો હોય છે અર્થાત્ ચામડી, જીભ, નાક, આંખ અને કાન એ પાંચેય જે જીવોને હોય તે પંચેન્દ્રિય જીવો કહેવાય છે. નરકાવાસ કોને કહેવાય છે.? નારકી જીવોને રહેવાનાં એક એક જુદા જુદા જે વાસો (સ્થાનો) છે તેને નરકાવાસો કહેવાય છે. નરક ગતિમાં દુર્ગંધ કેટલી હોય છે ? 2010_03 ૧૫ Page #186 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર ૧૮૩ પ્રશ્ન ઉત્તર ૧૮૪ પ્રશ્ન ઉત્તર ૧૮૫ પ્રશ્ન ઉત્તર ૧૮૬ પ્રશ્ન ઉત્તર નરક ગતિમાં દુર્ગંધ ઘણી જ હોય છે જેમ કે મરેલી ગાયોના ક્લેવરો સડતા હોય, મરેલા ઘોડાઓના ક્લેવો સડતા હોય, મરેલા બિલાડીઓના ક્લેવરો સડતાં હોય, મરેલા હાથીઓના ક્લેવરો સડતાં હોય, મરેલા સિંહોના ક્લેવરો સડતાં હોય, મરેલા વાઘના ક્લેવો સડતા હોય, મરેલા ચિત્તાઓના ક્લેવરો સડતાં હોય આવા અનેક પ્રકારના સડતા જાનવરોના ક્લેવરોની દુર્ગંધ ફેલાઈ ઉઠે તેના કરતાં અતિભયંકર દુર્ગંધ દરેક નરકા વાસોમાં રહેલી છે. સમૂર્છિમ જીવો કોને કહેવાય છે? જે જીવો ગર્ભ વિના સ્વાભાવિક રીતે ઉત્પન્ન થાય તે સમૂર્છિમ જીવો કહેવાય છે. સ્વકાય સ્થિતિ કોને કહેવાય? જે જીવો જેમાં ઉત્પન્ન થાય છે તેમાંને તેમાં એટલે તેને તે કાયામાં કેટલા કાળ સુધી ઉત્પન્ન થયા કરવું તેનો જે વિચાર કરવો તે સ્વકાય સ્થિતિ કહેવાય છે. દેવતા તથા નારકીના જીવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય સામાન્યથી કેટલું હોય છે ? દેવતા તથા નારકીના જીવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય સામાન્યથી ૩૩ (તેત્રીસ) સાગરોપમનું હોય છે. ન ભમવું હોય તો જીવે શું શું કરવું જોઈએ? દશ દૃષ્ટાંતે દુર્લભ એવા મનુષ્યભવને પામીને સમ્યગ્દર્શનરૂપી ચિંતામણિ રત્નને પામીને (મેળવીને) ધર્મને વિશે સારી રીતે ઉદ્યમ કરવો જોઈએ. 2010_03 ૧૫૯ Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૮૭ પ્રશ્ન આ જીવ વિચાર જાણવાનું ફળ શું? ઉત્તર આ જીવ વિચાર જાણવાથી જગતમાં કેટલા પ્રકારના જીવો ક્યાં ક્યાં રહેલા છે તેનું જ્ઞાન થાય છે અને જાણ્યા પછી થતી એવી હિંસાથી બચવાનો પ્રયત્ન કરાય છે અને શક્ય એટલી દયા (જયણા) પાળી શકાય છે અને પરંપરાએ વહેલામાં વહેલા સિદ્ધપદને જીવો પામે છે. ૫. દંડક પ્રશ્નોત્તરી ૧૮૮ પ્રશ્ન દંડક પદનો અર્થ શું થાય છે? ઉત્તર મુખ્ય અને અતિ મહત્વના વારંવાર ઉપયોગમાં આવતા આગમના સૂત્રપાઠો દંડક અને તેમાંના જે વાક્યો તે પદો એટલે દંડક પદો કહેવાય છે. અથવા “ડવડયન્ત નીવ મિન સ ૩૩:' એટલે કે અનંત જ્ઞાનાદિમય એવો આત્મા કર્માદિના સંયોગથી અનેક પ્રકારની વેદનાઓને ભોગવે છે એવા જે પદો તે દંડક પદો કહેવાય છે. અર્થાત્ આત્મા જ કારણથી સંસારમાં દંડાય તે દંડક કહેવાય છે. नेरईआ असुराई पुढवाई बेईदियादओ एव। Jય -તિરિય-મળરસાવંતરગોરિસમવેમાળા પટા નારકો, અસુરકુમાર વગેરે ૧૦ પૃથ્વીકાય વગેરે પાંચ બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, ગર્ભજતિર્યંચ, ગર્ભજ મનુષ્યો, વ્યંતર જ્યોતિષ અને વૈમાનિક એ રીતે ચોવીશ દંડકો કહેવાય છે. ૧૮૯ પ્રશ્ન અવગાહના કોને કહેવાય છે? ઉત્તર શરીરની નાનામાં નાની તથા મોટામાં મોટી જે ઊંચાઈનું માપ છે તે અવગાહના કહેવાય છે. ૧૬) 2010_03 Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ પ્રશ્ન ઉત્તર ૧૯૧ પ્રશ્ન ઉત્તર ૧૯૨ પ્રશ્ન ઉત્તર ૧૯૩ પ્રશ્ન ઉત્તર સંઘયણ કોને કહેવાય? હાડકાંનો બાંધો એટલે કે શરીરમાં હાડકાંની જે મજબૂતાઈ તે સંઘયણ કહેવાય છે. ૧૯૫ પ્રશ્ન ઉત્તર અજ્ઞાન કેટલા પ્રકારે છે ? અજ્ઞાન ત્રણ પ્રકારે છે. તે આ પ્રમાણે (૧) મતિ અજ્ઞાન, (૨) શ્રુત અજ્ઞાન, (૩) વિભંગજ્ઞાન. લઘુસંગ્રહણી જંબુદ્વીપની મધ્યમાં કયો પર્વત છે ? તે કેટલો ઊંચો તથા ઊંડો છે? જંબુદ્ધીપની મધ્યમાં મેરૂપર્વત આવેલા છે. તે ઊંચાઈમાં ૯૯૦૦૦ (નવ્વાણું હજાર) યોજન છે તથા ઊંડાઈમાં ૧૦૦૦ (એક હજાર યોજન) છે. બંને મળી લાખ યોજન થાય છે. નંદનવન ક્યાં આવેલું છે ? અને તેનો વિસ્તાર કેટલો છે ? મેરૂપર્વતની જમીનની સપાટીથી ૫૦૦ યોજન ઊંચાઈએ ચારેબાજુ મેરૂપર્વતને ફરતું નંદનવન આવેલું છે તે ૫૦૦ યોજનના વિસ્તારવાળું છે. ૧૯૪ પ્રશ્ન પાંડુકવન ક્યાં આવેલું છે ? અને તેનો વિસ્તાર કેટલો છે ? ઉત્તર સોમનસવનથી ૩૬૦૦૦ યોજન ઉંચે મેરૂપર્વતના ઉપરના તળીયામાં પાંડુકવન આવેલું છે તે ૫૦૦ યોજન વિસ્તારવાળું છે. વિજય કોને કહેવાય છે? ચક્રવર્તીને સાધવા યોગ્ય છ ખંડવાળો જે દેશ તે વિજય કહેવાય છે. 2010_03 ૧૬૧ Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ પ્રશ્ન અયોધ્યા નગરીનું માપ કેટલું હોય છે? ઉત્તર અયોધ્યા નગરી ૧૨ યોજન લાંબી પૂર્વ-પશ્ચિમ ઉત્તર-દક્ષિણ ૯ યોજન પહોળી છે. ૧૨૦૦ ધનુષ ઉચો અને ૮૦૦ ધનુષ પહોળો કોટ હોય છે. ૧૯૭ પ્રશ્ન તીર્થંકર પરમાત્માનો મોક્ષ ક્યારે થાય છે? ઉત્તર ત્રીજા આરાના ૮૯ પખવાડિયા બાકી રહે ત્યારે તીર્થકર પરમાત્માનો મોક્ષ થાય છે. ૧૯૮ પ્રશ્ન પાંચમા આરાના છેડે શ્રુતજ્ઞાન કેટલું રહેશે? ઉત્તર પાંચમા આરાના છેડે દશવૈકાલિ આવશ્યક જીવકલ્પ નંદીસૂત્ર અને અનુયોગ દ્વારા આટલું શ્રુતજ્ઞાન રહેશે. ૧૯૯ પ્રશ્ન પાંચમા આરાના છેડે કયા નામનો રાજા અને મંત્રી થશે? ઉત્તર પાંચમા આરાના છેડે વિમલવાહન નામનો રાજા થશે અને સુધર્મ નામનો મંત્રી થશે. ૨૦૦ પ્રશ્ન છઠ્ઠા આરાનું નામ શું છે? કેટલા કાળનો હોય છે? તથા તેના ભાવ કેટલા હોય છે? ઉત્તર છઠ્ઠો આરો દુષમા દુષમા નામનો કહેવાય છે. તે ૨૧૦૦૦ વર્ષનો હોય છે અને દુઃખસુખ અને દુઃખના ભાવવાળો જ આરો હોય છે. ૨૦૧ પ્રશ્ન આ આરામાં દુ:ખ કયા કયા પ્રકારના હોય છે? ઉત્તર છઠ્ઠા વર્ષે સ્ત્રીઓ ગર્ભધારણ કરે છે. જીવો યાતના ઘણી ભોગવે છે. સૂર્ય ઉગ્ર તપે છે. ચંદ્ર અતિ શીત થાય છે. વનસ્પતિ આદિ બિલકુલ રહેતું નથી જેથી મનુષ્યો રાત્રિના માછલાંનું ભક્ષણ કરે છે. સૂર્ય અતિ ઉગ્ર તપતો હોવાથી મનુષ્યો ૧૬૨) 2010_03 Page #190 -------------------------------------------------------------------------- ________________ દિવસના બહાર રહી શકતા નથી જેથી મનુષ્યો ગંગા અને સિંધુ નદીના કાંઠે બીલોમાં ભરાઈ રહે છે. રાત્રિના બહાર નીકળી ગંગા-સિંધુ નદીમાંથી માછલાં લઈ રેતીમાં દાટે છે અને આગલી રાત્રિનાં દાટેલા માછલા બહાર કાઢી ભક્ષણ કરે છે. સૂર્યના તાપથી રેતી બહુ તપે છે તે રેતીની ગરમીથી માછલાં બફાઈ જાય છે. ૭, પ્રશ્નોત્તરી ગ્રંથમાળા ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રી રામચંદ્રસૂરીશ્વરજીના પરમ વિનયી શિષ્યરત્ન કર્મ સાહિત્યજ્ઞાતા પૂ. મુનિરાજશ્રી નરવાહનવિજયજીએ પ્રશ્નોત્તર ગ્રંથોના વિકાસમાં અમૂલ્ય પ્રદાન કર્યું છે. કેટલાક પ્રશ્નોત્તર ગ્રંથો ચોક્કસ વિષયને સ્પર્શતા પ્રશ્નોથી પ્રગટ થયા છે. આ પ્રશ્નો જૈન દર્શનના અભ્યાસ વિષયક છે તેમાં જીવ વિચાર, નવતત્ત્વ, કર્મગ્રંથ ભા. ૧ થી ૩, દંડક, સત્તા પ્રકરણ, ઉદય સ્વામિત્વ, કર્મગ્રંથ-૪ ભા. ૧, કર્મગ્રંથ ૪ ભા. ૨, કર્મગ્રંથ-૫ ભા. ૧ એમ ૧૧ પ્રશ્નોત્તર ગ્રંથો પ્રગટ થયા છે. અહિંસા પાલનના મૂળભૂત સિદ્ધાંતને આત્મસાત્ કરવા માટે જીવ વિચાર ગ્રંથ છે તેમાં જીવોના પ્રકાર અને સ્વરૂપની વિશદ ચર્ચા કરવામાં આવી છે. વિશ્વની વ્યવસ્થાને જૈન ધર્મની દૃષ્ટિએ સમજવા માટે નવતત્ત્વના સિદ્ધાંત જાણવા યોગ્ય છે. એવા આ મૂલ્યવાન ગ્રંથના પ્રશ્નોત્તરરૂપે પ્રાપ્ત થાય છે. વળી જગતના જીવોની સમ-વિષમ-સુખદ-દુઃખદ પરિસ્થિતિ અને ચિત્ર-વિચિત્રતા જે જોવા મળે છે તેના પાયામાં જીવોના શુભાશુભ કર્મો છે એટલે કર્મવાદના રહસ્યને સમજવા માટે કર્મગ્રંથના પ્રશ્નોત્તરો પણ ખૂબ જ ઉપયોગી અને કર્મવાદના રહસ્યનું ઉદ્ઘાટન કરીને તેના પ્રત્યે શ્રદ્ધા દઢ કરે છે. આરાધક આત્માને માટે કર્મગ્રંથના વિચારોનું જ્ઞાન કર્મબંધથી અટકવા અને તેનો નાશ કરવા માટે શાસ્ત્રોક્ત માર્ગદર્શન પ્રાપ્ત કરવામાં આધારભૂત સાધન સમાન છે. પૂ. મુનિરાજશ્રીએ કુલ ૧૧ પ્રશ્નોત્તર ગ્રંથોની રચના કરીને જેના ૧૬૩) 2010_03 Page #191 -------------------------------------------------------------------------- ________________ દર્શનના અભ્યાસની સરળતા કરી આપવાની સાથે એક અભ્યાસી તરીકે ઉદ્ભવતી શંકાઓનું નિવારણ કરીને આ ગ્રંથમાળા મહત્ત્વનું સ્થાન ધરાવે છે. અર્વાચીન જૈન પ્રશ્નોત્તર સાહિત્યમાં પૂ.શ્રીનું પ્રદાન પ્રથમ કોટીનું છે. આ ગ્રંથો દ્વારા પૂ.શ્રીની શ્રુતજ્ઞાન ભક્તિની સાથે આપણા આ ભવ્યવારસાને લોકભોગ્ય બનાવવા માટેનો એમનો ભગીરથ પુરૂષાર્થ અનુકરણીય અને અનુમોદનીય છે. અત્રે ઉદાહરણ રૂપે કર્મગ્રંથ ૧, જીવવિચાર, નવતત્ત્વ અને દંડકના પ્રશ્નોત્તરોનો પરિચય આપ્યો છે. પ્રથમ કર્મગ્રંથ, આઠ કર્મની માહિતી પ્રદાન કરે છે અન્ય કર્મગ્રંથના પ્રશ્નોત્તરો અભ્યાસ વિષયક હોવાથી અત્રે પ્રશ્નો નોંધવામાં આવ્યા નથી. કર્મ ગ્રંથ ભા. ૧ પ્રશ્નોત્તરી જૈન દર્શન શાસ્ત્રના કર્મવાદને કેન્દ્રમાં રાખીને કર્મગ્રંથ પ્રશ્નોત્તર શ્રેણી કર્મવાદનાં તલસ્પર્શી રહસ્યને પામવા માટે અનન્ય સહાયક પુસ્તક છે. કર્મવાદના અભ્યાસથી કર્મનું સ્વરૂપ, કર્મબંધના પ્રકાર, કર્મની મૂળ પ્રકૃતિઓનો સ્વભાવ અને સ્વરૂપ વગેરે બાબતો વિસ્તારથી પ્રશ્નોત્તરી રૂપે પૂ. નરવાહનવિજયજીએ પ્રગટ કરી છે. કર્મગ્રંથની મૂળ ગાથાઓ અને અર્થ અભ્યાસ કર્યો હોય તેને માટે આ વિષયને વધુ સ્પષ્ટને દઢ રીતે ગ્રહણ કરવા માટે પ્રશ્નોત્તરી સ્વાધ્યાયરૂપે ઉપયોગી નીવડે તેવી છે. જેમને કર્મગ્રંથનો અભ્યાસ કર્યો નથી તેને કર્મવાદના ગહન વિચારોને જાણવા માટે પ્રથમ સોપાન સમાન પ્રશ્નોત્તરી ગ્રંથ છે. એક જૈન તરીકે કર્મવાદના સ્વરૂપને જાણવા અને કર્મબંધથી અટકવા માટે તેનું સ્વરૂપ આ રીતે જાણવાથી જૈનત્વનું બિરૂદ સાર્થક થાય તેમ છે. અત્રે કર્મવાદના પ્રાથમિક પરિચયરૂપે પ્રથમ કર્મગ્રંથની પ્રશ્નોત્તરીમાંથી ઉદાહરણરૂપે કેટલાક પ્રશ્નોની નોંધ આપવામાં આવી છે. આ ગ્રંથમાં કુલ ૫૧૨ પ્રશ્નોત્તર છે. વિશેષ જીજ્ઞાસા માટે કર્મગ્રંથની પ્રશ્નોત્તરીના મૂળ (૧૬) ૧૪ 2010_03 Page #192 -------------------------------------------------------------------------- ________________ પુસ્તકનો અભ્યાસ કરવા ભલામણ છે. ૨૦૨ પ્રશ્ન વંદન કેવી રીતે થાય? ઉત્તર વિશુદ્ધ પ્રકારના ચિત્તથી યુક્ત વચન વડે સ્તુતિ કરીને તથા કાયા વડે પ્રણામ કરીને વંદન થાય છે. ૨૦૩ પ્રશ્ન કર્મ કોને કહેવાય? ઉત્તર અંજન ચૂર્ણથી પૂર્ણ ભરેલ ડાભડાની જેમ લોકને વિષે રહેલી કાર્મણ વર્ગણાઓનાં પુદ્ગલોને દૂધ અને પાણીની જેમ અથવા લોહ (લોખંડ) અને અગ્નિની જેમ જીવ દ્વારા હેતુઓ વડે આત્માની સાથે એકમેક કરાય છે તે કર્મ કહેવાય છે. ૨૦૪ પ્રશ્ન તે કર્મરૂપી છે કે અરૂપી? ઉત્તર એ કર્મોરૂપી એટલે વર્ણ, ગંધ, રસ અને સ્પર્શથી યુક્ત હોય ૨૦૫ પ્રશ્ન કર્મરૂપી છે અને આત્મા અરૂપી છે તો અરૂપી એવા આત્માને રૂપી કર્મનો સંયોગ કેવી રીતે થાય? ઉત્તર કર્મરૂપી હોવા છતાં વ્યવહારમાં જેમ કોઈ માણસે મદિરા પી ઘેલી હોય તો તેની બુદ્ધિને અસર કરે છે અને જેમ કોઈ માણસે બ્રાહ્મી ખાધેલી હોય તેના સારા પરિણામ રૂપ મતિનો ક્ષયોપશમ ભાવ પેદા થવા રૂપ અસર કરે છે. તેમ કર્મરૂપી હોવા છતાં અરૂપી એવા આત્માને પણ અસર રહે છે. ૨૦૬ પ્રશ્ન કર્મની આદિ કેમ ન ઘટે? ઉત્તર જો પ્રવાહની અપેક્ષાએ કર્મની આદિ હોય અર્થાત્ માનીએ તો જીવો પહેલા કર્મરહિત હોય અને પછી કર્મનો સંયોગ થયો એમ માનવું પડે અને એમ માનીએ તો સિદ્ધનાં જીવોને ૧૬૫ ) 2010_03 Page #193 -------------------------------------------------------------------------- ________________ પણ કર્મનો સંયોગ થાય તે નથી માટે કર્મની આદિ નથી અનાદિ છે. ૨૦૭ પ્રશ્ન અનાદિ કર્મનો સંયોગ છે તો તેનો વિયોગ કેવી રીતે થઈ શકે ? ઉત્તર અનાદિ સંયોગોને પણ વિયોગ દેખાય છે. ખાણમાંથી નીકળેલા સોનાની માફક જેમ ખાણમાં રહેલું સોનું અનાદિથી માટીના સંયોગવાળું હોય છે તો તેને તેવા પ્રકારની સામગ્રીથી માટી દૂર કરી સોનું જુદું પાડી શકાય છે તેમ જીવ અને કર્મનો સંગોય અનાદિ હોવા છતાં જ્ઞાન, દર્શન, ચારિત્ર અને ધ્યાનરૂપી અગ્નિ વડે અનાદિ કર્મનો વિયોગ પણ સિદ્ધ થાય છે. ૨૦૮ પ્રશ્ર પ્રતિબંધ કોને કહેવાય? ઉત્તર પ્રકૃતિ એટલે સ્વભાવ, સ્થિતિ, રસ અને પ્રદેશોનો જે સમુદાય તે પ્રકૃતિ બંધ કહેવાય છે અને તે પ્રદેશોનો સમુદાય જ્ઞાન, દર્શન આદિને આવરવાનો જે સ્વભાવ તે પ્રકૃતિબંધ કહેવાય છે. ૨૦૯ પ્રશ્ર સ્થિતિબંધ કોને કહેવાય? ઉત્તર અધ્યવસાય વિશેષથી ગ્રહણ કરાયેલા કર્મ દલીકોની આત્માની સાથેનો જે કાળ નિયમ (એટલે કેટલા કાળ સુધી રહેવું) નક્કી કરવું તે સ્થિતિબંધ કહેવાય છે. ર૧૦ પ્રશ્ર રસબંધ કોને કહેવાય? ઉત્તર કર્મ પુદ્ગલોને વિશે શુભપણું અથવા અશુભપણું અથવા ઘાતી તથા અઘાતીપણાનું જે નક્કી કરવું તે રસબંધ કહેવાય છે. ૧૬૬) 2010_03 Page #194 -------------------------------------------------------------------------- ________________ ર૧૧ પ્રશ્ર પ્રદેશબંધ કોને કહેવાય? ઉત્તર કાર્મણ વર્ગણાના પુગલોને અધ્યવસાય વિશેષથી જે ગ્રહણ કરવા (જે સ્થિતિ રસ અને પ્રકૃતિની ભિન્ન કોટીના હોય) તેને પ્રદેશબંધ કહેવાય. ૨૧૨ પ્રશ્ન આઠ મૂળ કર્મોના નામો કયા કયા છે? ઉત્તર આઠમૂળ કર્મોના નામો નીચે પ્રમાણે છે. (૧) જ્ઞાનાવરણીય કર્મ, (૨) દર્શનાવરણીય કર્મ, (૩) વેદનીય કર્મ, (૪) મોહનીય કર્મ, (૫) આયુષ્ય કર્મ, (૬) નામકર્મ, (૭) ગોત્ર કર્મ, (૮) અંતરાય કર્મ. ૨૧૩ પ્રશ્ન જ્ઞાન કોને કહેવાય? ઉત્તર આના વડે (જેના વડે) વસ્તુ જણાય (વસ્તુનું જ્ઞાન થાય) તે જ્ઞાન કહેવાય છે. પદાર્થનો સામાન્ય વિશેષ જે બોધ તેમાં વિશેષ બોધનું ગ્રહણ થાય તે જ્ઞાન કહેવાય. ૨૧૪ પ્રશ્ર દર્શન કોને કહેવાય? ઉત્તર જેના વડે જોવાય તે દર્શન કહેવાય અથવા વસ્તુના સામાન્ય વિશેષ રૂપબોધમાં સામાન્ય પ્રકારનો જે બોધ થવો તે દર્શન કહેવાય છે. ૨૧૫ પ્રશ્ર વેદનીય કર્મ કોને કહેવાય? ઉત્તર સુખ અને દુઃખનો જીવોને જે અનુભવ કરાય છે તે વેદનીય કર્મ કહેવાય છે. સઘળાય કર્મો વેદાય છે છતાં પંકજ શબ્દ જેમ કમલ માટે રૂઢિવાચક છે તેમ વેદનીય પણ રૂઢિવાચક જાણવો. સઘળાય કર્મોનું વદન હોવા છતાં વેદનીય કર્મનો રૂઢિવાચકરૂપ અર્થ જાણવો. (૧૬) 2010_03 Page #195 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬પ્રશ્ન સઘળાં કર્મો ઉદયમાં આવે છે છતાં પણ આયુષ્ય માટે વિશેષ શા માટે જણાવેલ છે? ઉત્તર બાકીના કર્મો (એટલે આયુષ્ય સિવાયના) બંધાયા પછી આ ભવમાં પણ ઉદયમાં આવે છે. કેટલાંક પ્રદેશોદયથી પણ ભોગવાય છે તથા કેટલાક કર્મો જન્માંતરમાં પોતાના વિપાકથી ઉદયમાં આવતા પણ નથી. જ્યારે આયુષ્ય કર્મમાં એમ બનતું નથી જે ભવમાં બંધાય છે તે ભવમાં ઉદયમાં આવતું નથી. બીજા ભવમાં જતાં પોતાના વિપાકથી અવશ્ય ઉદયમાં આવે છે. આવા પ્રકારનો વિશિષ્ટ ઉદય હોવાથી આયુષ્યકર્મની એ રીત વિવક્ષા કરી છે. ૨૧૭ પ્રશ્ન આ પાંચ જ્ઞાનમાં પ્રત્યક્ષ જ્ઞાન કેટલા હોય છે? કયા કયા? ઉત્તર આ પાંચ જ્ઞાનમાં પ્રત્યક્ષ જ્ઞાન ત્રણ હોય છે. (૧) અવધિજ્ઞાન, (૨) મન:પર્યવજ્ઞાન, (૩) કેવલજ્ઞાન ૨૧૮ પ્રશ્ર પરોક્ષ જ્ઞાન કોને કહેવાય? ઉત્તર જે જ્ઞાન નિમિત્ત (સહાય)થી ઉત્પન્ન થાય. ઈન્દ્રિયોથી તથા મનની સહાયથી જે પ્રગટ થાય તે પરોક્ષજ્ઞાન કહેવાય છે. ૨૧૯ પ્રશ્ન કેવલજ્ઞાન માટે સર્વોત્તમ અપ્રમતતિ તથા સર્વાન્ત એ ત્રણ કઈ રીતે કહેલા છે તે જણાવો? ઉત્તર જેમ સઘળાંય જાતિજ્ઞાનાદિજ્ઞાનો પેદા થાય ત્યારે દેશથી જણાય છે. જ્યારે કેવલજ્ઞાન સકલ વસ્તુઓનું જ્ઞાન કરાવનાર હોવાથી સર્વોત્તમ છે અને સર્વોત્તમ હોવાથી બધા જ્ઞાનનો શિખરૂપ જણાવેલ છે. મન:પર્યવ જ્ઞાન જેમ અપ્રમતતિને જ ઉત્પન્ન થાય છે. તેમ કેવળજ્ઞાન પણ અપ્રમતતિને જ પેદા થાય છે. જે સઘળા જ્ઞાનોને પેદા કરવાને યોગ્ય હોય તે ૧૬૮ 2010_03 Page #196 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ પ્રશ્ન ઉત્તર ૨૨૧ પ્રશ્ન ઉત્તર ૨૨૨ પ્રશ્ન ઉત્તર ૨૨૩ પ્રશ્ન ઉત્તર જીવો નિયમથી સર્વજ્ઞાનોને અંતે કેવલજ્ઞાન પ્રાપ્ત કરે છે. અક્ષર કેટલા પ્રકારના કહ્યા છે ? કયા કયા? અક્ષરો ત્રણ પ્રકારના કહેલા છે. (૧) સંજ્ઞાક્ષર, (૨) વ્યંજનાક્ષર, (૩) લબધ્યાક્ષર. સંજ્ઞાક્ષર કોને કહેવાય? સંજ્ઞાક્ષર તે અનેક પ્રકારની લિપિ (આકારો) જાણવા તે સંજ્ઞાક્ષર કહેવાય છે. લિપિના નામો પ્રમાણે છે. (૧) હંસલિપિ, (૨) ભૂતલિપિ, (૩) પક્ષલિપિ, (૪) રાક્ષસીલિપિ, (૫) ઉડ્ડી, (૬) યવનીલિપિ, (૭) તુરૂપ્કીલિપિ, (૮) કીરીલિપિ, (૯) દ્વાવિડીલિપિ, (૧૦) સિંઘવિકાલિપિ, (૧૧) માલવિનીલિપિ, (૧૨) નટીલિપિ, (૧૩) નાગરી, (૧૪) લાલિપિ, (૧૫) પારસીલિપિ, (૧૬) સનિમિતિકા લિપિ, (૧૭) ચાણક્ય લિપિ, (૧૮) મૂલદેવી લિપિ - અઢારપ્રકારની લિપિ સંજ્ઞાક્ષરમાં આવે છે. અંગ પ્રવિષ્ટ શ્રુતજ્ઞાન કોને કહેવાય? ગણધ૨ ભગવંતો વડે સૂત્ર ગુંથાયેલા હોય છે. તે દ્વાદ્ભાંગી એટેલ (બાર અંગ) અથવા (૧૧ અંગો વર્તમાનમાં) છે તે અંગ પ્રવિષ્ટ શ્રુતજ્ઞાન કહેવાય છે. અંગ બાહ્ય શ્રુતજ્ઞાન કોને કહેવાય ? ગણધ૨ ભગવંતો સિવાય બીજા ચૌદ પૂર્વીઓ તથા આચાર્ય ભગવંતોએ દ્વાદશાંગીના આધારે જે જે સૂત્રો રચ્યા છે (બનાવ્યા છે) તે સઘળાંય આગમો અને સૂત્રો અંગબ્રાહ્ય શ્રુતજ્ઞાન કહેવાય છે. 2010_03 ૧૬૯ Page #197 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ પ્રશ્ન પર્યાય એટલે શું? ઉત્તર પર્યાય એટલે નાનામાં નાનો અંશ જે સૂક્ષ્મરૂપે હોય જેના કેવળજ્ઞાની ભગવંતો પણ એકના બે ભાગ ન કરી શકે એવો જ્ઞાનનો જે સૂક્ષ્મઅંશ તે પર્યાય કહેવાય છે. ૨૨૫ પ્રશ્ર પ્રાભૃત પ્રાભૃત શ્રુતજ્ઞાન કોને કહેવાય? ઉત્તર પ્રાભૃત નામના પ્રકરણોમાં નાના નાના અવાજોર પ્રકરણો આવે છે તે પ્રકરણોને પ્રાભૂત પ્રાભૂત કહેવાય છે. એવા એક શ્રુતનું જે જ્ઞાન કરવું તે પ્રાભૃત પ્રાભૃત શ્રુતજ્ઞાન કહેવાય છે. રર૬ પ્રશ્ન ભવપ્રત્યયિક અવધિજ્ઞાન કોને કહેવાય? અને તે ક્યા જીવોને હોય છે? ઉત્તર ભવપ્રત્યયિક અવધિજ્ઞાન એટલે કે ભવમાં ઉત્પન્ન થાય કે તરત જ અવધિજ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમભાવ પેદા થાય અને તે દેવતા તથા નારકીના જીવોને હોય છે. જેમ પક્ષીઓને જન્મતાની સાથે જ પાંખ મળે છે તેવી રીતે અવધિજ્ઞાન જાણવું. ૨૨૭ પ્રશ્ર ઋજુમતિ મન:પર્યવજ્ઞાન કોને કહેવાય? ઉત્તર સામાન્ય બોધ કરાવે એટલે કે આ જીવે ઘડો ચિંતવેલો છે એવા મનના પુગલોને સામાન્યથી જાણે અને જોઈ શકે તે ઋજુમતિ મન:પર્યવજ્ઞાન કહેવાય છે. ૨૨૮ પ્રશ્ન વિપુલ મતિ મન:પર્યવજ્ઞાન કોને કહેવાય? ઉત્તર વિપુલ - વિશેષ પ્રાહિણી જે મતિ તે વિપુલમતિ કહેવાય છે. આ જીવ ઘટચિંતવેલો છે. તે પાટલીપુત્રનો છે, સોનાનો છે, માટીનો છે, ઈત્યાદિ વિશેષ ગ્રહણ જે કરી શકે તે પુગલોને જોઈ શકે તે વિપુલ મતિ મન:પર્યવજ્ઞાન કહેવાય ૧૭૦) 2010_03 Page #198 -------------------------------------------------------------------------- ________________ ૨૨૯ પ્રશ્ન દર્શનાવરણીય કર્મ કોના જેવું છે? ઉત્તર દર્શનાવરણીય કર્મ દ્વારપાલ (પહેરેગીર) જેવું હોય છે. જેમ કોઈ માણસને રાજાના દર્શન કરવા હોય અને પહેરેગીર (પળીયો) જવા ન દે તો રાજાના દર્શન થતા નથી તેમ આંખ વગેરે બધું સારામાં સારું હોવા છતાં દર્શનાવરણીય કર્મ (તેનો ગાઢ ઉદય ચાલતો હોય) તેને દેખવા વગેરેમાં અંતરાય કરનારૂં હોય છે. ૨૩૦ પ્રશ્ન વેદનીય કર્મ કોના જેવું છે? ઉત્તર વેદનીય કર્મ તલવારની ધાર પર ચોંટેલા મધ જેવું હોય છે. જેમ તલવારની ધાર પર ચોંટેલા મધને ચાટવાથી જીવને મધુર સ્વાદનો આનંદ થાય છે પણ સાથે જ ધારના કારણે જીભ છેદાય તેની વેદના પણ થાય છે એના જેવું વેદનીય કર્મ હોય છે. ૨૩૧ પ્રશ્ર શાતા વેદનીય કર્મ કોને કહેવાય? જેમ તલવારની ધારને ચાટવાથી જેમ જીવને સુખનો અનુભવ થાય છે એમ શાતા વેદનીય કર્મના ઉદયથી જીવોને સુખનો અનુભવ થાય છે. ૨૩૨ પ્રશ્ન અશાતા વેદનીય કર્મ કોને કહેવાય? ઉત્તર જેમ તલવારની ધારને ચાટતાં જીભ છેદાય છે અને દુઃખનો અનુભવ થાય છે તેમ આ કર્મના ઉદયથી જીવોને દુઃખનું વેદન થાય તે અશાતા વેદનીય કર્મ કહેવાય છે. ૨૩૩ પ્રશ્ન મોહનીય કર્મ કોના જેવું હોય છે? શાથી? ઉત્તર ૧૭૧) 2010_03 Page #199 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર મોહનીય કર્મ મદિરા (દારૂ) પીધેલા માનવ જેવું કહેલું છે કારણ કે જેમ મદિરા પીધેલો માનવ ગમે ત્યાં ગમે ત્યારે શું કરે છે એની જરા પણ ખબર પડતી નથી તેમ મોહનીય કર્મને આધીન થયેલા જીવો સાર-અસારનાં વિવેકને પણ જાણી શકતા નથી અને એના કારણે સાચા તત્વને પણ સમજી શકતો નથી. ૨૩૪ પ્રશ્ર મિશ્ર મોહનીયનું સ્વરૂપ શું હોય છે? મિશ્ર મોહનીય કર્મના ઉદયથી એક અંતર મુહુર્ત સુધી જિનધર્મ પ્રત્યે રાગ (પ્રીતિ) અને દ્વેષ (અપ્રીતિ) હોતી નથી. ૨૩૫ પ્રશ્ન જૈન ધર્મ વિશે પ્રીતિ થવી એનો અર્થ શું? એકાન્ત નિશ્રયાત્મક જિનધર્મ પ્રત્યે શ્રદ્ધાપેદા થવી તેને પ્રીતિ કહેવાય ઉત્તર ઉત્તર ૨૩૬ પ્રશ્ન મિથ્યાત્વ મોહનીય કોને કહેવાય અને તેનું સ્વરૂપ શું હોય છે? ઉત્તર મિથ્યાત્વ મોહનીયના પુદગલનો વિપાકોદય થાય છે. તે મિથ્યાત્વ મોહનીય કહેવાય છે તેનું સ્વરૂપ આ પ્રમાણે છે. જે રાગ દ્વેષ મોદાદિ દોષોથી યુક્ત અદેવ હોવા છતાં પણ તેમાં દેવપણાની બુદ્ધિ પેદા કરાવે છે. ધર્મના જાણકાર ધર્મનાં કર્તા અને હંમેશા ધર્મમાં પરાયણ તથા પ્રાણીઓને ધર્મના શાસ્ત્રોના અર્થનો ઉપદેશ આપનાર હોય તે ગુરૂ કહેવાય છે. એવા ગુરૂનું લક્ષણ કહેલું હોવા છતાં પણ આનાથી વિપરીત એવા જે ગુરૂઓ ન હોય તેમાં ગુરૂપણાની બુદ્ધિ પેદા કરાવે, અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહીપણું એ ધર્મ હોવા છતાં એનાથી પ્રતિપક્ષીપણામાં ૧૭૨ ) 2010_03 Page #200 -------------------------------------------------------------------------- ________________ હવે ચારિત્ર મોહનીય ભેદોનું વર્ણન કરાય છે ઃ સોલસ નવ નોકસાય દુવિહં ચરિતમોહણિ અંઅણુ અપચ્ચકખણા પચ્ચકખાણા ય સંજલણા ।।૧૭।। ચારિત્ર મોહનીય કર્મ બે પ્રકારે છે. ૧૬ કષાય અને નવ નોકષાય રૂપ અનંતાનુબંધી અપ્રત્યાખ્યાનીય પ્રત્યાભ્યાનીય સંજવલન અનુક્રમે ચારેય ક્રોધ, માન, માયા, લોભથી યુક્ત કરવાથી કષાય મોહનીયના ૧૬ ભેદો થાય છે. ૨૩૭ પ્રશ્ન ઉત્તર ૨૩૮ પ્રશ્ન ઉત્તર અધર્મમાં ધર્મપણાની બુદ્ધિ પેદા કરાવે એ મિથ્યાત્વનું સ્વરૂપ કહેવાય છે. ' ૨૪૦ પ્રશ્ન કષાય કોને કહેવાય ? કષઃ સંસાર જેમાં પ્રાણીઓ પરસ્પર હિંસા કરે તે સંસાર તેનો આય-લાભ થવો એટલે કે જેનાથી સંસારનો લાભ પ્રાપ્ત થાય તેનું નામ કષાય કહેવાય છે. નો કષાય મોહનીય કોને કહેવાય? જે કષાયની સાથે રહી કષાયોને ઉત્તેજીત કરે અર્થાત્ કષાયોને વધારે તેનું નામ નો કષાય મોહનીય કહેવાય છે. ઉત્તર ૨૩૯ પ્રશ્ન આયુષ્ય કર્મ કેટલા પ્રકારે હોય છે અને કોના જેવું હોય છે ? આયુષ્ય કર્મ ચા૨ પ્રકારે છે. (૧) દેવાયુષ્ય, (૨) મનુષ્યાયુષ્ય, (૩) તિર્યંચાયુષ્ય તથા (૪) નરકાયુષ્ય. એ આયુષ્ય કર્મ હાથમાં તથા પગમાં નાંખેલી બેડી સરખું જાણવું. જેમ બેડીમાં રહેલો માનવ છૂટવા માંગે તો છૂટી શકતો નથી તેમ આ આયુષ્ય કર્મના ઉદયથી જીવ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાની (ગતિમાં) ઈચ્છા કરે તો પણ તે જઈ શકતો નથી. નામ કર્મ કોના સ૨ખું કહેલું છે ? 2010_03 ૧૭૩ Page #201 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર નામ કર્મ ચિત્રકાર સરખું કહેલું છે. જેમાં ચિત્રકાર સુંદરમાં સુંદર ચિત્રો બનાવી શકે અને ખરાબમાં ખરાબ ચિત્રો પણ બનાવી શકે છે. તેમનામ કર્મના ઉદયથી જીવને સારું સારું શરીર ગતિ વગેરે મળે છે તેમ ખરાબ ગતિ ખરાબ જાતિ વગેરે પણ પ્રાપ્ત થાય છે. અંગો કેટલા હોય છે ? કયા કયા? શરીરના મુખ્ય અવયવોને અંગ કહેવાય છે તે આઠ પ્રકારના હોય છે. બે હાથ, બે સાથળ, પીઠ, મસ્તક, છાતી તથા ૨૪૧ પ્રશ્ન ઉત્તર પેટ. ૨૪૨ પ્રશ્ન ઉપાંગ કોને કહેવાય? ઉત્તર આંગળીઓ વગેરે અંગોની સાથે રહેલા હોય તે ઉપાંગો કહેવાય ૨૪૩ પ્રશ્ન આતપ નામકર્મ કોને કહેવાય? ઉત્તર જે કર્મના ઉદયથી જીવનું પોતાનું દારિક શરીર અનુણ હોવા છતાં ઉષ્ણ પ્રકાશને જે આપે તે આતપ નામકર્મ કહેવાય ૨૪૪ પ્રશ્ન તીર્થંકર નામકર્મ કોને કહેવાય? ઉત્તર જે કર્મના ઉદયથી જીવોને ત્રણ લોકમાં પૂજનીક બનાવે તે તીર્થકર નામકર્મ કહેવાય. ૨૪૫ પ્રશ્ન ઉપઘાત નામકર્મ કોને કહેવાય? ઉત્તર જે કર્મના ઉદયથી પોતાના શરીરના અવયવો લાંબા-ટૂંકા હોય તેના કારણે જીવ પોતે હણાય એટલે દુ:ખી થયા કરે. જેમ લાંબી જીભ ચોર દાંત લાંબો હોય ઈત્યાદિથી જીવ પોતે (૧૭૪) 2010_03 Page #202 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬પ્રશ્ન ઉત્તર ૨૪૭ પ્રશ્ન ઉત્તર ૨૪૮ પ્રશ્ન ઉત્તર ૨૪૯ પ્રશ્ન ઉત્તર હણાયા કરે તે ઉપઘાત નામકર્મ કહેવાય છે. પર્યાપ્તિ કોને કહેવાય ? તે કેટલા પ્રકારે છે ? પર્યાપ્તિ એટલે જીવન જીવવા માટે પુદ્ગલોને ગ્રહણ કરી તે પુદ્ગલોને પરિણમન કરવાની જે શક્તિ વિશેષ તે પર્યાપ્તિ કહેવાય છે. તે છ પ્રકારની છે. (૧) આહાર પર્યાપ્તિ, (૨) શરીર પર્યાપ્તિ, (૩) ઈન્દ્રિય પર્યાપ્તિ, (૪) શ્વાસોશ્વાસ પર્યાપ્તિ, (૫) ભાષા પર્યાપ્તિ, (૬) મન પર્યાપ્તિ. ગોત્રકર્મ કોના જેવું કહેલું છે ? ગોત્રકર્મ કુંભાર સરખું કહેલું છે. જેમ કુંભાર પૂર્ણકળશ બનાવે છે જે પુષ્પ-ચંદન-અક્ષત વગેરેની પૂજા પામે છે. તેમ ખરાબ ઘડા પણ કુંભાર બનાવે છે તે મદિરાના વગેરેના ઘડા બનાવે છે તેનાથી લોકોમાં નિંદા પ્રાપ્ત થાય છે. તેની જેમ ગોગકર્મ કહેલું છે. અંતરાય કર્મ કોને કહેવાય ? તે કેટલા પ્રકારે છે ? વિશેષ કરીને જે દાન લાભાદિ હણાય છે અર્થાત્ જેના વડે નાશ પામે તે અંતરાય કહેવાય છે. તે પાંચ પ્રકારે છે. (૧) દાનાન્તરાય, (૨) લાભાન્તરાય, (૩) ભોગન્તરાય, (૪) ઉપભોગત્તરાય, (૫) વીર્યાન્તરાયકર્મ. અંતરાય કર્મ કોના જેવું કહેલું છે ? રાજાના ભંડારી સરખું અંતરાય કર્મ કહેલું છે. જેમ રાજાને યાચકને દાન આપવાનું મન થાય તે ભંડારીને કહે પણ ભંડારી જો પ્રતિકૂળ હોય તો યાચકને રાજા પણ દાન દઈ શકતો નથી. તેમ અંતરાય કર્મના ઉદયથી જીવો દાનાદિ વગેરે કરી શકતા નથી માટે ભંડારી સરખું જણાવેલ છે. 2010_03 ૧૭૫ Page #203 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ પ્રશ્ન ઉત્તર ૨૫૧ પ્રશ્ન ઉત્તર જ્ઞાનાવરણીય કર્મ કેવી રીતે જીવ બાંધે છે ? જ્ઞાના-મતિ જ્ઞાનાદિની તથા જ્ઞાની એવા સાધુભગવંતોની અને જ્ઞાનના સાધન જે પુસ્તક લેખન વગેરે પ્રત્યે ખરાબ આચરણ ક૨વાથી નિન્તવપણું કરવાથી એટલે કે જેની પાસે અભ્યાસ કરેલ હોય તેનું નામ ઓળખવવું (છુપાવવું) અને બીજા પાસે ભણ્યો છું એમ કહેવાથી જ્ઞાન અને જ્ઞાનીને મૂળથી નાશ કરવાથી જ્ઞાન અને જ્ઞાની પ્રત્યે અપ્રીતિ કરવાથી જ્ઞાન ભણવા અને ભણાવવામાં અંતરાય કરવાથી તથા અત્યંત જ્ઞાન અને જ્ઞાનીની આશાતના કરવાથી જીવો જ્ઞાનાવરણીય કર્મ બાંધે છે. આજે તો આ જ્ઞાનની આશાતના ખૂબ થઈ રહેલી છે. જ્ઞાનના સાધનોમાં ખાવાનું લાવવું, તે લઈને સંડાસ-પેશાબે જવું, તેના ઉપર સંડાશ વગેરે કરવાં, તેના ૫૨ બેસવું, માથા નીચે જ્ઞાન મૂકીને સુઈ જવું અને એ જ્ઞાનના સાધનને અક્ષરવાળા પુસ્તકો તથા કાગળોને ગમે ત્યાં રખડતાં મૂકવા વગેરે પણ જ્ઞાનની આશાતના છે. તેનાથી પણ જીવો જ્ઞાનાવરણીય કર્મ ઉપાર્જન કરે છે. શાતા વેદનીય કર્મ જીવો કયા કારણથી બાંધે છે ? દેવપૂજા તથા ગુરૂની સારી રીતે ભક્તિ કરવાથી ગુરૂના માતાપિતા ધર્માચાર્ય તથા સંસારમાં પોતાની જે વડીલ હોય તે બધા ગુરૂ તરીકે જાણવાં. ક્ષમાને ધારણ કરવાથી એટલે ક્રોધકષાયને કાબુમાં રાખવાથી, દયાથી યુક્તચિત્ત રાખવાથી એટલે કે પોતાના આત્માની તથા જગતના તમામ જીવો પ્રત્યે દયાભાવ રાખવાથી વ્રત વગેરે ગ્રહણ કરવાથી વ્રતથી પાંચ મહાવ્રત તથા પાંચ અણુવ્રત તથા કોઈપણ નાનામાં નાના નિયમોનું સારી રીતે પાલન કરવાથી મન, વચન અને 2010_03 ૧૭૬ Page #204 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ પ્રશ્ન ઉત્તર ૨૫૩ પ્રશ્ન ઉત્તર કાયાના યોગો અશુભ વ્યાપારમાં જતાં હોય તેને રોકવાનો પ્રયત્ન કરવાથી શુભ વ્યાપારમાં જોડવાથી કષાયોનો વિજય કરવાથી એટલે ક્રોધ, માન, માયા તથા લોભને કાબુમાં રાખવાથી દાન દેવાની રૂચિવાળો દઢધર્મી એટલે કે આપત્તિના કાળમાં પણ ધર્મને મૂકવાથી બાલવૃદ્ધગ્લાન આદિ જીવોનું વૈયાવચ્ચ ક૨વાથી જિનમંદિર જિનપૂજા વગેરેમાં તત્પર મનવાળા જીવો શાતાવેદનીય કર્મ ઉપાર્જન કરે છે. ઉત્તર પુરૂષવેદ બાંધવાના કારણો કયા કયા છે ? પોતાની સ્ત્રી માત્રમાં સંતોષ રાખવો, ઈર્ષ્યા રહિતપણાનો સ્વભાવ કેળવવો, સ્વભાવથી અલ્પ કષાયો રાખવા અને સરળતાવાળો શુભ આચાર રાખવો એ પુરૂષ વેદ ઉપાર્જન કરવાના આશ્રવો કહેલા છે. સ્ત્રીવેદ બાંધવાના કારણો કયા કયા છે? ઈર્ષ્યા રાખવી, વિષયોને વિષે લોલુપતા રાખવી, મૃષાવાદ બોલવું, અતિવક્રતા એટલે કુટિલતા (માયા) વાળો સ્વભાવ રાખવો, પરસ્ત્રીના વિલાસમાં આસક્તિ રાખવી, એ સ્ત્રીવેદ ઉપાર્જન ક૨વાના આશ્રવો કહેલા છે. ૨૫૪ પ્રશ્ન ચારિત્ર મોહનીય કર્મ બાંધવાના આશ્રવો કયા કયા હોય છે? સાધુઓની નિંદા કરવી ધર્મિષ્ઠ લોકોને વિઘ્ન કરવા મધુમાંસાદિથી અવિરતિ પુરૂષોની પાસે અવિરતિની પ્રશંસા ક૨વી દેશવિરતિ પુરૂષોને વારંવાર અંતરાય કરવો, અવિરતપણે સ્ત્રી આદિના ગુણોનું આખ્યાન કરવું, ચારિત્રને દૂષણ આપવું તથા બીજાઓનાં કષાયો તથા નોકષાયોની 2010_03 ૧૭૭ Page #205 -------------------------------------------------------------------------- ________________ ૨૫૫ પ્રશ્ન ઉત્તર ૨૫૬ પ્રશ્ન ઉત્તર ઉદીકરણા કરવીએ ચારિત્ર મોહનીય કર્મ બાંધવાના સામાન્ય આશ્રવો રહેલા છે. નરકાયુષ્ય બાંધવાના આશ્રવો કયા કયા છે ? પંચેન્દ્રિય પ્રાણીઓનો વધ કરવો, મહારંભ તથા મહાપરિગ્રહ ક૨વામાં તત્પરતા રાખવી, માંસ-ભોજન સદા સ્થિર વૈરબુદ્ધિ રાખવી, રૌદ્ર ધ્યાન રાખવું, અનંતાનુબંધી કષાય રાખવા, કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા, કાપોતલેશ્યાના ધ્યાનમાં રહેવું, અસત્યભાષણ પરદ્રવ્યનું હરણ કરવું, વારંવાર મૈથુનનું સેવન ક૨વું અને ઈન્દ્રિયોને સંયમમાં ન રાખવી વગેરે નરકાયુષ્ય બાંધવાનાં કારણો કહેલાં છે. અંતરાય કર્મ બાંધવાના આશ્રવો કયા કયા કહેલા છે? જિનપૂજા કરવામાં અંતરાય કરનાર સાવદ્યદોષથી યુક્ત હોય છે માટે પૂજા કરવી એ અવિધિ છે એમ કુદેશનાથી જીવોને ભગવાનના તત્વોથી દૂર કરી નિષેધ કરનાર હિંસા, જૂઠ, ચોરી, અબ્રહ્મ પરિગ્રહ રાત્રિભોજન વગેરે પાપોમાં તત્પર હોય, ઉપલક્ષથી મોક્ષમાર્ગને દૂષિત ક૨ના૨ જ્ઞાન-દર્શનચારિત્રમાં જીવોને અંતરાય કરનાર અથવા સાધુઓને ભોજન પાણી ઉપાશ્રય, ઉપકરણ, ઔષધ વગેરે આપનારને રોકે, મંત્રાદિ પ્રયોગ વડે બીજાના વીર્યનું હરણ કરે, હઠયોગથી વધબંધન વગેરેથી ચેષ્ટા વિનાનો કરે છેદન ભેદન વડે કરીને બીજાની ઈન્દ્રિયની શક્તિઓનો છેદ કરે ઈત્યાદિ કારણો વડે કરીને જીવો પાંચેય પ્રકારનાં અંતરાય કર્મોને ઉપાર્જન કરે છે. 2010_03 ૧૭૮ Page #206 -------------------------------------------------------------------------- ________________ ૨૫૭ પ્રશ્ન ઉત્તર ૨૫૮ પ્રશ્ન ઉત્તર ૨૫૯ પ્રશ્ન ઉત્તર ૨૬૦ પ્રશ્ન ઉત્તર ૨૬૧ પ્રશ્ન ઉત્તર ૨૬ર પ્રશ્ન ઉત્તર ૨૬૩ પ્રશ્ન ઉત્તર ૨૬૪ પ્રશ્ન ૮. નવતત્વ તત્વ કોને કહેવાય ? ચૌદ રાજલોકરૂપ જગતમાં રહેલા પદાર્થો તે પદાર્થોમાં લક્ષણ, ભેદાદિ સ્વરૂપથી જાણવાં તેને તત્વ કહેવાય છે. તત્વો કેટલાં પ્રકારનાં હોય છે ? (૧) જીવ, (૨) અજીવ, (૩) પુણ્ય, (૪) પાપ, (૫) આશ્રવ, (૬) સંવર, (૭) નિર્જરા, (૮) બંધ અને (૯) મોક્ષ. દ્રવ્ય પુણ્ય કોને કહેવાય ? જીવને સુખ ભોગવવામાં કા૨ણરૂપ જ શુભ કર્મ તે દ્રવ્ય પુણ્ય છે. ભાવપુણ્ય કોને કહેવાય ? શુભ કર્મને ઉત્પન્ન કરવામાં કારણરૂપ જે જીવનાં શુભ અધ્યવસાય (પરિણામ) ભાવપુણ્ય કહેવાય છે. દ્રવ્યપાપ કોને કહેવાય? જીવને દુ:ખ ભોગવવામાં કારણરૂપ જે અશુભકર્મ તે દ્રવ્ય પાપ કહેવાય. ભાવ પાપ કોને કહેવાય? અશુભ કર્મને ઉત્પન્ન કરવામાં કારણરૂપ જે અધ્યવસાય (પરિણામ) તે ભાવ પાપ કહેવાય છે. આશ્રવ કોને કહેવાય ? જીવોને વિશે કર્મનું આવવું તે આશ્રવ કહેવાય છે. સંવર કોને કહેવાય ? 2010_03 ૧૭૯ Page #207 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર ૨૬૫ પ્રશ્ન ઉત્તર ૨૬૬ પ્રશ્ન ઉત્તર ૨૬૭ પ્રશ્ન ઉત્તર ૨૬૮ પ્રશ્ન ઉત્તર ૨૬૯ પ્રશ્ન ઉત્તર ૨૭૦ પ્રશ્ન ઉત્તર ૨૭૧ પ્રશ્ન ઉત્તર ૨૭૨ પ્રશ્ન ઉત્તર ૨૭૩ પ્રશ્ન જીવમાં આવતા કર્મોનું રોકવું તે સંવર કહેવાય છે. નિર્જરા કોને કહેવાય? બંધાયેલા કર્મોનો ક્ષય કરવો તે નિર્જરા કહેવાય છે. સકામ નિર્જરા કોને કહેવાય? આત્મિક ગુણો પેદા કરવાના લક્ષ્યથી જે કોઈ ધર્માનુષ્ઠાનોનું સેવન (આચરણ) તેનાથી થતી નિર્જરા સકામ નિર્જરા છે. અકામ નિર્જરા કોને કહેવાય ? સર્વજ્ઞ કથિત તત્વજ્ઞાન પ્રત્યે અલ્પાંશે પણ અપ્રતીતિવાળા જીવોને જે નિર્જરા તે અકામ નિર્જરા છે. બંધ કોને કહેવાય? મિથ્યાત્વાદિ હેતુઓ વડે કાર્મણ વર્ગણાના પુદ્ગલોને કર્મરૂપે પરિણામવવા તે બંધ છે. મોક્ષ કોને કહેવાય ? આત્મા ઉપર લાગેલ શુભાશુભ કર્મોનો નાશ કરવો તે મોક્ષ છે. હેય શબ્દનો અર્થ શો ? હેય - નો અર્થ ત્યાગ કરવા લાયક - છોડવા લાયક તત્વ. ઉપાદેય શબ્દનો અર્થ શો ? ઉપાદેય એટલે ગ્રહણ કરવા લાયક, સ્વીકા૨વા યોગ્ય. શેય શબ્દનો અર્થ શો ? શેય એટલે જાણવા લાયક, સમજવા લાયક. નવતત્ત્વોમાં શેય તત્વો કેટલાં છે ? 2010_03 ૧૮૦ Page #208 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર ઉત્તર નવતત્વમાં શેય તત્વો બે છે. (૧) જીવ અને (૨) અજીવ. ૨૭૪ પ્રશ્ન નવતત્વોમાં ઉપાદેય તેવા કેટલા છે? કયા કયા? ઉત્તર નવતત્વોમાં ઉપાદેય તત્વો ત્રણ છે. સંવર, નિર્જરા, મોક્ષ. ૨૭૫ પ્રશ્ન નવતત્વોમાં હેય તત્વો કેટલા છે? કયા કયા? નવતત્વોમાં હેય તત્વો ચાર છે. પુણ્ય, પાપ, આશ્રવ, બંધ. ૨૭૬ પ્રશ્ન લક્ષણ કોને કહેવાય? ઉત્તર વસ્તુ અથવા ગુણને વિષે રહેલો જે અસાધારણ ધર્મ છે તેને લક્ષણ કહેવાય છે. ૨૭૭ પ્રશ્ર લક્ષણ સલક્ષણ ક્યારે કહેવાય? ઉત્તર લક્ષણ અવ્યાપ્તિ અતિવ્યાપ્તિ તથા અસંભવ એ ત્રણ દોષરહિત હોય તે સદ્ધક્ષણ કહેવાય. ૨૭૮પ્રશ્ન અવ્યાપ્તિદોષ કોને કહેવાય? ઉત્તર જે વસ્તુનું લક્ષણ અભિપ્રેત હોય તે વસ્તુનાં અમુક અંશમાં ન રહેવું તે અવ્યાપ્તિ કહેવાય. જેમ ગાયનું કપિલત્વ. ૨૭૯ પ્રશ્ન અતિવ્યાપ્તિદોષ કોને કહેવાય? ઉત્તર જે વસ્તુનું લક્ષણ અભિપ્રેત હોય તે વસ્તુ કરતાં અધિકમાં લક્ષણ રહે તે અતિવ્યાપ્તિ લક્ષણ કહેવાય. જેમ કે ગાયનું ઇંગિત્વ આ અતિવ્યાપ્તિથી દુષ્ટ છે. ૨૮૦ પ્રશ્ન ચારિત્ર કોને કહેવાય? ઉત્તર જ્ઞાનાદિ ગુણોમાં રમણતા કરવી તે ચારિત્ર કહેવાય. ૨૮૧ પ્રશ્ન તપ કોને કહેવાય? ઉત્તર ઈચ્છાનો અભાવ તે તપ કહેવાય અથવા ઈચ્છાનિષેધ ૧૮૧ ) 2010_03 Page #209 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ પ્રશ્ન ઉત્તર ૨૮૩ પ્રશ્ન ઉત્તર ૨૮૪ પ્રશ્ન ઉત્તર ૨૮૫ પ્રશ્ન ઉત્તર ૨૮૬ પ્રશ્ન ઉત્તર ૨૮૭ પ્રશ્ન ઉત્તર ૨૮૮ પ્રશ્ન કરવાના અભ્યાસરૂપ, હેતુરૂપ અને ચિન્હરૂપ જે અનશનાદિ વ્યવહારથી થાય છે તે તપ કહેવાય છે. ઉપયોગ કોને કહેવાય? જેના વડે જ્ઞાન અને દર્શન ગુણની પ્રવૃત્તિ થાય તે ઉપયોગ કહેવાય. પુદ્ગલ દ્રવ્ય વાસ્તવિક શું છે ? પુદ્ગલ દ્રવ્ય તે વાસ્તવિક રીતે પરમાણું છે. અચિત્ત શબ્દ કોને કહેવાય? બે પત્થરો પરસ્પર અથડાવાથી અથવા અફળાવવાથી જે શબ્દ ઉત્પન્ન થાય છે તેને અચિત્ત શબ્દ કહેવાય છે. સચિત્ત શબ્દ કોને કહેવાય ? કોનાથી ઉત્પન્ન થાય છે ? જીવના મુખ દ્વારા ઉચ્ચારાતો જે શબ્દ તે સચિત્ત શબ્દ કહેવાય છે. તે ત્રસ જીવોના વચનયોગથી પેદા થાય છે. શબ્દના બીજી રીતે કેટલા ભેદ હોય છે ? બીજી રીતે શબ્દના બબ્બે ભેદ પડતાં હોય છે. (૧) શુભ શબ્દ, (૨) અશુભ શબ્દ, (૧) વ્યક્ત શબ્દ, (૨) અવ્યક્ત શબ્દ. જૈન દર્શનકારો શબ્દને શું માને છે ? શબ્દ એ આકાશનો ગુણ નહિ પણ પુદ્ગલનું પરિણામ માટે કૂવામાં, ભોંયરામાં કે ગુફામાં વગેરેમાં શબ્દ અથડાઈને તેનો પડઘો પડતો હોવાથી શબ્દ પુદ્ગલ પરમાણુનો સમુદાય છે એમ અનુમાન થાય છે. આતપ કોને કહેવાય? 2010_03 ૧૮૨ Page #210 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર ૨૮૯ પ્રશ્ન ઉત્તર ૨૯૦ પ્રશ્ન ઉત્તર ૨૯૧ પ્રશ્ન ઉત્તર ૨૯૨પ્રશ્ન ઉત્તર ૨૯૩ પ્રશ્ન ઉત્તર ૨૯૪પ્રશ્ન ઉત્તર સૂર્યના વિમાનમાંથી આવતો જે ઉપપ્રકાશ તે અર્થાત્ સૂર્યનું વિમાન સ્વતઃ શીત છે તો પણ આતપ નામકર્મના ઉદય વડે વિમાનમાં પૃથ્વીકાય જીવોનો પ્રકાશ ઉષ્ણ આવે છે જેને તડકો અથવા તાવડો કહેવામાં આવે છે તે આતપ નામ કર્મ કહેવાય છે. કેટલા વર્ષનું પલ્યોપમ થાય છે ? અસંખ્યાત વર્ષનો એક પલ્યોપમ થાય છે. કેટલા પલ્યોપમે એક સાગરોપમ થાય છે ? દશ કોટાકોટી પલ્યોપમે એક સાગરોપમ થાય છે. એક પુદ્ગલપરાવર્તકાળ કેટલા કાળનું થાય છે ? અનંતાકાળચક્ર એક પુદ્ગલ પરાવર્તકાળ થાય છે. પુણ્ય કોને કહેવાય ? પુનાતિ એટલે જે પવિત્ર કરે તેને પુણ્ય કહેવાય છે અર્થાત્ જે કાર્યો કરવાથી અશુભ કર્મ વડે મલિન થયેલો આત્મા ધીરે ધીરે પવિત્ર એટલે કે શુભ કર્મવાળો થઈ અનુક્રમે મોક્ષે પહોંચે તે કાર્ય પુણ્ય કહેવાય છે. પાત્રો કેટલા પ્રકારના હોય છે ? કયાં કયાં ? પાત્રો ત્રણ પ્રકારના હોય છે. સુપાત્ર, પાત્ર અને અનુકંપાદિ પાત્ર સુપાત્ર કોને કહેવાય ? મોક્ષ માર્ગને અભિમુખ થયેલા તીર્થંકર ભગવંતોથી મુનિમહારાજ આદિ મહાપુરૂષો સુપાત્રમાં ગણાય છે. ૨૯૫ પ્રશ્ન સુપાત્રને દાન આપવાથી શું પુણ્ય બંધાય ? 2010_03 ૧૮૩ Page #211 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર સુપાત્રને મુખ્યત્વે ધર્મની બુદ્ધિ વડે અન્નાદિક આપવાથી અશુભ કર્મોની મહાનિર્જરાપૂર્વક મહાપુણ્ય ઉપાર્જન થાય છે. ર૯૬ પ્રશ્ન કર્મો કેટલા પ્રકારનાં છે? ક્યાં ક્યાં? ઉત્તર કર્મો બે પ્રકારે છે. (૧) ઘાતી કર્મ, (૨) અઘાતી કર્મ. ૨૯૭ પ્રશ્ન ઘાતી કર્મો કેટલા પ્રકારનાં હોય છે? કયાં કયાં? ઉત્તર ઘાતી કર્મો ચાર પ્રકારનાં હોય છે. (૧) જ્ઞાનાવરણીય, (૨) દર્શનાવરણીય, (૩) મોહનીય અને (૪) અંતરાય. ૨૯૮ પ્રશ્ન અઘાતી કર્મો કેટલા પ્રકારનાં હોય છે? કયાં કયાં? ઉત્તર અઘાતી કર્મો ચાર પ્રકારનાં છે. (૧) વેદનીય, (૨) આયુષ્ય, (૩) નામ અને (૪) ગોત્ર કર્મ છે. ૨૯૯ પ્રશ્ન ઘાતી અઘાતી કર્મો કોને કહેવાય? ઉત્તર જે આત્મગુણનો ઘાત કરનાર હોય તે ઘાતી કર્મ કહેવાય. તેનાથી વિપરીત સ્વભાવવાળા કર્મો તે અઘાતી કર્મ કહેવાય ૩૦૦ પ્રશ્ન પાપ એટલે શું? ઉત્તર પાપ એટલે અશુભકર્મ. તે અશુભ કર્મના ઉદયથી મળેલું ફળ એ બંનેને પાપ કહેવાય છે. ૩૦૧ પ્રશ્ન જીવ સમયે સમયે શું ઉપાર્જન કરે છે? ઉત્તર જીવ સમયે સમયે પુણ્ય-પાપ એટલે શુભકર્મ તથા અશુભકર્મ ઉપાર્જન કરે છે. ૩૦૨ પ્રશ્ન પ્રશસ્ત ભાવ એટલે શું? ઉત્તર શ્રી સર્વજ્ઞની આજ્ઞા પ્રમાણે દેવ, ગુરૂ અને ધર્મ ઉપર રાગ (૧૮) 2010_03 Page #212 -------------------------------------------------------------------------- ________________ રાખવો તે પ્રશસ્ત ભાવ પુણ્યબંધનું કારણ કહેવાય છે. ૩૦૩ પ્રશ્ર અપ્રશસ્ત ભાવ કોને કહેવાય? ઉત્તર સ્ત્રી, ધન, કુટુંબઈત્યાદિ સંસારના પદાર્થો પ્રત્યે રાગ રાખવો તે અપ્રશસ્ત ભાવ પાપબંધનું કારણ કહેવાય. ૩૦૪ પ્રશ્ન મોક્ષનું કારણ બનાવવા શું ક્રમ રહેલ છે? ઉત્તર પ્રથમ પ્રશસ્ત રાગથી અપ્રશસ્ત રાગનો નાશ કરવો અને ત્યારબાદ ધીરે ધીરે સ્વાભાવિક રીતે જ પ્રશસ્ત રાગ ઓછો થવા માંડશે તે મોક્ષના કારણનો ક્રમ છે. ૩૦૫ પ્રશ્ન આશ્રવ કોને કહેવાય? ઉત્તર પૂર્વે કહેલા શુભકર્મનું તથા અશુભકર્મનું જેના વડે આત્મામાં આવવું થાય તે આશ્રવ કહેવાય છે. ૩૦૬ પ્રશ્ન સમિતિ કોને કહેવાય? ઉત્તર સમ= સમ્યક્ ઉપયોગપૂર્વક ઈતિ = પ્રવૃત્તિ કરવી તે સમિતિ કહેવાય છે. ૩૦૭ પ્રશ્ન ગુપ્તિ કોને કહેવાય? ઉત્તર મન-વચન-કાયાનો અશુભ વ્યાપાર તેને રોકવાનો જે પ્રયત્ન કરવો તેને ગુપ્તિ કહેવાય છે. ૩૦૮ પ્રશ્ન પરિષહ કોને કહેવાય? ઉત્તર પરિ-સમજ્જાત-સર્વબાજુથી અથવા સર્વ પ્રકારે સહ = કષ્ટ સહન કરવું પણ સદોષ આચરણ ન કરવું તે પરિષહ કહેવાય ૩૦૯ પ્રશ્ન ભાવના કોને કહેવાય? ઉત્તર મોક્ષ માર્ગ તરફ રૂચિ વધે તેવું ચિતવન કરવું તે ભાવના ૧૮૫ ) 2010_03 Page #213 -------------------------------------------------------------------------- ________________ કહેવાય છે. ૩૧૦ પ્રશ્ન ઈર્યાસમિતિ કોને કહેવાય? ઉત્તર આગળ યુગ માત્ર (૩ાા હાથ) ભૂમિને દૃષ્ટિથી જોતાં અને બીજ, લીલોતરી, પાણી તથા ત્રસજીવ વગેરેથી સજીવભૂમિને વર્જતા માર્ગમાં ચાલવું તે ઈર્યાસમિતિ કહેવાય છે. ૩૧૧ પ્રશ્ર ભાષાસમિતિ કોને કહેવાય? ઉત્તર જે વચન સત્ય હોય અને કહેવા યોગ્ય હોય, વળી જે સત્ય અસત્યથી મિશ્રિત ન હોય અને જે બુદ્ધિ વડે વિચારેલું હોય, મધુર હોય, અલ્પ હોય, કાર્ય પ્રસંગવાળું હોય, ગર્વ રહિત હોય, તુકારાદિ તુચ્છનાર રહિત હોય, સ્વપરને હિતકારી હોય, મર્મવાળું ન હોય, ઈત્યાદિ મોક્ષમાર્ગને અનુકૂળ વચન બોલવું તે ભાષાસમિતિ કહેવાય. ૩૧૨ પ્રશ્ન એષણાસમિતિ કોને કહેવાય? ઉત્તર સિદ્ધાંતમાં કહેલી વિધિ પ્રમાણે બેતાલીસ દૂષણ રહિત આહાર-પાણી અંગીકાર કરવા તે એષણાસમિતિ કહેવાય. ૩૧૩ પ્રશ્ન આદાન ભંડમત નિક્ષેપણા સમિતિ કોને કહેવાય? ઉત્તર પ્રથમ ભૂમિને ચક્ષુ વડે જોઈ પ્રમાર્જીને વસ્ત્ર પાત્રાદિકને પણ જોઈ પ્રમાર્જીને ભૂમિ પર મૂકવા અને લેવાં તે આદાનભંડમત નિક્ષેપણા સમિતિ કહેવાય છે. ૩૧૪ પ્રશ્ન પારિષ્ઠા પનિકા સમિતિ કોને કહેવાય? ઉત્તર પ્રથમ ભૂમિને ચક્ષુવડે જોઈ પ્રમાર્જીને વડીનીતી, લઘુનીતી, ગ્લેમ્સ, થુંક ઈત્યાદિ દેહ નિર્ગત અશુચિ પદાર્થ તેમજ કોઈક વખતે વધેલા આહાર-પાણી ઈત્યાદિ પરઠવે તે પારિષ્ઠા પનિકા સમિતિ કહેવાય ૧૮૬) 2010_03 Page #214 -------------------------------------------------------------------------- ________________ ૩૧૫ પ્રશ્ન ત્રણ ગુપ્તિઓ કઈ કઈ હોય? ઉત્તર તે આ પ્રમાણે (૧) મનગુપ્તિ, (૨) વચનગુપ્તિ, (૩) કાયગુપ્તિ. ૩૧૬ પ્રશ્ન મનગુપ્તિ કોને કહેવાય? ઉત્તર મનને સાવદ્ય માર્ગમાંથી રોકીને નિરવદ્ય માર્ગમાં જોડવું અર્થાત્ સાવદ્ય પાપના વિચારો દૂર કરીને નિરવદ્ય પાપના વિચારોમાં મન પરોવવું તે મનગુપ્તિ કહેવાય છે. ૩૧૭ પ્રશ્ન મનગુપ્તિ કેટલા પ્રકારની હોય? કઈ કઈ ? ઉત્તર મનગુપ્તિ ત્રણ પ્રકારની હોય છે. (૧) અકુશલ નિવૃત્તિ, (૨) કુશલ નિવૃત્તિ અને (૩) યોગનિરોધ. ૩૧૮ પ્રશ્ન ક્ષમાધર્મ કોને કહેવાય? ઉત્તર છતી શક્તિએ પણ કષ્ટ સહન કરવાનો જે સ્વભાવ તે ક્ષમા અર્થાત્ સહનશીલતા કહેવાય છે. ૩૧૯ પ્રશ્ન ક્ષમા કેટલા પ્રકારની હોય છે? કઈ કઈ? ઉત્તર ક્ષમા પાંચ પ્રકારની છે. (૧) ઉપકાર ક્ષમા, (૨) અપકાર ક્ષમા, (૩) વિપાક ક્ષમા, (૪) વચન ક્ષમા, (૫) ધર્મ ક્ષમા. ૩૨૦ પ્રશ્ન મુક્તિધર્મ કોને કહેવાય? ઉત્તર મુક્તિ એટલે નિર્લોભતા અર્થાત્ કોઈપણ ઈષ્ટ પદાર્થમાં કે વિષયમાં તૃષ્ણા-આસક્તિ ન રાખવી તે મુક્તિ ધર્મ કહેવાય ૩૨૧ પ્રશ્ન તપધર્મ કોને કહેવાય? ૧૮૭ ) 2010_03 Page #215 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર તપ એટલે ઈચ્છા વિરોધ કરવો તે તપધર્મ કહેવાય છે. ૩૨૨ પ્રશ્ન સામાયિક ચારિત્ર કોને કહેવાય? ઉત્તર જેના વડે જ્ઞાન- દર્શન - ચારિત્રનો લાભ થાય અર્થાત્ સામાયિક એટલે સર્વસાવદ્ય વ્યાપારના ત્યાગરૂપ સર્વવિરતિ ચારિત્ર કહેવાય છે. ઉત્તર ૩૨૩ પ્રશ્ન પુરૂષ સ્ત્રીનો આહાર કેટલા કવલનો શાસ્ત્રમાં કહ્યો છે? શાસ્ત્રોમાં પુરૂષનો બત્રીસ (કોળીયા) કવલનો આહાર કહેલ છે તથા સ્ત્રીઓના અઠ્ઠાવીશ (કોળીયા) કવલનો આહાર કહેલ છે. ૩૨૪ પ્રશ્ન વૃત્તિ સંક્ષેપ તપ કેટલા પ્રકારે હોય? કયા? ઉત્તર ચાર પ્રકારે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવવૃત્તિઓ. ૩૨૫ પ્રશ્ન દ્રવ્યાદિ ચારેય વૃત્તિ સંક્ષેપ કોને કહેવાય? ઉત્તર તે આ પ્રમાણે - દ્રવ્યથી અમુક પદાર્થો આટલા પ્રમાણવાળા જ વાપરવાં એવો વિચાર કરવો તે. ક્ષેત્રથી - અમુક સ્થળે હોઉ તો વાપરવાં કાળથી- અમુક કાળમાં અમુક વખતે દિવસે યા રાત્રીએ વાપરવાં તે ભાવથી – પદાર્થો ઉપરથી લોલુપતા ઢળી હોય તેવા પદાર્થો વાપરવાં લોલુપતાવાળા પદાર્થો નહિ. ઈત્યાદિ અભિગ્રહો ગ્રહણ કરવા તેને વૃત્તિ સંક્ષેપ કહે છે. ૩ર૬ પ્રશ્ન જ્ઞાન વિનય કોને કહેવાય? ઉત્તર પાંચ પ્રકારના જ્ઞાનનું વિશેષે કરી બહુમાન કરવું અને તેની શ્રદ્ધા કરવી તથા શ્રુતજ્ઞાનમાં કાલે-વિનયે-બહુમાણે-ઈત્યાદિ ગાથામાં કહેવા મુજબ આઠ પ્રકારનો જ્ઞાનાચાર પાળવો તે જ્ઞાનવિનય કહેવાય. (૧૮) ૧૮૮ ) 2010_03 Page #216 -------------------------------------------------------------------------- ________________ ૩૨૭ પ્રશ્ર પાંચ પ્રકારના સ્વાધ્યાયને કઈ રીતે જાણવો (સમજવો)? ઉત્તર તે આ પ્રમાણે – વાંચના શિષ્યાદિકને સૂત્ર તથા અર્થપાઠ આપવો. તે પૃચ્છના સંદેહ પડે ત્યાં પૂછવું શંકા દૂર કરવી તે. પરાવર્તના પ્રથમનું ભણેલું સંભારી જવું (યાદ કરી જવું). એ અનુપ્રેક્ષા પ્રથમ ભણેલા સૂત્રાર્થનો અર્થ (રહસ્ય) વિચારવો તે. ધર્મકથા - ધર્મની દેશના (ઉપદેશ) આપવો તે ધર્મ કથા કહેવાય. ૩૨૮ પ્રશ્ન મોહનીય કર્મથી ક્યો ગુણ અવરોધાય છે? ઉત્તર મોહનીય કર્મથી જીવનો અનંતચારિત્ર (ક્ષાયિક ચારીત્ર)ગુણ અવરોધાય છે. ૩૨૯ પ્રશ્ન કર્મનો અબાધાકાળ કોને કહેવાય? ઉત્તર કર્મ બંધાયા બાદ જેટલા કાળ સુધી જીવને કાંઈપણ ફળકર્મનો ન આપે તેટલો કાળ તે કર્મનો અબાધાકાળ કહેવાય છે. ૩૩૦ પ્રશ્ન સત્પદ પ્રરૂપણા કોને કહેવાય? ઉત્તર કોઈપણ પદવાળો પદાર્થ સત્ (વિદ્યમાન) છે કે અસત્ છે? અર્થાત્ તે પદાર્થ જગતમાં છે કે નહીં? તેની જે સાબિતી આપવી તે સત્પદ પ્રરૂપણા કહેવાય. ૯. ગુણસ્થાનક પ્રશ્નોત્તર સાર્ધ શતક જૈન દર્શનમાં આત્માના મોક્ષ માટેની વિકાસ-અવસ્થા દર્શાવવા માટે ગુણ સ્થાનક શબ્દ પ્રયોગ થાય છે. જેમ પાપનું સ્થાન પાપસ્થાનક કહેવાય તેમ ગુણનું સ્થાન ગુણસ્થાનક કહેવાય છે. પ્રાકૃત-અર્ધમાગધી ભાષામાં “ગુણઠાણ અને અપભ્રંશ ભાષામાં “ગુણઠાણ’ શબ્દો પ્રચલિત છે. આત્માના ગુણો જ્ઞાન, દર્શન અને ચારિત્ર છે તેનો કેટલો વિકાસ થયો ૧૮૯ ) 2010_03 Page #217 -------------------------------------------------------------------------- ________________ છે તે દર્શાવવા માટે ગુણસ્થાનકની રચના થઈ છે. ગુણસ્થાનકની સંખ્યા ૧૪ છે. (૧) મિથ્યાત્વ, (૨) સાસ્વાદન, (૩) સમ્યક્ મિથ્યાદ્દષ્ટિ, (૪) અવિરતિ સમ્યક્દષ્ટિ, (૫) દેશવિરતિ, (૬) પ્રમત્ત સંયમગુણઠાણ, (૭) અપ્રમત્ત સંયતગુણઠાણ, (૮) નિવૃત્ત બાદરગુણઠાણ, (૯) અનિવૃત્ત બાદરગુણઠાણ, (૧૦) સૂક્ષ્મ સંપરાય, (૧૧) ઉપશમ મોહગુણઠાણ, (૧૨) ક્ષીણ મોહગુણઠાણ, (૧૩) સંયોગિ કેવલીગુણઠાણ, (૧૪) અયોગી કેવલી ગુણઠાણ. ઉપરોક્ત ગુણસ્થાનકમાં આદિ મધ્ય અને અંતનો ક્રમ પણ છે. પહેલું ગુણ સ્થાનક આદિ છે. બીજાથી તે૨મા સુધીના ગુણસ્થાનક મધ્ય છે અને છેલ્લું ચૌદમું ગુણ સ્થાનક અંત છે. આત્મા કર્મોથી લેપાયેલો છે તે કર્મોની નિર્જરા થવાથી ક્રમશઃ આત્માના ગુણો પ્રગટે છે. જૈન દર્શનમાં આ વિષય કઠિન છે તે અંગેના પ્રશ્નોત્તર દ્વારા ગુણસ્થાનકની માહિતી મળે છે. ગુણસ્થાનકને કેન્દ્રમાં રાખીને આચાર્ય સુશીલ સૂરિએ હિન્દી ભાષામાં કુલ ૧૫૦ પ્રશ્નોત્તરની રચના કરી છે. નમૂનારૂપે કેટલાક પ્રશ્નોત્તર અત્રે નોંધવામાં આવ્યા છે તે ઉપરથી ગુણસ્થાનક વિશેની આત્માને ઉપયોગી જ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે. 331 પ્રશ્ન उत्तर 332 પ્રશ્ન उत्तर गुणस्थानक रहा हुआ गुण और स्थान क्या है? गुण आत्माकी चेतना, सम्यकत्व - समकित - संयम चारित्र एवं आत्माकी वीर्य ईत्यादि शक्तियाँ गुण है। स्थान : आत्म शक्तियोंकी शुद्ध-विशुद्धताकी तरतम भाववाली भिन्न भिन्न अवस्थाओं स्थान है। ज्ञानी भगवंतो द्वारा गुणस्थान या गुणस्थानककी संज्ञा क्यों ટીમર્થ હૈં? जीव आत्मा के विशिष्ट गुण में विशेष आचरण करने के 2010_03 ૧૯૦ Page #218 -------------------------------------------------------------------------- ________________ स्थान को गुणस्थान या गुणस्थानककी संज्ञा दी गई है। 333 प्रश्र किस गुणस्थान के कारण जीव-आत्मा इस संसारमें परिभ्रमण करता है? उत्तर चौदह गुणस्थानक पैकी प्रथम मिथ्यात्व गुणस्थानक के कारण जीवात्मा चार गतियों में चौबीस दंडको में तथा चौराशी लाख जीवायोनिरुप इस संसारमें परिभ्रमण करता 334 प्रश्र पहला मिथ्यात्व गुणस्थानक किसे कहते हैं? उत्तर सर्वज्ञ विभु वितराग देव श्री जिनेश्वर भगवानको वचनसे विपरीत प्ररुपणा एवम् परसना करनेका नाम मिथ्यात्व है। गुणस्थानक कहा जाता है। अर्थात् कुदेव, कुगुरू और कुधर्म के प्रति श्रद्धा रखने के लिये दूसरे को प्राप्त करना जिससे वह सुदेव, सुगुरु और सुधर्म न माने न पूजे तथा हिंसादिसे दोषित धर्मको माने। जैसे जीव प्रथम मिथ्यात्व गुणस्थानकमें है जैसा कह सकते है। 335 प्रश्र मिश्र गुणस्थानक किसे कहते है? सम्यकत्व और मिथ्यात्व ईन दोनों के मिश्रण से अंतरमुहूर्त काल प्रमाण जो भाव उत्पन्न होता है उसे मिश्रित भावका नाम मिश्र गुणस्थानक है। अर्थात् सम्यक्त्व और मिथ्यात्व के परस्पर मिल जाने पर जो अभ्यन्तर भाव उत्पन्न होता है उसे मिश्र गुणस्थानक कहते है। 336 प्रश्र पंचमदेशविरति गुण स्थानक में रहा जीवआत्मा किस गति में उत्पन्न होता है? और इस संसारमें कितने भव करके मोक्ष पाता है? ईस पंचमदेशविरति जीव-आत्मा देवगतिमें उत्पन्न होता है उत्तर उत्तर (१०१) 2010_03 Page #219 -------------------------------------------------------------------------- ________________ और जघन्य तीनभव तथा उत्कृष्ट पन्द्रह भव करके मोक्ष पाता है। 337 प्रश्र आठवाँ अपूर्वकरण गुणस्थानक किसे कहते है? उत्तर पूर्वोक्त रीतिसे जीव-आत्मा सातवें गुणस्थानको समाप्त करके आठवें अपूर्वकरण गुणस्थानकमें प्रवेश करता है। अर्थात् जीवात्मा छठे गुणस्थानकसे सातवें गुणस्थानक में और सातवें से फिर छठे गुणस्थानकमें ईस तरह जातेआते झोले खाते यदि यदि सावधान न रहे तो नीचे गिर पडता है। लेकिन सावधान रहे अधिक अप्रमत्त बने तो आगे इस आठवें गुणस्थानकमें आता है। अपूर्वआत्मगुण की प्राप्ति होने से यह अपूर्वकरण गुणस्थानक कहा गया है। 338 प्रश्र उपशम किसे कहते है? उत्तर जो मुनि महात्मा अपने उदय भावमें आई हुई कर्मप्रकृत्तियों का विनाश नहीं करके उनकी सत्तामें दबाते हुए भी आगे के गुणस्थानकमें चढता है उसको उपशमक कहते है अर्थात् उपशम श्रेणीवाला जीव-आत्मा उपशमक कहा जाता है। 339 प्रश्र क्षपक किसे कहते है? जो मुनि महात्मा प्रारंभ से ही उदय भावमें आई हुई कर्म प्रकृतियों का क्रमशः क्षय-विनाश करते हुए आगे के गुणस्थानोमें प्रवेश करता है उसे क्षपक कहते है अर्थात् क्षपक श्रेणीवाला जीवात्मा क्षपक कहा जाता है। 340 प्रश्र बारहवाँ क्षीणमोह गुणस्थानक किसे कहते है? दशवें सूक्ष्मसंपराय नामक गुणस्थानक में क्षपक श्रेणी चढता हुआ जीवात्मा संज्वलन लाभका क्षय करते हुए मोहनीय कर्मका क्षय करता है अर्थात् क्षपक क्षेणीवन्त जीवात्मा दशवें उत्तर उत्तर ૧૯૨ 2010_03 Page #220 -------------------------------------------------------------------------- ________________ गुणस्थानक से सीधे ही बारहवें क्षीणमोह नामक गुणस्थानकमें आता है। सम्यकत्व प्राप्त होने पर जीवात्मा कम से कम कितने काल तक संसारमें परिभ्रमण करता है और मोक्ष में कब जाता 341 प्रश्र 343 प्रश्र उत्तर उत्तर सम्यकत्व प्राप्त करनेवाला जीवात्मा कम से कम अंतरमुहूर्त अधिक से अधिक देशोन अर्धपुद्गल परावर्तन तक संसारमें परिभ्रमण करता है। बाद में वह अवश्य ही मोक्षमें जाता है। 342 प्रश्र जीवात्माको मोक्ष किस गुणस्थानक में प्राप्त होता है? तथा उसको मोक्ष जाने में कितना समय लगता है? उत्तर जीवात्मा चौदहवें अयोगी केवली गुणस्थानक में मोक्ष होता है। तथा मोक्ष जाने में मात्र एक समय लगता है। सिद्ध जीवात्मा कितने प्रकार के होते है? और उनमें चतुर्दश गुण स्थानक में से कितने गुणस्थानक होते है? सिद्ध जीवात्मा दो प्रकार के होते है। भाषक और अभाषक। भाषक सिद्धों में एक गुणस्थानक होता है। अभाषक सिद्ध दो प्रकार के होते है । कर्मसहित और कर्मरहित। कर्मसहित जीवात्मा में एक चौदहवाँ अयोगी केवली गुणस्थानक है तथा कर्मरहित जीवात्मामें चतुर्दश स्थाने में से एकमी गुणस्थानक नहीं होता है। 344 प्रश्र पंचमज्ञान-केवलज्ञान उत्पन्न होने के पश्चात् जीवात्मा और शरीर का संबंध कितने काल तक रह सकता है? केवलज्ञान उत्पन्न होने के पश्चात् जीवात्मा और शरीरका संबंध जघन्य से अंतरमुहूर्त तक तथा उत्कृष्ट नव वर्ष कम क्रोड पूर्व वर्ष तक रह सकता है। उत्तर १८3 2010_03 Page #221 -------------------------------------------------------------------------- ________________ 345 प्रश्र मोहनीय कर्म की सत्ता किस मुण स्थानक तक रहती है? उत्तर मोहनीय कर्म की सत्ता ग्यारहवें उपशान्तमोह गुणस्थानक तक रहती है। 346 प्रश्र चारित्रवन्त जीवात्मा में कितने गुणस्थानक होते है? चारित्रवन्त जीवात्मा में अंतिम नव गुण स्थानक होते है। अर्थात् छठे अप्रमत्त संयत गुणस्थानक से लेकर चौदहवें अयोगी केवली गुणस्थानक होते है। ज्ञानी और अज्ञानी जीवात्मा में कितने गुणस्थानक होते उत्तर 347 प्रश्र उत्तर 348 प्रश्र ज्ञानी जीवात्मा में बारह गुण स्थानक होते है तथा अज्ञानी जीवात्मा में पहला मिथ्यात्व दूसरा सास्वादन, तीसरा मिश्रगुण स्थान अर्थात् प्रारंभ से तीन गुणस्थानक होते है। आहारक गुणस्थानक कितने होते है? प्रथम मिथ्यात्व से लेकर संयोगी केवली गुणस्थानक आहरिक है। केवल चौदहवाँ अयोगी केवली गुणस्थानक की अनाहारक होता है। सकषाय और अकषायी जीवात्मामें गुणस्थानक कितने होते उत्तर 349 प्रश्र उत्तर सकषायी जीवात्मा में दशगुण स्थानक होते है तथा अकषायी जीवात्मा में अंतिम चार गुणस्थानक होते है। 350 प्रश्र अशरीरी जीवात्मा में गुणस्थानक कितने होते है? अशरीरी जीवात्मा में एकमी गुणस्थानक नहीं होता है। 351 प्रश्र सातवें अप्रमत्त गुणस्थानकमें लेश्या कितनी होती है? उत्तर सातवें अप्रमत्त गुणस्थानकमें तेजो, पद्म और शुक्ल लेश्या - ये तीन शुभ लेश्या होती है। उत्तर १०४ 2010_03 Page #222 -------------------------------------------------------------------------- ________________ 352 પ્રશ્ન उत्तर 353 પ્રશ્ર उत्तर पांच मार्गणा किस गुणस्थानक में होती है ? पांच मार्गणा चौथे अविरत सम्यक् दृष्टि गुणस्थानक में होती है । जो गिरे तो पहले, दूसरे, तीसरे गुणस्थान में और चढे तो पांचवें तथा सातवें गुणस्थानक में होती है । 354 પ્રશ્ન उत्तर ओक ध्यानमें, दो ध्यानमें तीन ध्यानमें कितने गुणस्थानक હોતે હૈ? ओक ध्यानमें अन्तिम आठ गुण स्थानक दो ध्यानमें प्रथम तीन और छट्टा कुल मिलाकर चार गुण स्थानक होते है। तीन ध्यानमें चौथा और पांचवा ये दो गुणस्थानक होते है। शुक्लध्यान किस गुणस्थानक से प्रारंभ होता है? शुक्ल ध्यान आठवें अपूर्वकरण गुणस्थानक से प्रारंभ होता है। ગુણસ્થાનક વિશેના નમૂનારૂપ પ્રશ્નોત્તરો આ વિષયનું પ્રારંભનું જ્ઞાન મેળવવા માટે ભૂમિકારૂપે ઉપયોગી નીવડે તેમ છે. આટલા પ્રશ્નોને આધારે ભવ્યાત્માઓને આત્મસ્વરૂપ પામવા માટે આ વિષયમાં ઊંડો અભ્યાસ ક૨વાની સુવર્ણ ક્ષણ મળશે જે માનવજીવન ધન્ય-સફળ કરવામાં નિમિત્તરૂપ બનશે એવી આશા છે. વિશેષ જિજ્ઞાસા માટે મૂળગ્રંથ વાંચવા ભલામણ છે અને તેનાથી પણ અધિક તો ગીતાર્થગુરૂના સત્સંગથી આવાગહન વિષયનું જ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે. . ૧૦. પ્રથમ કર્મગ્રંથ - પ્રશ્નોત્તર શ્રીમાન પંડિત ધીરજલાલ મહેતાએ દેશપરદેશમાં જૈનધર્મનો અભ્યાસ કરાવવા માટે અનુમોદનીય અને અનુકરણીય કાર્ય સુકૃત કર્યું છે. આ સુકૃતનો સર્વસાધારણ જનતા તથા અભ્યાસીઓ લાભ લઈ શકે તે માટે પ્રશ્નોત્તર ગ્રંથની રચના કરી છે. 2010_03 ૧૯૫ Page #223 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ ભા.૧ મૂળ ગાથાઓ, અર્થ અને વિવેચન ઉપરાંત સંભવિત પ્રશ્રો દ્વારા કર્મવાદના વિચારોનું સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે. આ વિષયને સ્પર્શતા ૧૦૦ પ્રશ્નો દ્વારા કર્મગ્રંથનો પ્રાથમિક અભ્યાસ થઈ શકે તેમ છે. કેટલાક નમૂનારૂપ પ્રશ્નો માહિતીપ્રધાન હોઈ અત્રે નોંધવામાં આવ્યા છે. આજ વિષય ઉપર પૂ. નરવાહન વિજયજીએ પણ પ્રશ્નોત્તરી રચી છે તેનો આ ગ્રંથમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ કર્મગ્રંથમાં ૧૦૦ પ્રશ્નો છે તદુપરાંત દરેક ગાથાને અનુલક્ષીને પણ અભ્યાસપૂરક પ્રશ્નો છે. અહીં નમૂનારૂપે થોડા પ્રશ્નો નોંધવામાં આવ્યા છે તે ઉપરથી કર્મ વિષયક વિચારો જાણવા મળે તેમ છે. ૩૫૫ પ્રશ્ન આ કર્મગ્રંથનું નામ શું? અને તેનું કારણ શું? ઉત્તર આ કર્મગ્રંથનું નામ “કર્મ વિપાક છે અને આ કર્મગ્રંથમાં બાંધેલા કર્મો ઉદયમાં આવે ત્યારે શું ફળ આપે તે સમજાવ્યું છે. માટે કર્મ વિપાક (કર્મોનું ફળ) એવું નામ રાખેલ છે. ૩૫૬ પ્રશ્ન કર્મ ક્યા પદાર્થનું બનેલું છે? ઉત્તર પુદ્ગલાસ્તિકાયના પેટા ભેદરૂપ “કામણવર્ગણા' છે. એક પ્રકારના સૂક્ષ્મ રજકણો = પુદ્ગલાણુઓ છે. અનંત અનંત પ્રદેશોના બનેલા સ્કંધો છે. ૩૫૭ પ્રશ્ર આત્મા જ્યારે કષાયાદિકર ત્યારે જ કર્મ લાગે છે તો કર્મ અનાદિ કેમ સમજાવો છો? વિવણિત કોઈપણ કર્મ જ્યારે કરે છે ત્યારે જ લાગે છે માટે આદિવાળું છે, પરંતુ પ્રવાહથી પરંપરાથી અનાદિ છે. જેમ આપણે જન્મ્યા ત્યારે મનુષ્યભવની આદિ. મરીને જ્યાં જઈશું ત્યાં તે ભવની આદિ પરંતુ ભવોની પરંપરાએ અનાદિની ઉત્તર ૧૯૬) 2010_03 Page #224 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર ૩૫૮ પ્રશ્ર આત્મા “કર્મ બાંધે છે એટલે શું કરે છે? ઉત્તર કાર્મણ વર્ગણામાં પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશના ભાવો ઉત્પન્ન કરે છે અને જેમ દૂધ-પાણી તથા લોઢું અને અગ્નિ એકમેક થાય તેમ આત્મા સાથે કાર્મણવર્ગણા એકમેક થાય તેને કર્મ બાંધે છે – એમ કહેવાય છે. ૩૫૯ પ્રશ્ર પ્રકૃતિ-સ્થિતિ આદિ ચારેનો અર્થ શું? (૧) જ્ઞાન દર્શન આદિ ગુણોનું ઢાંકવાનું નક્કી થવું તે પ્રકૃતિબંધ અર્થાત્ સ્વભાવનું નક્કી થયું તે પ્રકૃતિબંધ. (૨) બંધાયેલા કર્મોમાં કાળ-માનનું નક્કી થવું તે સ્થિતિબંધ. (૩) બંધાયેલા કર્મોમાં તીવ્ર-મંદતાની શક્તિનું નક્કી થવું તે રસબંધ. (૪) બંધાતા કર્મોમાં દલ-સંચયનું નક્કી થવું તે પ્રદેશબંધ. ૩૬૦ પ્રશ્ન શું બંધાયેલા કર્મો અવશ્ય ભોગવવાં જ પડે? ઉત્તર રસોદયથી ભોગવવા જ પડે એવો નિયમ નથી પરંતુ પ્રદેશોદયથી અવશ્ય ભોગવવાં જ પડે છે. પ્રદેશોદય આત્માને વિઘાતક બનતો નથી. ૩૬૧ પ્રશ્ન શું કર્મો બાંધ્યા પછી તેમાં ફેરફાર થાય? ઉત્તર હા, શુભનું અશુભમાં અને અશુભનું શુભમાં સંક્રમણ સ્થિતિ રસની અપેક્ષાએ નાનું મોટું અને મોટાનું નાનું તે ઉદ્વર્તના, અપવર્તના-બળાત્કારે વહેલું ઉદયમાં લાવવું તે ઉદીરણા તીવ્રનું મંદ કરવું તે ક્ષયોપશમ, એમ અનેક ફેરફારો થઈ શકે. ફક્ત નિકાચિત કર્મમાં ફેરફાર થઈ શકતો નથી પરંતુ (૧૯) ૧૯૭) 2010_03 Page #225 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ પ્રશ્ન ઉત્તર ૩૬૩ પ્રશ્ન ઉત્તર ૩૬૪ પ્રશ્ન ઉત્તર ૩૬૫ પ્રશ્ન ઉત્તર ૩૬૬ પ્રશ્ન ઉત્તર તે ઘણું અલ્પ જ હોય છે. આયુષ્ય કર્મ ક્યારે બાંધે છે ? એવો કોઈ નિયમ છે ? હા, મનુષ્ય-તિર્યંચના ભવોમાં પોતાના ભવના બીજા ભાગમાં બાંધે છે અને દેવ અને નારકીના ભવોમાં પોતાના ભવના છ માસ બાકી રહે ત્યારેજ આયુષ્ય બાંધે છે. આ આઠ કર્મોમાં ઘાતી કર્મ અને અઘાતીકર્મ કેટલાં અને કયા કયા? જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય આ ચાર કર્યો ઘાતી કર્મો છે. બાકીનાં ચાર વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્રકર્મ અઘાતીકર્મો છે. ઘાતી અને અઘાતી એટલે શું? આત્માના જ્ઞાન - દર્શન, ચારિત્ર - વીર્ય ગુણને ઢાંકે છે તે ઘાતી કર્મ છે. અને સંસારની ભોગ સામગ્રી દુ:ખ સુખ આપનારાં કર્મો તે અઘાતી કર્મો છે. શ્રુતજ્ઞાન એટલે શું? ભણાવનાર ગુરૂજી દ્વારા અથવા શાસ્ત્રો દ્વારા સમજીને જે વાચ્ય-વાચક ભાવવાળો તત્ત્વબોધ થાય તે શ્રુતજ્ઞાન છે. તેના ૧૪ અથવા ૨૦ ભેદો છે આ માહિતી કર્મગ્રંથની ગાથા ૬/ ૭માં છે. જાતિસ્મરણ જ્ઞાન થાય છે તે શું છે ? આ પાંચ જ્ઞાનમાંથી કોનામાં સમાવેશ થાય ? પૂર્વભવનું પોતાનું અનુભવેલું યાદ આવે, સ્મરણમાં આવે તે જાતિ સ્મરણ છે. આ જ્ઞાન મતિજ્ઞાનમાં અંતર્ગત થાય છે. 2010_03 ૧૯૮ Page #226 -------------------------------------------------------------------------- ________________ ધારણામાં સમાવેશ પામે છે, હાલ કોઈકને હોઈ શકે છે. ૩૬૭ પ્રશ્ન સમકિત મોહનીય હેય કે ઉપાદેય? ઉત્તર હેય જ છે. સમકિત મોહનીયમાં મિથ્યાત્વનો રસ મંદતમ થયેલ હોવાથી સમ્યકત્વને રોકી શકતી નથી. પરંતુ સમ્યકત્વમાં શંકા કાંક્ષા, વિચિકિત્સા આદિ અતિચારો લાવવારૂપ કાંકરા તો નાંખે જ છે. સમ્યકત્વ આપવું તે તેનું કાર્ય નથી પરંતુ સમ્યકત્વને કલુષિત કરવું તે તેનું કાર્ય છે. માટે હેય જ છે. ૩૬૮ પ્રશ્ન પિંડ પ્રકૃતિ અને પ્રત્યેક પ્રકૃતિ તેનો અર્થ શો? ઉત્તર જેના ભેદો હોઈ શકે તે પિંડ પ્રકૃતિ અને જેના ઉત્તરભેદો ન હોઈ શકે તે પ્રત્યેક પ્રકૃતિ કહેવાય છે. પિંડ પ્રકૃતિના ગતિજાતિ-શરીર વગેરે ૧૪ ભેદો છે. પ્રત્યેક પ્રકૃતિના ૮+૧૦+૧૦ = કુલ ૨૮ ભેદો છે. ૩૬૯પ્રશ્ન કર્મતત્વને જૈનદર્શનકાર જ સમજાવે છે કે અન્ય દર્શનકારો પણ આ તત્વ સમજાવે છે? અન્ય દર્શનકારો પણ કર્મતત્વને શબ્દાત્તરથી સ્વીકારે જ છે અને જગતને સમજાવે પણ છે જે તે પ્રમાણે. ન્યાય અને વૈશેષિક દર્શનકારો કર્મને બદલે ધર્મ અધર્મતત્વ માને છે વિહિત કર્મજન્યો ધર્મ:' નિષિદ્ધ કર્મજન્યોડ ધર્મઃ - આ ધર્મ અધર્મને જ ભાગ્ય-અદષ્ટ અને કર્મ કહેવાય છે. ઉત્તર ૧૯૯ ) 2010_03 Page #227 -------------------------------------------------------------------------- ________________ વિભાગ - ૩ ૧. હીર પ્રશ્નાવલી જગદ્ગુરૂ અને અકબર બાદશાહને પ્રતિબોધ કરનાર જિનશાસન પ્રભાવક ગુરૂવર્ય શ્રી હીરવિજયસૂરિએ હીર પ્રશ્નાવલીની રચના કરી છે. ગ્રંથના આરંભમાં દેવગુરૂની સ્તુતિ કર્યા પછી આ ગ્રંથનો ઉલ્લેખ કરતાં જણાવ્યું છે કે જ્ઞાની મહાત્માઓના સમૂહે કરેલા જે પ્રશ્નો અને શ્રીમાન્ હીરવિજયસૂરીશ્વરે આપેલા ઉત્તરો ઉત્તમ બોધને માટે લખીએ છીએ. કેટલાક ગુરૂભગવંતોએ પૂછેલા પ્રશ્નોનો પૂ. હીરસૂરીશ્વરજીએ ઉત્તર આપેલા છે તેમાંના કેટલાક પ્રશ્નોની સૂચી અત્રે આપવામાં આવી છે. આ પ્રશ્નાવલી આચાર-આવશ્યક ક્રિયા અને જૈન દર્શન અંગેની માહિતી મેળવવામાં ઉપયોગી છે. પ્રશ્નકર્તા મહાત્માઓ જુદાજુદા હોવાથી પ્રશ્નોને અંતે પ્રશ્રકારના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ૩૭૦ પ્રશ્ન કોઈ જ્ઞાન દર્શન ચારિત્ર તપસ્યા વગેરે શુભકાર્યો કરવાવાળાની ભક્તિ કરે છે અને અન્ય તે થકી વિપરીત કરે છે તો તે બંનેની સમાનતા છે કે કોઈ વિશેષ? ઉત્તર ઉપર કહ્યા પ્રમાણે જ જ્ઞાનાદિ શુભકાર્યોને કરવાવાળો જે હોય તેની ભક્તિ કરનારને શુભ ફળ પ્રાપ્ત થાય છે, અન્યને અશુભ ફળની પ્રાપ્તિ થાય છે. (પા. ૪) (વિમલહર્ષ ગણી) ૩૭૧ પ્રશ્ર શ્રાવકની પ્રથમ સમ્યકત્વ પડિયામાં અન્ય દર્શની બ્રાહ્મણાદિ ભિક્ષુકોને અન્નાદિ દાન દેવું કહ્યું કે નહીં? ઉત્તર અનુકંપાદિ વડે કરીને શ્રાવકની પહેલી પડિયામાં બ્રાહ્મણાદિ અન્ય દર્શનીઓને અન્ન આદિ દેવું કહ્યું પરંતુ ગુરૂબુદ્ધિ વડે કરીને નહીં. (પા. ૧૦)(કલ્યાણવિજયજી ગણી) ૨૦૦ ) 2010_03 Page #228 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨ પ્રશ્ર કુલગુરૂ તરીકે આવેલા અન્ય દર્શનીને માટે કેમ સમજવું? ઉત્તર કુલગુરૂ તાદિ સંબંધ વડે કરીને આવેલા લિંગીને અન્ન આદિ દેવું કહ્યું છે. (પા. ૧૦) (કલ્યાણવિજયજી ગણી) ૩૭૩ પ્રશ્ર શ્રાવકને ચતુદશરણ વગેરે કેટલા પન્ના ભણવાનો અધિકાર છે? ઉત્તર પરંપરાથી ભક્તપરિજ્ઞા ચતુદશરણ, આતુર પ્રત્યાખ્યાન, સસ્તારક એ ચાર પર્યન્ના ભણવાનો અધિકાર છે. ૩૭૪ પ્રશ્ન અજવાળી દશમને દિવસે આયંબિલ કરવાવાળાને મિથ્યાતિપણું લાગે ખરું કે નહીં? ઉત્તર અજવાળી દશમને દિવસે આયંબિલ કરવાવાળાને મિથ્થામતિપણું લાગે તેમ જાણવામાં આવ્યું નથી. ૩૭૫ પ્રશ્ન રોહીણી તપને આરાધના કરવાવાળાની મિથ્યામતિ ખરી કે નહીં? ઉત્તર તેની પણ મિથ્યામતિ જણાઈ નથી. ૩૭૬ પ્રશ્ન પંચમી તપ કરનારને પર્યુષણની ચતુર્થીનો ઉપવાસ પંચમમાં ગણાય કે નહીં? ઉત્તર સંવત્સરીનો ઉપવાસ છઠ્ઠ કરવાને જે અસમર્થ હોય તેને પંચમીના તપમાં ગણી શકાય અન્યથા નહીં. (પા. ૧૪)(પંડિત જગમલ ગણી) ૩૭૭ પ્રશ્ન ત્રણપૂર્ણિમા જ પર્યપણે જાગરિકા કરવી કે બધી પૂર્ણિમા? આવી રીતે શ્રાવક વારંવાર પૂછે છે? ઉત્તર છિન્નતિદીધામ મં િત્તર ગMવાર રેઈત્યાદિ આગમન અનુસાર તથા અવિચ્છિન્ન વૃદ્ધ પરંપરા વડે બધી પૂર્ણિમા પર્વપણે માન્ય છે. (પા. ૧૭) ( ૨૦૧ ) 2010_03 Page #229 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮ પ્રશ્ન કોઈ મરણ પામતા એવા અન્ય મતવાળાને શ્રાવક અથવા સાધુ નમસ્કારાદિ સંભળાવે તો તે તેને પુણ્ય થાય કે પાપ ? અથવા તેના સમ્યકત્વને હાનિ પહોંચે ? મરતા એવા અન્યદર્શનીને નમસ્કારાદિ જો ઉપકાર બુદ્ધિએ સંભળાવે તો લાભ જ થાય છે એમ જણાય છે. (પા. ૨૨)(પંડિત કલ્યાણ કુશળ ગણી) ઉત્તર ૩૭૯ પ્રશ્ન ચોમાસામાં જિનાલયમાં કાજો કાઢ્યા વિના દેવ વૃંદાય કે નહીં? ઉત્તર ૩૮૦ પ્રશ્ન ઉત્તર ૩૮૧પ્રશ્ન ઉત્તર ૩૮૨પ્રશ્ન ઉત્તર ચોમાસામાં જિનાલયમાં શ્રાવકોને તથા સાધુઓને કાજો કાઢીને દેવવંદન ક૨વું ઉચિત છે. (પા. ૨૩) સામાન્ય દિગંબર શ્રાવકના ઘેર રત્નત્રયાદિ મહોત્સવ વખતે શ્વેતાંબર શ્રાવકોએ જવું ઉચિત છે કે નહીં? રત્નત્રયાદિના મહોત્સવ વખતે જેમ વિરોધ વૃદ્ધિ ન થાય તેમ કરવું એ જ વાસ્તવિકત છે. એકાન્તવાદ નથી. (પા. ૨૪)(પંડિત નગર્ષિ ગણી) પહેલા તથા છેલ્લા તીર્થંકરના શરીરના માનમાં મોટું અંત૨ હોવા છતાં બળમાં તફાવત નહીં તેનું કારણ શું? અપરિમિયવલા નિ વરિયા અપરિમિત છે બળ છે જેઓનું એવા જીનવરો હોય છે એ આગમ પ્રમાણ હોવાથી પહેલા તથા છેલ્લા તીર્થંકરોનું કાંઈપણ તફાવત વિના અપરિમિત બળ જાણવું. (પા. ૨૫)(પંડિત રવિસાગર ગણી) છ છેદગ્રંથો કયા? નિશીથ, મહાનિશીથ, દશાશ્રુતસ્કંધ, બૃહદકલ્પ, વ્યવહારસૂત્ર 2010_03 ૨૦૨ Page #230 -------------------------------------------------------------------------- ________________ અને પંચકલ્પ એ છ છેદગ્રંથો છે. (પા. ૩૦)(દેવવિજયજી ગણી). ૩૮૩ પ્રશ્ન ગૃહસ્થના આચારને ધારણ કરનાર યતિ વેષધારી સામાયિક લઈને પ્રતિક્રમણ કરે કે ચૈત્યવંદનથી? ઉત્તર વાસ્તવિક રીતે સામાયિક લઈને કરે. (પા. ૩૧)(જસ વિજય ગણી) ૩૮૪ પ્રશ્ન કોઈ શ્રાવક પ્રાત:કાળે સામાયિક લઈને એક ઘડીમાં પાછો પૌષધ ગ્રહણ કરે તો કહ્યું કે નહીં? ઉત્તર સામાયિક લઈને સામાયિક પૂરું થયા સિવાય પણ જો કોઈ પૌષધ ગ્રહણ કરે તો કહ્યું છે. (પા. ૩૯)(કહાનજી ગણી) ૩૮૫ પ્રશ્ર સ્થાપના કેટલી ઊંચી, નીચી અને તિરછી દૂર સ્થાપેલી ક્રિયા શુદ્ધિના હેતુભૂત થાય? ઉત્તર મસ્તકથી ઊંચી, પગથી નીચી અને તિરછી દેખી ન શકાય એમ સ્થાપેલી સ્થાપના ક્રિયા શુદ્ધિના હેતુભૂત થતી નથી એમ વૃદ્ધવાદ છે અર્થાત્ ઉચાઈમાં મસ્તકથી નીચી હોવી જોઈએ, નીચાઈમાં પગથી ઊંચી હોવી જોઈએ અને પોતાની બરોબર દૃષ્ટિ પહોંચે તેવી હોવી જોઈએ. કોઈ વખત ઘણી ઊંચી સ્થાપના સ્થાપેલી હોય ઘણી જ નીચી ભૂખ્યાદિકમાં ક્રિયા કરાતી દેખાય છે તે કારણિક જણાવી. (પા. ૪૧)(સુમતિવિજય ગણી) ૩૮૬ પ્રશ્ર સ્ત્રીરત્ન લોઢાના બનાવેલા પુરૂષને સ્પર્શ કરે તો તે ગળી જાય તેનું શું કારણ? ઉત્તર ઉત્કૃષ્ટ અતિશાયી કામવિકારની ઉત્પન્ન થયેલી પ્રબલ ઉષ્ણતા વિશેષને લીધે સ્ત્રીરત્નના સ્પર્શથી લોઢાના બનાવેલા પુરૂષનું (૨૦૦૩) 2010_03 Page #231 -------------------------------------------------------------------------- ________________ ગળી જવું સમજવું. (પા. ૪૪)(હાપર્ષિ ગણી) ૩૮૭ પ્રશ્ન અન્ય દર્શનીનાં ધર્મનાં કાર્યો અનુમોદન યોગ્ય કે નહીં? ઉત્તર અન્ય દર્શનીઓનાં પણ માર્ગાનુસારી ધર્મકૃત્યો શાસ્ત્રને અનુસારે અનુમોદનાને યોગ્ય જણાય છે. (પા. ૪૭)(કલ્યાણવિજય ગણી). ૩૮૮ પ્રશ્ન રાત્રે જેણે પકવાન ખાધું હોય તેને સાંજનું પ્રતિક્રમણ અને સવારનું પ્રતિક્રમણ કરવું સુઝે કે નહીં? ઉત્તર अविधिवृतात् वरमकृतं उत्सूत्र वचन कथयन्ति गीतार्थाः પ્રાયશ્ચિત રમાત્ કવૃત ગુરુવં વૃત નપુI અવિધિ કરેલા કાર્ય કરતાં બિલકુલ ન કરવું તે શ્રેષ્ઠ છે આ પ્રમાણે જ કહેવું તેને ગીતાર્થો ઉત્સુત્ર વચન કહે છે. જેથી બિલકુલ નહી કરેલ કરતાં અવિધિથી પણ કરેલા કાર્યમાં થોડું પ્રાયશ્ચિત લાગે છે અને બિલકુલ નહીં કરેલામાં વધારે લાગેછે. આ પ્રમાણે હેતુગર્ભ ગાથાને અનુસાર પ્રતિક્રમણ કરવું જે સુંદર લાગે છે. (પા. ૪૯) ૩૮૯ પ્રશ્ન રાત્રે ભોજન કરનારને નવકારશી વગેરે પચ્ચકખાણ કરવું કહ્યું કે નહીં? ઉત્તર રાત્રે ભોજન કરનારને નવકારશી વગેરે પચ્ચખાણ કરવું કલ્પ પણ શોભે નહીં. (પા. ૪૯) ૩૯૦ પ્રશ્ન દેશવિરતી અંગીકાર કર્યા વિનાના શ્રાવકો પ્રતિક્રમણ કરે છે તે ફળવાન કે નહીં? ઉત્તર શ્રાવકના કુળમાં ઉત્પન્ન થવાથી વ્રતોચ્ચારનો અભાવ રહેતો પણ દેશવિરતિ પરિણામનો સભાવ હોવાથી દેશવિરતિ અંગીકાર કર્યા વિનાના શ્રાવકો પણ પ્રતિક્રમણ કરે તો ફળવાન ((૨૦૪) 2010_03 Page #232 -------------------------------------------------------------------------- ________________ જણાય છે વળી સામાયિક ઉચ્ચરવું તે જ વિરતિરૂપ છે અને ભાવના વિશુદ્ધિ છે. (પા. ૫૧)(જગમાલ ગણી) ૩૯૧ પ્રશ્ન જીનાલયમાં ઈર્યાવહી પડિક્કમવા પૂર્વકજ ચૈત્યવંદન કરવું કે અન્યથા થઈ શકે? ઉત્તર ઈર્યાવહી પડિક્કમવા પૂર્વકજ જીનાલયમાં ચૈત્યવંદન કરવું એવો એકાન્ત નથી એમ જણાય છે. (પા. પ૨) ૩૯૨ પ્રશ્ન નવકારશી પચ્ચક્ખાણ રાત્રિ પચ્ચકખાણમાં ગણાય કે જુદું? અને એ પચ્ચખાણ કરીને એક પહોર પર્યન્ત શ્રાવક રહેતો તેને પોરસીનો લાભ મળે કે બે ઘડીનો જ? ઉત્તર નવકારશી પચ્ચકખાણ રાત્રિમાં ગણાતું નથી પરંતુ દિવસમાં જ ગણાય છે અને તે પચ્ચકખાણ કરીને પોરસી પર્યન્ત અનુપયોગે રહે તો તેને પોરસીનો લાભ મળતો નથી ઉપયોગપૂર્વક રહે તો લાભ મળે. (પા. પ૩)(આણંદસાગર ગણી). ૩૯૩ પ્રશ્ર પર્યુષણમાં જ્યારે ચૌદશને દિવસે કલ્પસૂત્ર વાંચવું શરૂ કરવામાં આવે તો અથવા અમાસ વગેરેની વૃદ્ધિ થઈ હોય તો અમાસ અથવા પડવાને દિવસે સૂત્ર વાંચવામાં આવે તો છઠ્ઠ તપ કોણ દિવસે કરવો? ઉત્તર એવે વખતે છઠ્ઠ તપ કરવાના દિવસનો નિર્ણય નથી માટે યથારૂચિ તપ કરવો. દિવસની આગ્રહનું કોઈ કારણ નથી. (પા. ૫૯) ૩૯૪પ્રશ્ન ગુરૂદ્રવ્ય શા કામમાં ઉપયોગી થાય? ઉત્તર આ અંગપૂજારૂપ દ્રવ્ય તે જ વખતે શ્રી સંઘે જીર્ણોદ્ધારમાં વાપરવાનું છે. (પા. ૬૦) (નગર્ષિ ગણી) (૨૦૫) ૩૯૪પ્રશ્ન 2010_03 Page #233 -------------------------------------------------------------------------- ________________ ૩૯૫ પ્રશ્ન લોકાન્તિક દેવો એકાવનારી હોય છે કે અષ્ટાવતારી? ઉત્તર અષ્ટાવતારી જાણવામાં છે. ૩૯૬ પ્રશ્ન પરમાધામીઓ ભવ્ય જ હોય છે આ વાત સત્ય છે કે અસત્ય? ઉત્તર સત્ય જ છે એમ જાણવું કારણ કે બંને પ્રકારે તેમાં અવિરોધપણું છે. જો અભાવ હોય તો તે પરમાધીઓ અન્ય જન્મમાં કરેલા પાપોને કહીને જીવોને દુઃખી કરે છે તે વાત ઘટે નહિ તથા તેઓ સ્વર્ગની ઈચ્છાથી જ તપસ્યા કરે છે એમ આગમમાં સાંભળીએ છીએ તે વાત પણ ઘટે નહિં. (પા. ૭૨) (દેવ વિજય ગણી). ૩૯૭ પ્રશ્ન સાંપ્રતકાળમાં જેટલા ઈન્દ્રો છે તે બધા એકાવતારી કે નહિ? ઉત્તર કેટલાક એકાવતારી છે, બધા નહીં. (પા. ૮૦) (કીર્તિહર્ષ ગણી) ૩૯૮ પ્રશ્ન પંડિતાદિ પદસ્થોની આગળ દેવવંદન કરવું કહ્યું કે નહીં? ઉત્તર પ્રતિમા અથવા સ્થાપનાચાર્યની આગળદેવવંદન કરવું કહ્યું, અન્યથા નહી. (પા.૮૨) (સૂરવિજય ગણી) ૩૯૯ પ્રશ્ર શ્રી મહાવીર સ્વામીનું ૭૨ વર્ષનું આયુષ્ય કહ્યું છે તેઓનો જન્મ ચૈત્ર સુદ ૧૩ને દિવસે અને નિર્વાણ કાર્તિક વદ અમાવસ્યાને દિવસે તો ૭૨ વર્ષ કેવી રીતે સંગત થશે? ઉત્તર અષાઢ સુદિ છઠ્ઠ લક્ષણ ગાઁત્પતિના દિવસથી આરંભ કરીને ગણવાથી ૭૦ વર્ષ પૂરા થઈ જશે. થોડા ન્યુનાધિક માસાદિ થાય તે પણ તે જ વર્ષમાં ગણાય છે એવી વિવલા હોવાથી નિર્ણય તો વ્યક્ત ગ્રંથાક્ષર દેખ્યા વિના કેવી રીતે કરાય. (પા. ૭૭) (વિલર્ષિ ગણી) (૨૦૬) 2010_03 Page #234 -------------------------------------------------------------------------- ________________ ૪૦૦ પ્રશ્ન નારકીના જીવો પૂર્વ ભવના વૃત્તાતને કેવી રીતે જાણે? ઉત્તર દેવ વગેરેના કથનથી જાણી શકે. (પા. ૮૩). ૪૦૧ પ્રશ્ન જે શ્રાવક નિયમથી હંમેશા બે વખત પ્રતિક્રમણ કરતો હોય અને સંધ્યા સમયે પ્રતિક્રમણ વિસરી ગયો હોય તો તે કેટલીક રાત્રિ ગયા પછી પ્રતિક્રમણ કરે તો શુદ્ધ થાય કે નહીં? ઉત્તર યદિ કારણ વિશેષથી ભૂલી ગયો હોય તો બે પહોર રાત્રિ સુધીમાં પ્રતિક્રમણ કરે તો શુદ્ધ રીતે કલ્પી શકે છે. ૪૦૨ પ્રશ્ન જેને શુક્લપંચમી ઉચ્ચારી હોય તે જો પર્યુષણમાં બીજથી આરંભી અઠ્ઠમ તપ કરે તેને પંચમીને દિવસે એકાસણું જ કરવું જોઈએ કે યથારૂચિ? ઉત્તર કોઈપણ વ્યક્તિએ શુક્લ પંચમી ઉચ્ચરી હોય તેમણે વાસ્તવિકતો તૃતીયાથી અઠ્ઠમ તપ કરવો જોઈએ. યદિ કદાચિત દ્વિતીયાથી અઠ્ઠમ તપ કરે તો પંચમીને દિવસે એકાસણું કરવાનો પ્રતિબંધ નથી. યદિ એકાસણું કરે તો વિશેષ લાભદાયક છે. (પા. ૮૬) ૪૦૩ પ્રશ્ન પાંચમનો અથવા પૂર્ણિમાનો ક્ષય હોય તો તે તિથિઓનો તપ કોણ કોણ દિવસે કરવો જોઈએ? ઉત્તર પાંચમનો જો ક્ષય હોય તો તેનો તપ પાછલી તિથિમાં અને પૂનમનો ક્ષય હોય તો તેનો તપ તેરસને દિવસે અથવા તો ચૌદશે કરવો જોઈએ. જો ત્રયોદશીને દિવસે કરવો ભૂલી જાય તો (પ્રતિપ્રદા) એકમને દિવસે પણ કરવો. (પા. ૯૨) ૪૦૪ પ્રશ્ર પોસહમાં સામાયિકના બત્રીશ દોષ લાગે છે કે નહીં? ઉત્તર પોસહમાં સામાયિકના બત્રીશ દોષ લાગે છે તથા પ્રકારે જાયું છે પણ તેને ઉત્સર્ગથી જ લગાડવા. કોઈપણ કારણથી ૨૦૭ ) 2010_03 Page #235 -------------------------------------------------------------------------- ________________ જો લાગે તો તેની આલોચના પ્રતિક્રમણમાં કરવી. (પા.૯૪). ૪૦૫ પ્રશ્ર વર્તમાનકાળમાં કરાતી સ્નાત્રાદિવિધિ કોણે કરી અને કયા ગ્રંથોમાં વિદ્યમાન છે? ઉત્તર વર્તમાનકાળમાં કરાતી નાત્રાદિવિધિ કેટલાક પરંપરાથી અને કેટલાક શ્રાદ્ધવિધિમાં વિદ્યમાન છે. (પા. ૯૫) ૨. સેન પ્રશ્ન શ્રી તપાગચ્છાધિપતિ ભટ્ટારક શ્રીમાનું વિજયસેનસૂરીશ્વરજી મહારાજને કેટલાક સાધુ ભગવંતો અને શ્રાવકોએ વિવિધ પ્રશ્નો પૂછુયા હતા તેના ઉત્તરો આગમાનુસાર અને પૂર્વાચાર્યો વિરચિત ગ્રંથોને આધારે આવ્યા હતા. તેનો ઉદ્દેશ એ હતો કે ભવ્ય પ્રાણીઓ જિનશાસનમાં દૃઢ શ્રદ્ધાપૂર્વક, સ્થિરતાપૂર્વક મોક્ષમાર્ગની આરાધના કરી શકે. સેન પ્રશ્ન ગ્રંથમાં દ્રવ્યાનુયોગ, ગણિતાનુયોગ, ચરણ કરણાનુયોગ અને કથાનુયોગને લગતા પ્રશ્નોનો સમાવેશ થયો છે. આ ગ્રંથના સંગ્રાહક શ્રી શુભ વિજયજી ગણિવરે “ઉલ્લાસ' સંજ્ઞા આપીને ચાર વિભાગ દર્શાવ્યા છે. પ્રથમ ઉલ્લાસમાં ૧૩૬ પ્રશ્નોત્તર છે, પ્રશ્નકારો ૯ છે. બીજા ઉલ્લાસમાં ૨૧૩ પ્રશ્નો અને ૧૭ પ્રકારો છે. ત્રીજામાં ૪૯૭ પ્રશ્નો અને ૪૫ પ્રશ્રકારો છે અને ચોથામાં ૧૭૧ પ્રશ્નો અને ૨૮ પ્રશ્નકારો છે. કુલ પ્રશ્નોની સંખ્યા ૧૦૧૭ અને પ્રશ્રકારોની સંખ્યા ૯૯ છે. આ ગ્રંથના પ્રશ્રકારો વિદ્વાનો છે અને ઉત્તરદાતા પણ જિનાગમના જ્ઞાતા અસાધારણ પ્રતિભાશાળી આચાર્ય ભગવંત છે. આ પ્રશ્નોત્તર ગ્રંથ જૈનધર્મમાં આધારભૂત ગ્રંથ તરીકે માન્ય થઈને વધુ પ્રચાર પામ્યો છે. આ ગ્રંથની પ્રસ્તાવના પંડિત પ્રભુદાસ બહેચરદાસ પારેખના કેટલાક | વિચારો જાણવા યોગ્ય હોઈ તેની નોંધ કરવામાં આવી છે. મુસલમાન ૨૦) 2010_03 Page #236 -------------------------------------------------------------------------- ________________ શાસનકાળ દરમ્યાન જૈનોમાં ધર્મસંબંધી અવ્યવસ્થા ઉભી થઈ હતી તેને હીરપ્રશ્ન અને સેનપ્રશ્ર દ્વારા વ્યવસ્થિત કરવામાં આવી છે તેનાથી સંકળા સંઘની એકતા સ્થિર થઈ છે. હીર પ્રશ્રની પૂર્તિરૂપે સેન પ્રશ્નગ્રંથ છે. જગતના જીવોનું કલ્યાણ કરનારા જો કોઈ હોય તો જૈનાચાર્યો અને એમનો શિષ્ય પરિવાર છે. ધર્મ બતાવનાર અને અનુસરણ કરનાર સાધુ સંસ્થાએ ચતુર્વિધ સંઘ અને જિનશાસનની પ્રભાવનામાં કેન્દ્રસ્થાને છે. વિજયસેન સૂરીશ્વરજી તપાગચ્છની ૫૮મી પાટે થયા છે. વિવિધ પ્રકારના પ્રશ્નોમાંથી અત્રે નમૂનારૂપે કેટલાક નોંધવામાં આવ્યા છે. ૪૦૬ પ્રશ્ન જ્ઞાનપંચમીના ઉજમણાનું દ્રવ્ય જ્ઞાનદ્રવ્ય કહેવાય કે મંડપમાં પધરાવેલ જિનેશ્વર દેવોની સામે મૂકાયેલ હોવાથી દેવદ્રવ્ય કહેવાય? ઉત્તર ઉજમણાના જ્ઞાનના બધા ઉપકરણો જ્ઞાનદ્રવ્ય છે અને તે જ્ઞાન ભંડારમાં મૂકવા અને બીજા જે હોય તે દેવદ્રવ્ય કહેવાય એમ જણાય છે. (દર્શન અને ચારિત્રના ઉપકરણ સિવાયના) ૪૦૦ પ્રશ્ન પુખરવરદીવ અને સિદ્ધાણં બુદ્ધાણનો કયા આવશ્યકમાં સમાવેશ થાય છે? બંનેનો કાઉસ્સગ્ય આવશ્યકમાં સમાવેશ થાય છે એમ આવશ્યક બૃહદ વૃત્તિના અનુસારે જણાય છે. ૪૦૮ પ્રશ્ન અતિચારની આઠ ગાથા ન આવડેતી હોય તે કાઉસ્સગ્નમાં આઠ નવકાર ગણે છે પરંતુ આઠ ગાથાના અને ચાર નવકારના શ્વાસોશ્વાસ ૩ર થાય અને આઠ નવકારના ૬૪ થાય તેનું કેમ? ઉત્તર જેને આઠ ગાથા ન આવડે તેની પાસે આઠ નવકારનો કાઉસ્સગ્ન કરાવાય છે. તેમાં શ્વાસોશ્વાસનું પ્રમાણ ગણાતું ઉત્તર ( ૨૦૯ ) 2010_03 Page #237 -------------------------------------------------------------------------- ________________ નથી ગાથાને સ્થાને નવકાર ગણાવાય છે. ૪૦૯ પ્રશ્ન એક આંખવાળા નાળિયેર વગેરેની સાંસારિક ફળની ઈચ્છાથી પૂજા કરવામાં મિથ્યાત્વ લાગે કે નહીં? આ લોકના લાભ માટે દક્ષિણાવર્તશંખ વગેરેની પેઠે નાળિયેર વગેરેની પૂજા કરવાથી મિથ્યાત્વ લાગે તેવું અમારા જાણવામાં નથી. ઉત્તર ૪૧૦ પ્રશ્ન ઉત્તર ૪૧૧ પ્રશ્ન ઉત્તર ૪૧૨ પ્રશ્ન ઉત્તર જે દેવવંદન વિધિ આપણે પાંચ શક્રસ્તવોએ કરીએ છીએ તે વિધિ કોઈ ગ્રંથમાં છે કે પરંપરાગત છે ? અને પ્રવચન સારોદ્ધાર વગેરે ગ્રંથમાં હકીકત જુદી મળે છે તેવું કેમ ? પાંચ શક્રસ્તવોએ કરી કરાતી કેટલીક દેવવંદની ક્રિયા યોગશાસ્ત્ર ટીકા તથા સંઘાચાર ટીકા આદિ ગ્રંથોને અનુસારે કરાય છે અને કેટલીક પરંપરાથી કરાય છે. માટે પ્રવચન સારોદ્વાર વગેરે ગ્રંથોમાં ભિન્નતા છે તો પણ તે વિધિ સુવિહિત પુરૂષોએ આદરેલ હોવાથી કોઈ જાતનો તર્ક-વિતર્ક કરવાની જરૂર નથી. કેમ કે ગણધર મહારાજાઓની સામાચારીમાં પણ ક્રિયા ભેદ હોય તેમ શાસ્ત્ર ફરમાવે છે. નિર્યુક્તિના કર્તા પૂર્વધર હોય કે અન્ય હોય ? નિર્યુક્તિ કરના૨ ચૌદ પૂર્વધરો હોય છે એમ જણાય છે. શય્યા અને સંથારામાં કાંઈ તફાવત ખરો કે નહીં? સર્વ શરીર પ્રમાણ હોય તે શય્યા કહેવાય અને અઢી હાથ પ્રમાણ હોય તે સંથારો અથવા શય્યા તે જ સંથારો. આ વ્યુત્પત્તિથી આચારાંગ ટીકા અનુસારે એ બે એક જ કહેવાય છે. 2010_03 ૨૧૦ Page #238 -------------------------------------------------------------------------- ________________ ૪૧૩ પ્રશ્ન ઉત્તર ૪૧૪ પ્રશ્ન ઉત્તર ૪૧૫ પ્રશ્ન ઉત્તર ૪૧૬ પ્રશ્ન ઉત્તર ૪૧૭ પ્રશ્ન ઉત્તર દિગાચાર્ય શબ્દનો અર્થ શો ? સમયને પિછાણી સચિત્ત, અચિત્ત અને મિશ્ર વસ્તુની ૨જા આપે તે દિગાચાર્ય એમ યોગશાસ્ત્ર ટીકામાં પ્રાયશ્ચિત વૈયાવૃત્યું એ શ્લોકની વ્યાખ્યામાં અર્થ કહ્યો છે. કૃમિહ૨ નામનો અજમો સચિત્ત છે કે અચિત્ત ? કૃમિહ૨ નામના અજમાનો વૃદ્ધ પુરૂષો અચિત્ત તરીકે વ્યવહાર કરે છે. પંચમી અને અષ્ટમીએ શ્રીનેમિ એ સ્તુતિ તથા સંસારદાવા સ્તુતિ કહેવી જ જોઈએ એવો નિશ્ચય છે ? કે નેમિનાથ અને મહાવીર સ્વામીની બીજી સ્તુતિઓ પણ કહેવાય ? પાંચમ અને આઠમે અને સંસારદાવા સ્તુતિ સિવાય બીજી સ્તુતિ કહેવાય નહિ એવો નિયમ જાણ્યો નથી પણ આવડતી હોય તો ઘણું કરીને તે બે કહે. જિન પ્રતિમાની ભ્રકુટીએ કાળો રંગ ક૨વામાં આવે છે તેમ હોઠે લાલ રંગ કરાય કે નહિ ? શાશ્વત પ્રતિમાનું અવલંબન કરીને ભ્રકુટીએ કાળો વર્ણ ક૨ાય તેમ હઠિ રાતા વર્ણ કરવામાં વિરોધ નથી. જિન પ્રતિમાની આંગીમાં લાહિ વપરાય છે તે યુક્ત છે કે નહીં? લાહિના સંસ્કારમાં કાંઈક અપવિત્રપણું સંભળાય છે તો પ ગ્રંથોમાં તેના નિષેધના અક્ષરો જોવામાં આવ્યા નથી. અ કાળે ઠેકઠેકાણે તેવી પ્રવૃત્તિ જોવામાં આવતી હોવાથી અને ઘણાઓને પૂજામાં અંતરાયનો પ્રસંગ આવે તેથી સર્વથા નિષેધ કરવો શક્ય નથી. 2010_03 ૨૧૧ Page #239 -------------------------------------------------------------------------- ________________ ૪૧૮ પ્રશ્ન ઉત્તર ૪૨૦ પ્રશ્ન ઉત્તર ૪૧૯ પ્રશ્ન વંદિત્તુ સૂત્રમાં શ્રાવિકા નિક્ષેપરદાર ગમણ વિરઈઓ આ પાઠ કહે કે પ૨પુરૂષ ગમણ વિરઈઓ? ઉત્તર ૪૨૧ પ્રશ્ન વિવાહ કે સાધર્મિક વાત્સલ્યના જમણવારમાં સાધુઓ વોહરી શકે કે નહીં? અને કેટલા મનુષ્યો એકઠા મળી જમતા હોય તો જમણવાર કહેવાય? ઉત્તર સંખડી શબ્દ ઓદનપાક અને ઘણા મનુષ્યોનો જમણવાર એ બે અર્થ બૃહદ્કલ્પ ટીકા વગેરેમાં કર્યા છે. તથા વિવાહનું જમણ તે સંખડી અને સાધર્મિકનું જમણ તે સંખડી નહિં એમ કહી શકાય નહીં. તેથી બંનેમાં કારણ વિના સાધુઓએ વહોરવા જવાય નહીં. ૩૦ અથવા ૪૦થી માંડીને મનુષ્યનું જમણ તે સંખડી ગણાય. શ્રાવક શ્રાવિકાઓએ વંદિત્તુસૂત્રનો પાઠ તો સરખો જ છે કેમ કે તેની ટીકામાં બતાવ્યું છે કે સ્ત્રીને પરપુરૂષ વર્જવો તે ઉપલક્ષણથી જાણવું. ગુરૂપગલાં પાસે પ્રતિક્રમણ વગેરે ક્રિયા કરવી સુઝે કે નહીં? ફક્ત દેવવંદન ક્રિયા વિના બીજી પડિક્કમણ વગેરે ક્રિયા ક૨વી કલ્પે છે. પાદુકા પુષ્પ વગેરેએ પૂજાય છે માટે પ્રતિક્રમણ ક૨વું કેમ સુઝે ? એમ શંકા લાવવી નહિં કેમ કે પુષ્પાદિકોએ કરી પૂજેલી જિનપ્રતિમા સમક્ષ પણ કરાતી પડિક્કમણ વગેરે ક્રિયાઓ ક૨વી સુઝે છે. તીર્થંકરોનું ચતુર્મુખપણું સમવસરણ સિવાયની દેશનામાં હોય કે નહીં? વાનશીલતોમાવ - આ શ્લોકની ટીકાના અનુસાર સમવસરણમાં દેશના અવસરે તીર્થંકર દેવોનું ચારમુખપણું 2010_03 ૨૧૨ Page #240 -------------------------------------------------------------------------- ________________ ૪૨૨ પ્રશ્ન ઉત્તર ૪૨૩ પ્રશ્ન સામગ્રી વિના કોઈ પોતાની મેળે ચારિત્ર લે અને પાળે તો તેને કેવું ફળ થાય ? શાસ્ત્રની મર્યાદા મુજબ સ્વયંબુદ્ધ સિવાય બીજાને પોતાની મેળે દીક્ષા લેવી કલ્પે નહિ, પણ સામગ્રીના અભાવે કોઈ વૈરાગ્યથી સ્વયં દીક્ષા લે અને પાળે તો નિર્જરા નિર્જરા વગેરે ફળ સંભવે છે. ઉત્તર ૪૨૪ પ્રશ્ન ઉત્તર ૪૨૫ પ્રશ્ન ઉત્તર ૪૨૬ પ્રશ્ન સંભવે છે તે સિવાય ચારમુખ દેશના હોતી નથી. સરસ્વતી દેવી બ્રહ્મચારી છે કે નહીં? ક્ષેત્રસમાસની ટીકા અને ભગવતી સૂત્રને અનુસારે સરસ્વતીદેવી અંતરના ઈન્દ્ર ગતિરતીની અગ્નમહિષી છે એમ જણાય છે તેથી તે બ્રહ્મચારી નથી. ઉત્તર શ્રાવક દેવપૂજા માટે સ્નાન કરે તે વખતે મસ્તક ધોવું જોઈએ ? કે કાંસકીએ વાળ ઓળી લે તો ચાલે ? દેવપૂજા ક૨વા ઈચ્છતા શ્રાવકે સામગ્રી હોય તો સર્વ અંગે સ્નાન કરવું અને ન હોય તો કંઠ સુધી સ્નાન કરી કાંસકીએ મસ્તકના વાળ ઓળી લે. પદ્માવતી દેવી ધરણેન્દ્રિયની પત્ની છે કે અપરિગૃહિતા છે ? પદ્માવતી દેવી ધરણેન્દ્રની અગ્ન પટ્ટરાણી છે તપણ અપરિગૃહિતા દેવી નથી. સાધુઓએ ઉપાશ્રયનો કાો લીધા પછી તરત જ શ્રાવકો પડિલેહણ કરે તો શ્રાવકોને ફે૨ વસ્તીપમાર્જન કરવું કે નહિં ? સાધુઓએ વસ્તીનો કાજો લીધો પછી શ્રાવકો પડિલેહણ કરે તો કાજાનો ઉદ્ધાર કરવો જોઈએ. 2010_03 ૨૧૩ Page #241 -------------------------------------------------------------------------- ________________ ૪૨૮ પ્રશ્ન ૪૨૭ પ્રશ્ન પખી પ્રતિક્રમણ મુહપત્તિ પડિલેહ્યા બાદ વંદિતાસૂત્રનો આદેશ પોસાતી સિવાયના શ્રાવકને આપવો સુઝે કે નહીં? ઉત્તર મુખ્ય વૃત્તિએ પોસાતીને આદેશ અપાય છે એમ વૃદ્ધ પુરૂષોનું વચન છે પરંતુ તેમાં એકાંતપણું જાણ્યું નથી. જન્મથી જ નપુંસક તિર્યંચ અને મનુષ્યને સમકિતની પ્રાપ્તિ થાય? ઉત્તર જન્મથી નપુંસક તિર્યંચ અને મનુષ્ય સમકિત અને દેશવિરતિ પામી શકે છે એમ આવશ્યક વગેરેમાં કહ્યું છે. ૪૨૯ પ્રશ્ન સમવસરણમાં રહેલા દેવ દેવીઓને મનુષ્યો દેખી શકે કે નહીં? ઉત્તર સમોસરણમાં દેવદેવીઓ મનુષ્યોને દષ્ટિગોચર થાય છે. ૪૩૦ પ્રશ્ન ચક્ષુરહિતને કેવળજ્ઞાન ઉપજે કે નહીં? ઉત્તર ચક્ષુવિકલને કેવળજ્ઞાન ઉપજે છે. ૪૩૧ પ્રશ્ર શ્રદ્ધાળુ શ્રાવિકાઓ પોસહલીધા બાદ ગહ્લી કરી શકે કે નહીં? ઉત્તર દ્રવ્યત્વપણું હોવાથી ગફુલીઓ કરી શકે નહીં. ૪૩ર પ્રશ્ન પધ્ધી પ્રતિક્રમણના છેલ્લા ભાગમાં સઝાય સંદિસાહુ, સક્ઝાય કરું એમ આદેશ માંગીને સક્ઝાય ને કહેતાં તે સ્થાને નવકાર ઉવસગ્ગહર અને સંસારદાવાની સ્તુતિ બોલાય છે તેનું શું કારણ? આવશ્યક ચૂર્ણિમાંના અભિપ્રાયે પ્રતિક્રમણને છેડે સ્તુતિ સ્તોત્રરૂપ સક્ઝાય કરવી કહી છે. તેથી પરંપરાથી સ્તુતિ સ્તોત્ર વગેરે કહેવાય છે. ઉત્તર ૨૧૪) 2010_03 Page #242 -------------------------------------------------------------------------- ________________ ૪૩૩ પ્રશ્ન પ્રભાતે વ્યાખ્યાનના પ્રારંભમાં જિનેશ્વરદેવો નમો તિસ બોલે છે તેમાં તીર્થ શબ્દનો શો અર્થ થાય? ઉત્તર આવશ્યક હરિભદ્દી ટીકા વગેરે અનુસા૨ે તીર્થ શબ્દ કરી બાર અંગરૂપ શ્રુતજ્ઞાન કહેવાય છે. ઉત્તર ૪૩૪ પ્રશ્ન કોઈ કહે કે હું ભવ્ય છું? અભવ્ય તે શી રીતે જણાય ? જે પોતાના હૃદયમાં ભવ્ય અભવ્યની શંકાવાળો થાય તે નિયમ ભવ્ય હોય છે કેમ કે અભવ્યની જીવને તેવી શંકા થતી નથી. ૪૩૫ પ્રશ્ન શ્રાવકોને ઉપધાનતપ કર્યા વિના નવકા૨ વગેરે સૂત્રો ભણવાં કલ્પે કે નહીં? ઉત્તર જેમ સાધુઓને યોગવહન કર્યા વગર આગળ સૂત્રોનું વાંચન પઠન વગેરે કલ્પતું નથી તેમ શ્રાવકોને પણ ઉપધાન કર્યા સિવાય નવકારમંત્ર વગેરેનું ભણવું ગણવું કલ્પે નહીં આ અંગે મહાનિશીથ સૂત્રમાં પાઠ છે. ૪૩૬ પ્રશ્ન નારકીઓ પૂર્વભવમાં કરેલા દુષ્કૃત્યો જાતિસ્મરણ જ્ઞાનથી જાણે કે અવધિજ્ઞાનથી જાણે ? ઉત્તર ઉત્તર અનેક પ્રકારના પાપો કરીને જીવો નારકમાં જાય છે તેઓ ભવ નિમિત્તે થયેલ જાતિસ્મરણ જ્ઞાનથી પૂર્વભવમાં કરેલ પાપો પોતાની મેળે જાણે છે. અવધિજ્ઞાનથી કાંઈ જાણતા નથી કેમ કે અવધિજ્ઞાન તેઓને ઉત્કૃષ્ટથી એક યોજનનું હોય છે એમ ભવભાવના સૂત્રની ટીકામાં કહ્યું છે. ૪૩૭ પ્રશ્ન જિનાલયમાં ક્ષેત્રપાલની પ્રતિમાને માનવામાં પૂજવામાં અને સિંદુર ચઢાવવામાં સમકિતને દૂષણ લાગે કે નહીં? ક્ષેત્રની રક્ષા કરનાર હોવાથી ક્ષેત્રપાલની મૂર્તિને સિંદુર - તેલ ચઢાવવામાં દૂષણ લાગતું નથી પરંતુ માનતા કરવાથી 2010_03 ૨૧૫ Page #243 -------------------------------------------------------------------------- ________________ સમકિતને દૂષણ લાગે છે. ૪૩૮ પ્રશ્ર પ્રતિષ્ઠાના અધિકારમાં સાધુઓએ વાસક્ષેપ નાંખવો એવો પાઠ કયા ગ્રંથમાં છે? જો હોય તો પ્રતિષ્ઠાની પેઠે દરરોજ વાસક્ષેપ પૂજા સાધુઓ કેમ કરતા નથી? ઉત્તર પીસ્તાલીશ આગમોમાંથી આવશ્યક બૃહદ્ ટીકામાં ગણધરપદની પ્રતિષ્ઠાના અધિકારમાં સાધુઓને વાસક્ષેપ નાંખવાના અક્ષરો બતાવ્યા છે દરેક દિવસે વાસક્ષેપની પૂજા સાધુઓને કરવાના અક્ષરો કોઈ ઠેકાણે બતાવ્યા નથી. માટે તેનું વિધાન ક્યાંથી હોય? ૪૩૯ પ્રશ્ન સામાયિકમાં રહેલા શ્રાવકને પાર્યા સિવાય લાગલગાટ કેટલાં સામાયિક કરતાં કહ્યું? ઉત્તર આટલાં સામાયિક લાગલગાટ કરાય એવા અક્ષરો શાસ્ત્રમાં જોવાનું સાંભળ્યું નથી. જો મન ઠેકાણે હોય તો ઈચ્છા મુજબ સામાયિક કરે. પણ બીજા આદિ સામાયિકમાં સક્ઝાયના આદેશનું માંગવું નથી એમ વૃદ્ધોનું કથન છે પરંતુ એક સામાયિક પછી બીજું કરતાં શરીર ચિંતા વગેરેનો ઉપયોગ કરીને જ ઉચ્ચરવું. ૪૪૦ પ્રશ્ન ચૌમાસીની અઠ્ઠાઈ ચૌદશ સુધી ગણવી કે પૂનમ સુધી ગણવી? ઉત્તર ચોમાસીની અઠ્ઠાઈ હમણાં ચોદશ સુધી ગણાય છે અને પુનમ તો પર્વતિથિ તરીકે આરાધવી જ જોઈએ. ૪૪૧ પ્રશ્ન સૂક્ષ્મ નિગોદમાંથી નીકળેલો જીવ ફરી તેમાં જાય કે નહીં? ઉત્તર સૂક્ષ્મ નિગોદમાંથી નીકળેલો જીવ ફરી પણ સૂક્ષ્મ નિગોદમાં જઈ શકે છે. ૨૧૬ 2010_03 Page #244 -------------------------------------------------------------------------- ________________ ૪૪૨ પ્રશ્ર શનિ વગેરે ગ્રહોની રાશિ પરિવર્તનનો આ દિવસ છે એમ જાણીને જેઓ જિનેશ્વરની પૂજા આયંબિલ વગેરે કરે તેઓનું સમકિત મલિન થાય? ઉત્તર શનિ વગેરે ગ્રહોની રાશિ ફરે તે દિવસે વિશેષ તપ, પૂજા વગેરે કરે તેઓનું સમકિત મલિન થાય તેમ જાણેલ નથી. ૪૪૩ પ્રશ્ન પ્રતિષ્ઠામાં પ્રતિમાના નેત્ર ખોલવાનાં અંજનમાં મધ નંખાય કે નહીં? ઉત્તર હાલમાં પ્રતિમાના અંજનમાં મધુ શબ્દ કેરી સાકર કહેવાય છે માટે તે જ નંખાય છે. ૪૪૪ પ્રશ્ર સક્ઝાય સંદિસાહુ ઉપધિ સંદિસાહુ ઈત્યાદિક આદેશમાં સંદિસાહુ શબ્દનો શો અર્થ છે? ઉત્તર સન્દશયામિ - માર્ગયામિ સંદેશાવું એટલે સક્ઝાય કરવાનો ઉપધિ પડિલેહણ કરવાનો આદેશ માંગુ છું. ૪૪૫ પ્રશ્ન દેવો પોતાના મૂળ શરીરે કોઈ વખત અહીં આવે કે નહીં? ઉત્તર સંગમ દેવની હકીકત વગેરે અનુસાર કોઈ વખત દેવો મૂળ શરીર અંહી આવે છે એમ જણાય છે. ૪૪૬ પ્રશ્ન નિંદ્રા સમયે મુખમાંથી પાનનું બીડું કાઢી નાંખવું અને કપાળથી તિલક ભૂંસી નાંખવું અને ડોકમાંથી કુલની માળા કાઢી નાંખવી અને પર્યકથી સ્ત્રીનો ત્યાગ કરવો તેમ કરવાના કારણે શા છે? ઉત્તર તાંબુલનો ત્યાગ ન કરે તો મુખ દુર્ગધી થઈ જાય, તિલકનો ત્યાગ ન કરે તો આયુષ્યની હાનિ થાય, કુલ માળાનોત્યાગ ન કરે તો સર્પનો ભય થાય અને સ્ત્રીનો ત્યાગ ન કરે તો બળની હાનિ થાય આ ચાર કારણો છે. ૨૧૭ ) 2010_03 Page #245 -------------------------------------------------------------------------- ________________ ૪૪૭ પ્રશ્ન ઉત્તર ૪૪૮ પ્રશ્ન ઉત્તર ઉત્સૂત્ર ભાષિઓ સમકિતી હોય કે મિથ્યાદ્દષ્ટિ ? ઉત્સૂત્ર ભાષિઓ મિથ્યાદ્રષ્ટિ હોય તેમાં કોઈ પણ વાદવિવાદ નથી. ઉત્તર सूत्रोक्त स्थैक स्थाप्यरोयनादक्षस्य भवति नरो: मिथ्यादृष्टिः સૂત્રનો એક અક્ષ૨ની પણ અરૂચિકર કરે તો માણસ મિથ્યાદૃષ્ટિ બને છે. સાતક્ષેત્રમાં મૂકેલ સાધુ-સાધ્વી ક્ષેત્ર દ્રવ્યનો વ્યય શ્રાવિકાએ સાધુ-સાધ્વી બાબતની કયા ઠેકાણે કરવો ? સાતક્ષેત્રમાં મૂકેલ સાધુ-સાધ્વી ક્ષેત્ર દ્રવ્યનો ખર્ચ સાધુ-સાધ્વી આપદામાંથી બચાવવામાં તથા ઔષધ કરાવવામાં તથા માર્ગમાં સહાય કરવી વગેરે બાબતોમાં શ્રાવકોએ ઉપયોગ કરવો જોઈએ. ૪૪૯ પ્રશ્ર દેવ દ્રવ્યની વૃદ્ધિ માટે શ્રાવકોએ તે દ્રવ્ય વ્યાજે રખાય કે નહીં? અને રાખનારાઓને તે દૂષણરૂપ થાય? શ્રાવકોએ દેવદ્રવ્ય વ્યાજે રાખવું યોગ્ય નથી કેમ કે નિશંકપણું થઈ જાય માટે વ્યાપાર વગેરેમાં વ્યાજે રાખી વાપરવું નહીં. જો અલ્પ પણ દેવદ્રવ્યનો ભોગ થઈ જાય તો સંકાશ શ્રાવકની પેઠે ભવિષ્ય કાળમાં અત્યંત દુષ્ટ વિપાક આપે છે એમ ગ્રંથમાં જોવામાં આવે છે. ૪૫૦ પ્રશ્ન દર્શન અને સમકિતમાં શો તફાવત છે ? જેથી બંન્નેયના અતિચારો બતાવ્યા ? પરમાર્થથી તો કેટલાક માંહોમાંહે સરખા જણાય છે તેથી તે બંનેનો સ્પષ્ટ ભેદ જે હોય તે બતાવવા કૃપા કરશો? 2010_03 ૨૧૮ Page #246 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર ૪૫૧ પ્રશ્ન ઉત્તર ૪૫૨ પ્રશ્ન ઉત્તર દર્શન અને સમકિતનો વસ્તુગતિએ અભેદ છતાં પણ કચિત્ નિઃશક્તિપણાના અભાવે જ સમકિતનો અતિચાર કહેવાય છે અને શંકા વગેરેનો સદ્દભાવ દર્શન અતિચાર કહેવાય આ પ્રમાણે પ્રવચન સારોદ્વારના છઠ્ઠા દ્વારમાં સ્પષ્ટ હકીકત છે. પોસાતી શ્રાવકો કેટલી ભૂમિ સુધી જઈ શકે ? પોસાતી શ્રાવકો ઈર્યાસમિતિ વગેરેએ કરી ધર્મને માટે ઈચ્છામુજબ સુધી જઈ શકે છે. આમાં ભૂમિના પ્રમાણનો નિયમ નથી. સાંજના પ્રતિક્રમણની પેઠે સવારના પ્રતિક્રમણમાં શ્રાવકોને સાધુએ આદેશ અપાતો નથી તેનું શું કારણ ? પ્રભાતનું પ્રતિક્રમણ ઉંચા સાદે ન કરવું એવી આગમની મર્યાદા છે જો આદેશ આપવામાં આવે તો સૂત્ર સંભળાવવા માટે શ્રાવક ઊંચા સાદે ભણાવે તો સૂત્ર મર્યાદાનો ભંગ થઈ જાય માટે પ્રભાતે આદેશ અપાતો નથી. ઉત્તર ૪૫૩ પ્રશ્ન શ્રાવકને ગોત્રદેવીની પૂજામાં મિથ્યાત્વ લાગે કે નહીં? જેનું જેવા પ્રકારનું ધ્યેય હોય તેને ગોત્રદેવીની પૂજા મહારાજા કુમારપાળની પેઠે ક૨વી જ નહીં અને ધૈર્ય ન હોય તો કદાચિત તેની પૂજામાં પણ ઉચ્ચરેલ સમકિતનો ભંગ થતો નથી કેમ કે દેવાતિયોગ રૂપ છીંડી ઉચ્ચ૨તી વખતે મોકળી રાખવામાં આવી હોય છે. ૪૫૪ પ્રશ્ન કોઈ માણસ પોતાનું ઘર પણ જિનાલયને અર્પણ કરેલ હોય તેમાં કોઈપણ શ્રાવક ભાડું આપીને રહી શકે કે નહીં? જો કે ભાડું આપીને તે ઘરમાં રહેવાનો કોઈ દોષ લાગતા નથી પણ તેવા પ્રકારના કારણ વિના ભાડું આપીને પણ ઉત્તર 2010_03 ૨૧૯ Page #247 -------------------------------------------------------------------------- ________________ તેમાં રહેવું વ્યાજબી નથી કેમ કે દેવદ્રવ્યના ભોગ વગેરેમાં નિ:શક્તાનો પ્રસંગ થઈ જાય. ૪૫૫ પ્રશ્ન જિનેશ્વર દેવને નમસ્કાર કર્યા પહેલાં ઘંટ વગાડાય કે નહીં? ઉત્તર અન્ય દ્રવ્યોથી પૂજા કર્યા પછી તુરત જ નાદપૂજારૂપ ઘંટ વગાડાય છે એમ પૂજા કરનાર વૃદ્ધ શ્રાવકોની પરંપરા ચાલી આવી છે તેથી પૂજામાં કુલ વગેરે દ્રવ્યપૂજા કરી રહ્યા પછી તુરત ઘંટ વગાડાય છે અને ફક્ત ચૈત્યવંદન કરવા શ્રાવક આવ્યા હોય તો સાથીયો વગેરે દ્રવ્યપૂજા કરી ઘંટ વગાડાય છે એમ જણાય છે. બીજી રીતે ઘંટ વગાડવાનું થાય છે તે તો હર્ષાવેશને સૂચવનાર લોકપ્રવાહમાં પડી જાય છે પણ પરંપરાનું અનુસરતું નથી. ૪૫૬ પ્રશ્ન શ્રાવકો દાતણ કરીને દેવપૂજા કરે કે એમને એમ? ઉત્તર સુવિ: પુનિવરસ્તોત્રે ગાયો શાસ્ત્ર વગેરેના વચનથી મુખ્ય વૃત્તિએ દાતણ કરીને દેવપૂજા કરે પણ પોસહ ઉપવાસ વગેરે તપ કરવાની ઈચ્છાવાળા તો દાતણ કર્યા સિવાય પણ દેવપૂજા કરે કેમ કે પચ્ચકખાણનું બહુ ફળ છે એમ જણાય છે. ૩. પ્રશ્ન ચિંતામણિ જિનશાસનના શણગાર સમા અણગારવંદે શ્રુતજ્ઞાનોપાસના કરીને સ્વ અને પરના કલ્યાણાર્થે વિવિધ ગ્રંથોની રચના કરી છે તેમાં પ્રશ્નોત્તર પ્રકારની કૃતિઓ એ જ્ઞાનમાર્ગનાં વિચારોનું શાસ્ત્રોક્ત રીતે પ્રતિપાદન કરે છે. કવિ પંડિત વીરવિજયજીની કાવ્ય સૃષ્ટિ એમની બહુમુખી પ્રતિભાના દૃષ્ટાંતરૂપ સંસ્કૃત ભાષામાં રચાયેલો પ્રશ્નોત્તર ચિંતામણિ ગ્રંથ છે. આ ગ્રંથ એમની બહુશ્રુતતા અને વિદ્વતાના પ્રતીક સમાન છે. એમની ગુજરાતી (૨૨) ૨૨૦ ) 2010_03 Page #248 -------------------------------------------------------------------------- ________________ કૃતિઓ જૈન સમાજમાં વધુ લોકપ્રિય છે. તેમ છતાં પ્રશ્નોત્તર ચિંતામણિ ગ્રંથનો આસ્વાદ કરવા માટે ગિરજાશંકર મ. શાસ્ત્રીએ ગુજરાતીમાં અનુવાદ કરીને સ૨ળતા કરી આપી છે. જૈનદર્શનના સિદ્ધાંતોમાં ઉદ્ભવતી શંકાઓનું પ્રશ્નોત્તર દ્વારા શાસ્ત્રીય આધાર દર્શાવીને સમાધાન કરવામાં આવ્યું છે. જૈન શાસ્ત્રના શ્રુતસાગરમાં પ્રવેશદ્વાર સમાન ગહન અને ગંભીર એવા ૨૦૨ પ્રશ્નોત્તરનો સમાવેશ થયો છે. ગ્રંથના આરંભમાં દશાવતારી પ્રગટ પ્રભાવક શ્રી પાર્શ્વનાથ ભગવાન અને સરસ્વતીદેવીની ભક્તિભાવપૂર્વક સ્તુતિ કરવામાં આવી છે. ત્યારપછી કવિના શબ્દોમાં જ જોઈએ તો જૈનાગમરૂપી મહાસમુદ્રમાંથી પાર ઉતરવા માટે અનેક પ્રશ્નોત્તર ગ્રંથો સુંદર વહાણરૂપ તૈયાર જ છે. છતાં આ નવો પ્રશ્નોત્તર ગ્રંથ કરવો અમારી મૂર્ખતા છે તો પણ તેને જોઈને બુદ્ધિમાન પુરૂષોએ મારી હાંસી કરવી નહીં. શુમેયથાશક્તિયતનીયમ્ એ ન્યાયે પ્રશ્નોત્તર ગ્રંથ રચનાનું શુભ કાર્ય કરવા માટે પુરૂષાર્થ કર્યો છે. પ્રશ્નોત્તરમાં પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ એમ બે વિભાગ છે દરેકમાં ૧૦૧ પ્રશ્નોત્તર મળીને ૨૦૨ પ્રશ્નોત્તર છે. પ્રશ્નોત્તર ચિંતામણિના કેટલાક પ્રશ્નો ઉદાહરણરૂપે અત્રે નોંધવામાં આવ્યા છે. પૂર્વાર્ધ પ્રશ્નોત્તર ૪૫૭ પ્રશ્ન કયા પુરૂષો ઈંગિત મરણને (તે નામના અનશનનો) સ્વીકારી શકે છે? અથવા એવા મરણના સંબંધમાં ત્રણ પ્રકારના તથા ચાર પ્રકારના આહાર વિશે શો નિયમ છે ? પ્રવચન સારોદ્ધાર નામના ગ્રંથમાં કહ્યું છે કે ઇંગિત મરણને સ્વીકા૨ના૨ો મનુષ્ય જીવનપર્યંત ત્રણ પ્રકારના તથા ચાર પ્રકારના આહારનો ત્યાગ કરે છે. વળી તે ઇંગિત મરણમાં ચતુર્વિધ આહારનું પ્રત્યાખ્યાન હોય છે તેમજ છેવટમાં છેવટ ઉત્તર 2010_03 ૨૨૧ Page #249 -------------------------------------------------------------------------- ________________ નવપૂર્વમાં કુશળ થયેલો પુરૂષ જ એ ઇંગિત મરણનો અધિકારી હોઈ શકે છે એમ આચારાંગ સૂત્રના આઠમાં અધ્યયનની વૃત્તિમાં કહેવામાં આવ્યું છે. ૪૫૮ પ્રશ્ર શાસ્ત્રમાં ઘણે સ્થળે જાંભક દેવોનું વર્ણન જોવામાં આવે છે તો ત્યાં જભક શબ્દનો શો અર્થ કરવો? ઉત્તર ज़ुभते स्वच्छंद चारितया ये चेष्टंते ते मुंभकाः । જેઓ પોતાની ઈચ્છાનુસાર યથેષ્ટ વર્તન કરે છે તેઓ જાંભક દેવ કહેવાય છે. ૪પ૯ પ્રશ્ન આપણે સાંભળીએ છીએ કે સાધુઓ પોતાના પહેરવાના વસ્ત્રને ચોલપટ્ટો એવા નામથી ઓળખે છે તો આ ચોલપટ્ટા શબ્દનો મૂળ અર્થ શો છે? ઉત્તર ચોલ' એટલે પુરૂષનું ચિન્હ. તેને ઢાંકવા માટે જે પટ્ટ એટલે વસ્ત્ર તે ચોલપટ્ટ કહેવાય છે. ૪૬૦ પ્રશ્ન શાસ્ત્રમાં પગલે પગલે જોવામાં આવે છે કે જિનેશ્વરો પદ્માસન ઉપર બેસીને દેશના આપે છે. ત્યારે બીજા કેટલાએક આચાર્યો કહે છે કે બાજઠ ઉપર પોતાના બંને પગ મૂકીને તથા સિંહાસન ઉપર બેસીને ભગવાન દેશના આપે છે તો આ વિષયમાં સત્ય શું? ઉત્તર જો કે કેટલાએક કહે છે જિનેશ્વરનું પદ્માસન હોય છે. જિનભગવાન પદ્માસન (કમળરૂપ આસન) ઉપર બિરાજે છે પણ આ તો ભગવાનનું સ્વરૂપ વર્ણન જ છે અને તેથી જ મનુષ્યોનો એમ કહેવાનો વ્યવહાર પડી ગયો છે. આમાં વસ્તુ સ્થિતિ એવી છે કે ભગવાન જિનેશ્વર સિહાસન ઉપર બેસીને બાજઠ ઉપર પગ મૂકીને હાથમાં યોગમુદ્રા ધારણ ૨૨૨) 2010_03 Page #250 -------------------------------------------------------------------------- ________________ ૪૬૧ પ્રશ્ન ઉત્તર ૪૬૨ પ્રશ્ન ઉત્તર ૪૬૩ પ્રશ્ન ઉત્તર કરે છે અને પછી દેશના આપે છે એમ સંઘાચા૨ ભાષ્યના વચન ઉપરથી સત્ય વસ્તુ સમજાય છે. પાંચમા આરામાં અવધિજ્ઞાન પ્રાપ્ત થાય છે કે નહીં? કોઈપણ ગ્રંથમાં એમ કહ્યું નથી કે અવધિજ્ઞાનનો વિચ્છેદ થયો છે માટે પાંચમા આરામાં પણ અવધિજ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે. છઠ્ઠા આરામાં બિલવાસી મનુષ્યોમાં ધર્મવાસના રહે છે કે નહીં? છઠ્ઠા આરાના મનુષ્યોમાં કદાચ સમ્યક્ત્વ સંભવે છે પણ તેઓના મન રાગ-દ્વેષ યુક્ત હોવાને લીધે તેઓમાં વિરતિ સંભવતી નથી. એમ ભગવતી, જંબુદ્વીપ પન્નતિ વગેરે ગ્રંથોમાં પ્રમાણથી જણાય છે વળી તે સમયે क्षुद्र ધાન્યની ઉત્પત્તિ થશે અને તે તુચ્છ ધાન્યનું ભોજન ક૨ના૨ા મનુષ્યો સ્વર્ગમાં પણ જશે પરંતુ જેઓ મત્સ્યાહારી થશે તેઓ સ્વર્ગમાં જશે નહીં તેઓ તો દુર્ગતિમાં જ જશે એમ અમે માનીએ છીએ. વળી પાંચમા આરાને અંતે ધર્મનો વિચ્છેદ થાય છે એમ જે કહેવામાં આવ્યું છે તે દેશવિરતિ અને સર્વવિરતિની અપેક્ષાએ કહેવામાં આવ્યું છે એમ સમજવું. ભા૨ેડપક્ષીઓમાં દરેક પ્રત્યે કેટલા પ્રાણ હોય છે ? ભારંડપક્ષીઓમાં એક એક પ્રત્યે શરીર એક હોય છે, ડોક બે હોય છે, ત્રણ પગ અને એક ઉદર હોય છે. એમ પ્રશ્ન વ્યાકરણમાં કહ્યું છે તેમજ સુબોધિકામાં પણ. एकोदराः पृथग्ग्रीवास्त्रिपदा मत्येभाषिणः भारंडापक्षिणस्तेषां मृत्युभिन्नकलेटछया । ભારંડપક્ષીઓને એક ઉદર હોય છે, બે ડોક હોય છે, ત્રણ 2010_03 ૨૨૩ Page #251 -------------------------------------------------------------------------- ________________ ૪૬૪ પ્રશ્ન ઉત્તર ૪૬૫ પ્રશ્ન ઉત્તર ૪૬૬ પ્રશ્ન ઉત્તર પગ હોય છે. તેઓ મનુષ્ય ભાષામાં બોલે છે અને તેઓનું મૃત્યું જુદા ફળની ઈચ્છાથી થાય છે આવા વચન ઉપરથી પણ તેઓના પ્રાણનો કોઈ નિયમ કરવામાં આવ્યો નથી તો પણ પંડિતશ્રી ખાંતિવિજય ગણિના વચનથી, ભટ્ટારકશ્રી લક્ષ્મીવિજય સૂરિના વચનથી તથા અમારા ગુરૂ પંડિતશ્રી શુવિજયજી ગણી જેઓ પંડિતોના મુકુટમણિ હતા તથા મહા વિદ્વાન હતા તેમના વચનથી જણાય છે કે ઉત્પત્તિ સમયે બંને જીવો અંતમુહૂર્તમાં એકી સાથે મનઃ પર્યાપ્તિ પૂર્ણ કરે છે તેથી જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી તેઓને મન એક જ હોય છે અને તે જ કારણથી તેઓના ૧૯ પ્રાણો કહેવાય છે. વૃદ્ધ પુરૂષોના વચનના પ્રમાણથી તથા નિત્ય એક જ મન હોવાને લીધે ભારેંડપક્ષીઓને ૧૯ પ્રાણ હોય છે એમાં કાંઈ વિરુદ્ધ જણાતું નથી. સત્ય વાત તો સીમંધર ભગવાન જાણે. શરીરના સર્વ અંગોમાં ધ્યાન ક૨વાનાં સ્થાનો કયા છે ? બે નેત્ર, બે કાન, મુખ, નાક, લલાટ, તાલુ મસ્તક, નાભિ, હૃદય અને ભ્રુકુટી આટલાં ધ્યાન કરવાનાં સ્થાનો છે. જિન ભગવાનના આહાર-વિહાર શું સમગ્ર મુનિઓને અદૃશ્ય હોય છે ? ભગવાનના આહાર વિહાર ચર્મચક્ષુવાળા એટલે (મતિ-શ્રુત જ્ઞાનવાળાને) અદશ્ય હોય છે પણ જેઓને અવધિજ્ઞાનાદિ જ્ઞાન ઉત્પન્ન થયાં હોય છે તેવા પુરૂષોને અદૃશ્ય નથી. રાવણ અને લક્ષ્મણ કેટલા ભવ પછી સિદ્ધિને પામશે ? રાવણ ચૌદમાં ભવમાં તીર્થંક૨૫દ પામીને સિદ્ધિએ જશે અને લક્ષ્મણ પણ એ જ પ્રમાણે તીર્થંકર પદ પામીને સિદ્ધિએ જશે 2010_03 ૨૨૪ Page #252 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર એમ હેમાચાર્યના ત્રિષષ્ઠિ શલાકા ચરિત્રમાં છે. ૪૬૭ પ્રશ્ન અજિત શાંતિ સ્તવમાં આજકાલ ૪૦ ગાથાઓ જોવામાં આવે છે પણ તેની મુળવૃત્તિમાં ૩૭ ગાથાઓ જ વ્યાખ્યાન કરી તેને તેટલી ગાથાઓ વાળું જ સૂચવ્યું છે તો પછી “પખિય' ઈત્યાદિ ગાથાઓ કોણે કરી ? પMિય ઈત્યાદિ ત્રણ ગાથાઓ અજિતશાંતિ સ્તવના કર્તાએ નથી કરી પણ કોઈ બીજાએ કરી છે અને તેથી જ તેની મૂળવૃત્તિમાં એ ગાથાઓ જોવામાં આવતી નથી. આજકાલ વળી તેઓનું પણ માહાત્મય પ્રસિદ્ધ થયેલું હોવાથી અથવા તે ગાથાઓ અત્યંત પ્રસિદ્ધિમાં આવેલી હોવાથી તેઓનું પણ પઠનપાઠન જોવામાં આવે છે અને એવો સંપ્રદાય છે. ૪૬૮ પ્રશ્ન અજિત શાંતિ સ્તવ તથા શાંતિ એક જ માણસ ભણે છે અને બીજા બધા મૌન ધારણ કરી સાંભળે છે તો આ વિશે પ્રશ્ન થાય છે કે ઉપસર્ગોને દૂર કરવાનો તેમાં જો પ્રભાવ છે તો સર્વ મનુષ્યો તેને કેમ ભણતા નથી? એક જ માણસ ભણે એવો નિયમ શા માટે? રોયલ્લો સબૅટિંએક જ માણસ ભણે અને બીજા બધાઓએ સાંભળવું એવું વચન હોવાથી એક માણસ ભણે અને સાધુસાધ્વી, શ્રાવક-શ્રાવિકા વગેરે સમસ્ત મનુષ્યો વગેરે સાવધાન થઈને સાંભળે. જો એકી સાથે સર્વ મનુષ્યો તેને ભણે તો ક્ષપકવંદનામાં કોલાહલ થવાનો સંભવ છે માટે એક જ માણસ તેને ભણે બધા નહીં. ૪૬૯ પ્રશ્ન વિષકન્યાના સંયોગથી પુરૂષ મૃત્યુ પામે છે એ વિષકન્યા કેવી રીતે ઉત્પન્ન થાય છે? ઉત્તર ૨૨૫) 2010_03 Page #253 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર આશ્લેષાનક્ષત્ર શનિવાર તથા બીજને દિવસે, શતભિષા નક્ષત્ર મંગળવાર તથા સાતમને દિવસે, કૃતિકા નક્ષત્ર રવિવાર અને પાંચમને દિવસે જેનો જન્મ થયો હોય તેને વિષકન્યા કહેવાય છે. એ પૂર્વકર્મથી દૂષિત હોય છે. આવા અક્ષરો અમે જોયા છે પણ તે કયા ગ્રંથમાં છે તે સ્મરણમાં નથી. ઉત્તરાર્ધ પ્રશ્નોત્તર ૪૭૦ પ્રશ્ન ચૌદ રજ્જા સ્વરૂપ આ લોકમાં શરીરો કરતાં જીવો અધિક છે કે જીવો કરતાં શરીરો અધિક છે? ઉત્તર લોકમાં જીવો કરતાં શરીરો અધિક છે કેમ કે એક એક જીવને તેજસ અને કાર્મણ નામના બે શરીરો હોય છે. ૪૭૧ પ્રશ્ન છીપોમાં મોતી ઉત્પન્ન થાય છે એ લોક કહેવત છે કે તેમાં કોઈ શાસ્ત્રીય પુરાવો છે? ઉત્તર છીપોમાં મોતી થાય છે એ કેવળ લોક કહેવત નથી પણ તેમાં શાસ્ત્રના પુરાવા પણ છે. ઉપદેશરત્નાકરના પ્રથમ અંશમાં કહ્યું છે કે મેઘ જ્યારે ગર્જના કરવા માંડે છે અને વરસે છે ત્યારે સમુદ્રની સજીવ છીપો સ્વાભાવિક રીતે જ સમુદ્રના પાણી ઉપર આવી મુખ પહોળું કરીને રહે છે તે પછી સ્વાતિ નક્ષત્રમાં વરસાદનાં જેટલા નાના મોટા જળબિંદુઓ તે છીપોમાં પડે છે તે બધી જ મોતી બની રહે ૪૭૨ પ્રશ્ન પાક્ષિક વગેરે પ્રતિક્રમણમાં ગુરૂ મહારાજ સઝાય કહે છે ત્યારે “સંસારદાવાનલ દાહનીર' ઈત્યાદિ સવા ત્રણ શ્લોકો તેઓ પોતે જ કહે છે અને પછી ઝંકારારાવસારા થી આરંભિ ૨૨૬ ) 2010_03 Page #254 -------------------------------------------------------------------------- ________________ દેહિ મે દેવિ સાર” ઉચ્ચ સ્વરે બોલે છે આ પદ્ધતિ સર્વ સ્થળે જોવામાં આવે છે તેનું શું તાત્પર્ય છે પ્રથમથી જ ચારે શ્લોકોને સર્વ સમુદાય ઉચ્ચ સ્વરે કેમ બોલતો નથી? ઉત્તર ઝંકારારાવસારા ત્યાંથી આરંભી દેહિ મે દેવિ સાર ત્યાં સુધી પાક્ષિક વગેરે પ્રતિક્રમણમાં અતિઉચ્ચ સ્વરે શિષ્યાદિ સર્વ સમુદાયે બોલવું એવી પરંપરા છે આનું રહસ્ય શું છે એ વિશે સાંભળ્યું છે કે પૂર્વ કોઈ એક મિથ્યાદષ્ટિ વ્યંતર સાધુઓ વગેરેને હું ઉપદ્રવ કરીશ આવી બુદ્ધિથી ઉપાશ્રયમાં પ્રથમથી જ ભરાઈ રહ્યો હતો પણ તેવામાં ઝંકારારાવસા ઈત્યાદિ મહાપુરૂષોએ રચેલા શ્લોકપદને શ્રાવકોએ ઉચ્ચસ્વરે ભણાતું સાંભળતાં જ તે વ્યંતર અકસ્માત ભયભીત બની ગયો અને તે સ્થાનકેથી એકદમ નાસી જઈ બીજે સ્થળે ચાલ્યો ગયો. આવા કારણથી પદ ઉચ્ચ સ્વરે ભણવું એવી વૃદ્ધ પરંપરા છે મેં મારા ગુરૂ પાસેથી સાંભળ્યું છે અને તે અહીં જણાવ્યું છે. વળી ઝંકારારાવસારા' એ શ્લોક પદમાં ભ્રમર સમુદાયના ગુંજારવનું વર્ણન છે તેથી તે પદને એ પ્રમાણે ઉચ્ચ સ્વરે ભણવું પણ ચારે શ્લોકો ઉચ્ચ સ્વરે ભણવા નહીં. ૪૭૩ પ્રશ્ન સાંવત્સરિક પ્રતિક્રમણના કાયોત્સર્ગમાં ૪૦ લોગસ્સ કહીને છેવટે એક નમસ્કારમંત્ર ગણવામાં આવે છે અને પછી કાયોત્સર્ગ પારવામાં આવે છે આ પદ્ધતિ આપણા પોતાના ગચ્છમાં જોવામાં આવે છે પણ બીજા કેટલાક ગચ્છવાળા છેવટે નમસ્કારમંત્ર ગણતા નથી તો આમાં શું પ્રમાણ છે.? ઉત્તર સાંવત્સરિક પ્રતિક્રમણમાં ૪૦ લોગસ્સ કહ્યા પછી એક નમસ્કાર કહેવામાં આવે છે તે શા માટે? આના ઉત્તરમાં પ્રવચન સારોદ્ધારની વૃત્તિમાં કહ્યું છે સાંવત્સરિક પ્રતિક્રમણમાં એક ૨૨૭) 2010_03 Page #255 -------------------------------------------------------------------------- ________________ હજારને આઠ શ્વાસોશ્વાસનો કાયોત્સર્ગ કરવો જોઈએ તે માટે તેટલા શ્વાસની સંખ્યાપૂર્ણ કરવા માટે ૨૫ પદ પ્રમાણ ૪૦ લોગસ્સ કહીને આઠ શ્વાસનો નમસ્કારમંત્ર ગણવામાં આવે છે જેથી એક હજારને આઠ શ્વાસોશ્વાસની સંખ્યાપૂર્ણ થાય છે પણ પાક્ષિક પ્રતિક્રમણમાં ૩૦૦ શ્વાસોશ્વાસનું પ્રમાણ કહ્યું છે અને ચાતુર્માસિક પ્રતિક્રમણમાં પાંચસો શ્વાસોશ્વાસનું પ્રમાણ કહ્યું છે અને તે પ્રમાણે નમસ્કાર મંત્ર ગણ્યા વિના જ પૂર્ણ થાય છે માટે તે બે પ્રતિક્રમણમાં નમસ્કારમંત્ર કહેવો નહીં. ૪૭૪ પ્રશ્ન દેવસિક, રાત્રિક, પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક આ પાંચ પ્રતિક્રમણો છે તે કયે કાળે કરવાં? ઉત્તર આ પ્રતિક્રમણનો સમય સામાન્ય રીતે આ પ્રમાણે કહ્યો છે. अध्धा निवु हे बिंबे सुत्तं कटृति गीयत्था । इयवयण प्रमाणेणं देवसि आवस्सए काल || એટલે કે સૂર્યનું બિંબ અધડૂબી જાય ત્યારે ગીતાર્થ મહાત્માઓ વિદિનું સૂત્રને કહે છે. આ વચન પ્રમાણથી દેવસિક આવશ્યકનો સમય સૂર્યનું બિંબ લગભગ અધું અસ્ત પામે ચે ત્યારનો જ છે. શ્રાદ્ધવિધિની વૃત્તિમાં પણ કહ્યું છે કે કાવયસરૂમ निदा मुद् वयंति आयरया नह तं कुणंति जहदस ડિનેદાવંતર સૂા આચાર્યો આવશ્યકના સમયે નિદ્રાનો ત્યાગ કરે છે અને તેવા પ્રકારે તે પ્રતિક્રમણ કરે છે કે દશ ઉપકરણાદિનું પડિલેહણ થયા પછી સૂર્યનો ઉદય થાય. આ સામાન્ય નિયમનો એવો પણ અપવાદ છે કે દેવસિક પ્રતિક્રમણ દિવસના ત્રીજા પહોરથી આરંભી છેક અર્ધી રાત્રિ સુધી થઈ શકે છે. વળી યોગશાસ્ત્રની વૃત્તિમાં તો એમ પણ કહ્યું છે કે દેવસિક પ્રતિક્રમણ મધ્યાહનથી આરંભી છેક અર્ધ ૨૨૮ 2010_03 Page #256 -------------------------------------------------------------------------- ________________ ૪૭૫ પ્રશ્ન ઈન્દ્રની આજ્ઞાથી નૈગમેષિ દેવ દેવાનંદાના ઉદરમાંથી ભગવાન મહાવીર સ્વામીને ત્રિશલાના ઉદરમાં મૂક્યા એ ક્રિયા કયા દિવસે અથવા કઈ રાત્રિએ કઈ વેળાએ થઈ ? ઉત્તર ૪૭૬ પ્રશ્ન ઉત્તર રાત્રિ સુધી થઈ શકે છે. રાત્રિનું પ્રતિક્રમણ અર્ધી રાત્રિથી આરંભી મધ્યાહન સુધી થઈ શકે છે. ઉત્તર નૈગમેષિ દેવે અશ્વિન માસના કૃષ્ણપક્ષની તેરશની રાત્રિએ પહેલા બે પ્રહરમાં શ્રી વીર ભગવાનને દેવાનંદાના ઉદરમાંથી ત્રિશલાના ઉદરમાં લાવી મૂક્યા એમ પ્રવચન સારોદ્ધારની વૃત્તિમાં કહ્યું છે. વાગ્ગુપ્તિ અને ભાષા સમિતિ એ બેમાં શો ભેદ છે ? સર્વથા વાણીનો નિષેધ ક૨વો એટલે સર્વથા મૌન જ રહેવું અથવા અશુભ વાણી કદી ન બોલવી એનું નામ વાન્ગુપ્તિ કહેવાય છે. સદાકાળ સારી રીતે જ વાણીમાં પ્રવૃત્તિ કરવી. નિત્ય ઉત્તમ પ્રકારની જ વાણી બોલવી એનું નામ ભાષાસમિતિ કહેવાય છે. આ રીતે બેમાં ભેદ છે કહ્યું છે કે સમિર્ઝા નિયમા ગુત્તો ગુપ્તે સમિયતાં મિ મયળિખ્ખા સમિતિનું પાલન કરનારો મનુષ્ય નિયમે કરી ગુપ્તિનું પાલન કરનારો પણ હોય જ છે પણ ગુપ્તિવાળા મનુષ્યમાં સમિતિવાળાપણું વૈકલ્પિક છે વિકલ્પ હોવા યોગ્ય છે. ૪૭૭ પ્રશ્ન પુરૂષના શરીરમાં સાડાત્રણ કરોડ રૂવાટાં હોય છે તેઓમાં મસ્તક-કેશનો સમાવેશ થાય છે ? પુરૂષના શરીરમાં મૂછો તથા મસ્તકના કેશ સિવાય નવ્વાણું લાખ રૂવાટાં હોય છે તેમાં મૂછો તથા મસ્તકના વાળને એકઠાં કરતા સાડાત્રણ કરોડ રૂવાટાં થાય છે એમ પ્રવચન 2010_03 ૨૨૯ Page #257 -------------------------------------------------------------------------- ________________ સારોદ્ધારની વૃત્તિમાં કહ્યું છે. ૪૭૮ પ્રશ્ન સ્વર્ગલોકમાં દેવ-દેવીઓ કઈ ભાષામાં પરસ્પર વ્યવહાર કરે છે ? સ્વર્ગલોકમાં દેવો તથા દેવીઓ સુંદર અક્ષરવાળી અર્ધમાગધી ભાષામાં વાતચીત - વ્યવહાર કરે છે. ભગવતીના પાંચમા શતકના ચોથા ઉદ્દેશમાં મહાવીર ભગવાને ગોતમસ્વામીને કહ્યું છે કે गोयमा देवाण अद्धमागहाए मासाए भासंति । હે ગૌતમ ! દેવો અર્ધમાગધી ભાષામાં પરસ્પર બોલે છે લોકમાં એમ કહેવાય છે કે દેવોની ભાષા સંસ્કૃત છે. ઉત્તર ૪૭૯ પ્રશ્ર દેવો છ માસની અંદર થનારા પોતાના મૃત્યુને અવધિજ્ઞાનથી જાણી લે છે એ કયા ચિન્હોથી જાણી લે છે ? ઉત્તર દેવતાઓ વૃક્ષકંપન વગેરે ચિન્હોથી જાણી શકે છે કે પોતાનું મૃત્યુ છ માસમાં થનારું છે. આચારાંગ વૃત્તિમાં કહ્યું છે કે माल्यम्लानि कल्पवृक्ष प्रकंप: । स्त्री द्विनाशो वाससां चोपरागः । । दैन्यं तंद्रा कामरागांगभंगा । તૃણે પ્રાન્તિર્વે યુથારતિÆ 11111 પોતે પહેરેલી પુષ્પમાળા કરમાઈ જાય છે, કલ્પવૃક્ષ કંપવા માંડે છે, સ્ત્રી તથા લજ્જાનો નાશ થઈ જાય છે, વસ્ત્રમાં મલિનતા થાય છે, કામ ઉપ૨નો રાગ નષ્ટ થાય છે, શરીરના અવયવો ભાંગે છે, દૃષ્ટિ ભળે છે, શરીર ધ્રુજે છે અને બેચેની રહે છે આ બધા લક્ષણો છ માસમાં મૃત્યુ સૂચવે છે. 2010_03 ૨૩૦ Page #258 -------------------------------------------------------------------------- ________________ ૪. પ્રશ્નોત્તર ભાસ્કર પ્રશ્નોત્તર ભાસ્કર ગ્રંથના રચયિતા પ. પૂ. પં. શ્રી પ્રીતિ વિજયજી ગણિવર્ય છે તેમાં ૧૧૫ પ્રશ્નોત્તરોનો શાસ્ત્રીય આધાર આપીને પરિચય આપવામાં આવ્યો છે તેને આધારે જૈન દર્શનના કેટલાક વિચારોનું આધારભૂત સત્ય દર્શન થાય છે. પૂ. શ્રીએ પ્રશ્નો ઉત્તરોના આધાર માટે દશવૈકાલિક, આચારાંગ ઉત્તરાધ્યયન સૂત્ર, ધર્મસંગ્રહ, પંચાશકસૂત્ર, ઉપદેશપ્રાસાદ ભાષાંતર, શ્રાદ્ધવિધિ, કર્મગ્રંથ, વિશેષાવશ્યક સૂત્ર, તત્વાર્થસૂત્ર જેવા પૂર્વાચાર્યોએ રચેલા ગ્રંથો અને આગમ ગ્રંથોનો આધાર દર્શાવ્યો છે એટલે તેમાં શંકા-સમાધાન શાસ્ત્રીય રીતે થવાથી ધર્મશ્રદ્ધા અને જ્ઞાન પ્રત્યેનો આદર વધે છે. આ ગ્રંથના નમૂનારૂપ કેટલાક પ્રશ્નો અત્રે નોંધવામાં આવ્યા છે. ૪૮૦ પ્રશ્ર પ્રાણ, ભૂત, જીવ અને સત્વો શી રીતે સમજવાં? ઉત્તર દ્વાદશાંગીના પ્રથમ અંગશ્રી આચારાંગ સૂત્રના પ્રથમ અધ્યયન, શસ્ત્રપરિજ્ઞાના સૂત્ર ૫૦માની ટીકામાં તેની વ્યાખ્યા આ પ્રમાણે છે. प्राणा द्वि त्रि चत्तुः प्रोत्काः भूतास्तु तरवः स्मृताः । પ્રો: નીવા: પવેન્દ્રિયા: શેષ: સત્વી ઉરિતા: 11111 ૪૮૧ પ્રશ્ન પ્રવચનરૂપ પુરૂષના બાર અંગ કયા જાણવા? ઉત્તર આ અધિકાર આત્મપ્રબોધમાં જણાવેલ છે તે નીચે પ્રમાણે જાણવો. બાર અંગવાળો પુરૂષ ગણાય છે તેમાં બે પગ, બે જંઘા, બે ઉરૂ, બે ગાત્ર, બે હાથ એક ગ્રીવા અને એક મસ્તક એમ જેમ બાર અંગો છે તેમ એક પ્રવચનરૂપ પુરૂષના અંગમાં રહેલું તે અંગપ્રવિષ્ટ સૂત્ર કહેવાય છે. તે બાર પ્રકારે નીચે મુજબ છે. આચારાંગ અને સૂત્ર કૃતાંગ પ્રવચન પુરૂષના બે પગ, ( ૨૩૧) 2010_03 Page #259 -------------------------------------------------------------------------- ________________ સમવાયાંગ અને સ્થાનાંગ એ બે જંઘા છે. ભગવતી અને જ્ઞાતાધર્મકથાસૂત્ર એ બે ઉરૂ છે. ઉપાસક દશાંગ તથા અંતગડદશાંગ તે તેના પીઠ તથા ઉદરરૂપ બે ગાત્ર છે. અનુત્તરોવવા ઈદશાંગ અને પ્રશ્ન વ્યાકરણ એ બે તેના હાથ છે વિપાકસૂત્ર એ ગ્રીવા છે અને દૃષ્ટિવાદ તે મસ્તક છે. આ પ્રમાણે પ્રવચન પુરૂષનાં તે સૂત્રો બાર અંગરૂપ છે. ૪૮૨ પ્રશ્ન આ પાંચમા આરામાં પાંચ ઝેર કહ્યાં છે તે કયાં ક્યાં સમજવાં? ઉત્તર સૂયણા સીત્તરીમાં એ પાંચ ઝેર જણાવેલાં છે. दुस्संमं हुंडासप्पिणि दाहिणंपासंमि मासगेह जोआ । तह कण्हपकरवी जीवा पंच वीसं पंचमे आरे ।। ૧. દુષમકાળ, ૨. હુંડાવર્સપિણી, ૩. દક્ષિણાર્ધતીરતક્ષેત્ર, ૪. ભસ્મગ્રહનો યોગ, ૫.કૃષ્ણપક્ષીઆ જીવો એ પાંચ પદાર્થો વિષરૂપ કહ્યા છે. ૪૮૩ પ્રશ્ન મોહનીય કર્મનાં બંધસ્થાન કેટલા છે? ઉત્તર પંચમશતક કર્મગ્રંથની ગાથા ૨૪મીની ટીકામાં જણાવ્યું છે કે મોહનીય કર્મનાં બંધ સ્થાન ૧૦ છે. बावीस इक्कवीसा सत्तरता तेरसेव नव पंच । एक तिग दुगं च एगं बंधठ्ठाणाणि मोहस्सं ||1|| બાવીશ, એકવીશ, સત્તર, તેર, નવ, પાંચ, ચાર, ત્રણ, બે અને એક આદશમોહનીય કર્મનાં બંધસ્થાનો છે. તે મિથ્યાત્વ ગુણસ્થાકને આરંભીને દશમા સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાનક સુધી જાણવાં. ૪૮૪ પ્રશ્ન આચાર્યના બારસો છશું ગુણ કઈ અપેક્ષાએ સમજવાં? ઉત્તર ઉપદેશ પ્રસાદ ગ્રંથ સંસ્કૃતના ત્રીજા વિભાગમાં આચાર્યના બારસો છશું ગુણ જણાવ્યા છે તે આ પ્રમાણએ છત્તીશ ૨૩૨) 2010_03 Page #260 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર છત્તીશી ગુણયુક્ત આચાર્ય હોય છે એટલે છત્તીશને છત્તીશ વડે ગુણવાથી (૩૬૪૩૬) બારસો છશું ગુણ થાય છે. ૪૮૫ પ્રશ્ન સોધર્મેન્દ્ર અને ઈશાનેન્દ્ર વચ્ચે વિવાદ થાય ત્યારે એ વિવાદને કોણ દૂર કરે છે? ઉત્તર શ્રી ભગવતીસૂત્રના ત્રીજા શતકના પ્રથમ ઉદ્દેશોમાં જણાવ્યું છે કે જ્યારે તે બે ઈંદ્રો વચ્ચે વિવાદ થાય છે ત્યારે સનતકુમાર દેવેન્દ્રને સંભારે છે અને સંભારતાં જ તે સનતકુમાર દેવેન્દ્ર શકેન્દ્ર અને ઈશાનેન્દ્રની પાસે આવે છે તે આવીને જે કહે તેને તે માને છે, અંગીકાર કરે છે. ૪૮૬ પ્રશ્ન શિક્ષા કેટલા પ્રકારે છે? શ્રી વિશેષાવશ્યક સૂત્રની ગાથા સાતમીની ટીકામાં જણાવ્યું છે કે સાવ શિક્ષા દ્વિવિદ્યા પ્રશિક્ષા સેવના શિક્ષા च। तत्र द्वादश वर्षाणि यावत् सूत्रं त्वयाङध्येतमित्युपदेशोग्रहण शिक्षा । आसेवना शिक्षा तु પ્રત્યુપ્રેક્ષારિજિયોપદેશ: તે શિક્ષા બે પ્રકારની છે. ગ્રહણ શિક્ષા એટલે બારવર્ષ પર્યત શાસ્ત્રનો અભ્યાસ કરવો, સૂત્ર ભણવું તે જાણવું. પડિલેહણાદિ ક્રિયાનો ઉપદેશ તે આસેવના શિક્ષા જાણવી. ૪૮૭ પ્રશ્ન કઈ ચાર વસ્તુઓ કરવા યોગ્ય છે.? ઉત્તર શ્રી પાર્શ્વનાથ (ગદ્ય) ચરિત્રમાં નીચે બતાવેલી ચાર વસ્તુઓ કરવા યોગ્ય કહી છે. त्यज दुर्जन संसर्ग भज साधु समागमं । कुरुपुण्यमहोरात्रं स्मर नित्यमनित्यताम् 11111 દુર્જનના સંગનો ત્યાગ કરવો, સાધુજનનો સમાગમ કરવો, ( ૨૩૨ 2010_03 Page #261 -------------------------------------------------------------------------- ________________ ચોવીસે કલાક પુણ્ય ઉપાર્જન કરવું અને સંસારની અનિત્યતાનું સ્મરણ કરવું. ૪૮૮ પ્રશ્ન કલ્યાણની અભિલાષાવાળા જીવો ઘણાં છે કે થોડા? ઉત્તર ધર્મબિંદુપ્રકરણની શ્રી મુનિચંદ્રસૂરિ વિરચિત ટીકામાં જણાવ્યું श्रेयाडथिनो हि भूयांसो लोकलोकातर चन | स्तोका हि रत्नवणिजः स्तोकाश्च स्वात्मसाधका : || લૌકિકમાં અને લોકોત્તરમાં કલ્યાણની અભિલાષાવાળા જીવો અલ્પ હોય છે કારણકે જેમ રત્નનાવેપારીઓ થોડા હોય છે તેવી જ રીતે આત્મ સાધના કરનારા મોક્ષની વાંછાવાળા જીવો થોડા હોય છે. ૪૮૯ પ્રશ્ર શ્રી જિનેશ્વરની ભાષા સર્વને સ્વભાષામાં કેવી રીતે પરિણમે? ઉત્તર શ્રી આવશ્યક નિર્યુક્તિની મલયગિરિસૂરિ વિરચિત ટીકામાં જણાવ્યું છે કે મેઘવૃષ્ટિના પાણી જેમ જુદા જુદા ભાજનોથી વિવિધ વર્ણાદિવાળા થાય છે તેમ શ્રી જિનેશ્વરની વાણી પણ સર્વ જીવોને સ્વસ્વભાષાપણે પરિણમે છે. ૪૯૦ પ્રશ્ન સંશય એટલે શું? વિપર્યય એટલે શું? અનધ્યવસાય એટલે શું? અને યચ્છા એટલે શું? ઉત્તર નિશ્ચય વિનાનું બંને પક્ષનું જ્ઞાન થાય તે સંશય કહેવાય. પદાર્થથી ઉલટું જ્ઞાન થાય તે વિપર્યય કહેવાય. પદાર્થના સ્વરૂપનો ખ્યાલ ન આવે એવું સામાન્ય જ્ઞાન તે અનધ્યવસાય કહેવાય. કોઈવાર ઘટ શબ્દ સાંભળીને ઘટનું જ્ઞાન થાય અને કોઈવાર ઘટ શબ્દ સાંભળીને પટનું જ્ઞાન થાય તેને થચ્છા કહેવાય. ૨૩) 2010_03 Page #262 -------------------------------------------------------------------------- ________________ ૪૯૧ પ્રશ્ન સાત અસત્યનાં ઘર કહેવાય છે તે ક્યાં જાણવા ? ઉત્તર કથારત્નાકરમાં સાત અસત્યનાં ઘર કહેલાં છે તે આ પ્રમાણે वणिक्, पण्यांगना, दस्युद्युतकृत्पारदारिकः । स्वार्थसाधका निद्रालु, सप्तसत्यस्य मंदिरं ।।1।। વાણીઓ, વેશ્યા, ચોર, જુગારી, પરદારાપટ, સ્વાર્થસાધક અને નિંદ્રાળું એ સાત અસત્યનાં ઘર કહેવાય. ૪૯૨ પ્રશ્ન વર્ગણા એટલે શું? તથા વર્ગણાના પર્યાયવાચક કેટલાં નામો ઉત્તર ઉત્તર સજાતીય વસ્તુઓનો સમુદાય તે વર્ગણા કહેવાય છે. વર્ગણાનો પર્યાયવાસી પાંચ નામ છે વર્ગણા, સમુદાય, સમૂહ, વર્ગ, રાશિ. ૪૯૩ પ્રશ્ન તત્વ, પર્યાય અને ભેદ એનો અર્થ શું છે? વિશેષાવશ્યકની ગાથા ૨૪મીની ટીકામાં જણાવ્યું છે કે તત્વ એટલે સ્વરૂપ - તે જણાવવા અર્થ કહેવો. પર્યાયથી મંગળશાંતિ-વિઘ્નનો નાશ ઈત્યાદિ મંગલ શબ્દના અનેક પર્યાયો છે. ભેદ એટલે મંગલના પ્રકાર જાણવા. ૪૯૪ પ્રશ્ન અનુયોગ એટલે શું? ઉત્તર આચારાંગ સૂત્રના પત્રાંક બીજામાં જણાવ્યું છે કે સૂત્રની પાછળ અર્થનું કથન કરવું તેનું નામ અનુયોગ છે. ૪૯૫ પ્રશ્ન સૂત્ર કેટલા ગુણવાળું હોવું જોઈએ? ઉત્તર, આવશ્યક સૂત્રમાં કરેમિ ભંતે સૂત્રની નિયુક્તિની ગાથામાં પ્રતિપાદન કરવામાં આવ્યું છે કે સૂત્ર આઠ ગુણવાળું હોવું જોઈએ. તે આઠ ગુણો આ પ્રમાણે જાણવા निद्दोरं सारवन्तं य हेउजुत्तमलंकियं ( ૨૩૫) 2010_03 Page #263 -------------------------------------------------------------------------- ________________ उवणीयं सोवयारं च मियं मधुरमेव य ||1|| દોષરહિત હોય, સામાયિકની માફક ઘણા પર્યાયવાળું હેતુવાળું, ઉપમાદિ અલંકારવાળું, ઉપસંહારવાળું હોય, ગામડીયા ભાષાવાળું ન હોય, વર્ણાદિ નિયત પ્રમાણવાળું અને સાંભળતાં મનોહર લાગે તેવું સૂત્ર હોવું જોઈએ. ૪૯૬ પ્રશ્ન નયાભાસ એટલે શું? ઉત્તર સ્વામિપ્રેતાય શાદિતરાં શાલાપીનયાભાસા નયાભાસ શબ્દનો વ્યુત્પત્તિથી અર્થ આ પ્રમાણે થાય છે. પોતાના ઈચ્છેલા પદાર્થના અંશથી બીજા અંશનો જે નિષેધ કરે તેમજ નયની જેમ દેખાય તે નયાભાસ છે. ૪૯૭પ્રશ્ન નય અને પ્રમાણનો ભેદ જાણવો? ઉત્તર એક અંશને ગ્રહણ કરનાર નયશ્રુત કહેવાય છે જેમકે આત્મા નિત્ય છે કે અનિત્ય છે? આ બંને ધર્મમાંથી એક ધર્મને જણાવનાર નય શ્રત છે. બંને ધર્મને જણાવનાર સ્વાવાદ શ્રુત કહેવાય છે. અથવા પ્રમાણ કહેવાય છે. નય પ્રમાણનો એક અંશ છે. એક એક અભિપ્રાયનું પ્રતિપાદન કરનાર નય અને સર્વ અભિપ્રાયનું સંકલન કરનાર પ્રમાણ છે. દરેક વસ્તુમાં અનંત ધર્મો છે. પરંતુ તે ધર્મોનો સામાન્ય અને વિશેષ એમ બંને ધર્મોનો સમાવેશ થાય છે. પ્રમાણ નય તત્વા લોકાલંકારમાં પ્રમાણનું લક્ષણ આ પ્રમાણે જણાવ્યું છે. આ ગ્રંથના પ્રશ્નોત્તર વ્યાખ્યાત્મક શૈલી તેમજ માહિતી પ્રધાન છે. કર્મગ્રંથ, નયવાદ, દેવલોક તેમજ અન્ય વિષયોના પ્રશ્નોનો સંચય છે. ૨૩૬) 2010_03 Page #264 -------------------------------------------------------------------------- ________________ ૫. લબ્ધિ પ્રશ્ન અનેક જિજ્ઞાસુઓએ પૂછેલા પ્રશ્નોના આ લબ્ધિસૂરીશ્વરજીએ ઉત્તરો આપ્યા હતા તેને પૂ. આ. શ્રી વિક્રમસૂરિએ આ ગ્રંથમાં સ્થાન આપ્યું છે. આ પ્રશ્નો બે ખંડમાં વહેંચાયેલો છે. પ્રથમ ખંડમાં તીર્થંકર, સમવસરણ, તીર્થંકરચરિત્ર, કલ્યાણક, તીર્થ, જિનપૂજા ધાર્મિક દ્રવ્યાદિ વ્યવસ્થા, શાસનદેવદેવી એમ આઠ વિષયોનો સમાવેશ થાય છે. બીજા ખંડમાં જ્ઞાન, સિદ્ધશીલા, મોક્ષ, કેવલી, ગણધ૨, યુગ પ્રધાન, મુનિ અને સાધ્વી એમ આઠ વિષયોને કેન્દ્રમાં રાખીને પ્રશ્નોનો સંચય થયો છે. કવિએ શંકા-સમાધાન એ શબ્દ પ્રયોગ દ્વારા પ્રશ્નોત્તર દર્શાવ્યા છે કારણ કે તીર્થંક૨, મોક્ષ, સિદ્ધશીલા, દેવદેવીઓ જેવા વિષયોમાં અનેક શંકાઓ ઉદ્ભવે તેમ છે. શંકા હોય પણ આપણે પૂછતા નથી એટલે સત્ય સમજાતું નથી. સંશયરહિત થવાથી ધર્મશ્રદ્ધા સ્થિર થાય છે અને સમકિતનું મોટું દૂષણ નિર્મૂળ થાય છે એટલે આ પ્રકારના ગ્રંથો સ્વયં શંકારહિત થઈને સમાધાન કરાવવામાં ગુરૂ ચાવી તરીકે કાર્ય કરે છે. પ્રથમ વિભાગમાં કુલ ૪૦૦ અને બીજા વિભાગમાં ૬૪ પ્રશ્નો છે તદુપરાંત બીજા પણ છૂટા પ્રશ્નોત્તરનો સમાવેશ થયો છે. આ પ્રશ્નોત્તરની વિશેષતા એ છે કે તેમાં દરેક વિભાગવાર પ્રશ્નોત્તર અને શાસ્ત્રાધાર દર્શાવ્યો છે. શાસ્ત્રાધારામાં કલ્યાણ માસિકમાં આ બધા પ્રશ્નો પ્રગટ થયા હતા તેનો ખાસ ઉલ્લેખ કર્યો છે. અહીં પ્રશ્નોત્તરનો વિષય સ્પષ્ટ અને ક્રમબદ્ધ હોવાથી જૈન દર્શનની માહિતી અને તત્ત્વનો આસ્વાદ સારી રીતે થાય છે. મોટાભાગના પ્રશ્નો માહિતીપ્રધાન અને શંકા-સમાધાનરૂપે પ્રગટ થયા છે. નમૂનારૂપે કેટલાક પ્રશ્નો નોંધવામાં આવ્યા છે. ૪૯૮ પ્રશ્ન દરેક ચોવીશીમાં ચોવીશ જ તીર્થંક૨ કેમ થાય? વધારે કે ઓછા કેમ નહીં? 2010_03 ૨૩૭ Page #265 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર ૪૯૯ પ્રશ્ન તિર્યંચ કયા કર્મના ઉદયથી પ્રભુની વાણી પોતાની ભાષામાં સમજી શકે ? ઉત્તર ૬૦ દિવસ રાતના ૨૪ કલાક એટલે ૬૦ ઘડીઓ છે. મિનિટના એક કલાક, ૬૦ સેકંડની એક મિનિટ, જેમ નિયત છે તેમ અવસર્પિણીમાં એકઉત્સર્પિણીમાં ચોવીશ ચોવીશ તીર્થંકરો થાય છે આ વાત પણ નિયત છે. ઉત્તર પ્રભુના અતિશયથી તિર્યંચો પ્રભુની વાણી પોતાની ભાષામાં સમજી શકે છે. ૫૦૦ પ્રશ્ન કેવળજ્ઞાન થયા પછી પ્રભુજીને ઉપસર્ગ થાય ખરો ? આશ્ચર્યરૂપે અનંતાકાલે થાય. ઉત્તર ૫૦૧ પ્રશ્ન રાગો તો ઘણાં છે છતાંય દરેક ભગવાન માલકોશ નામના રાગથી જ દેશના આપે છે તેનું કારણ શું? માલકોશ સિવાય બીજા ઘણાં રાગો છે પણ તેમાં કેટલાક રાગો તો અમુક વિષયને લગતા છે. જેમ કે શ્રીરાગ - તો લક્ષ્મી માટે, દીપક રાગ દીવા પ્રગટાવે, મલ્લહાર રાગ મેઘ વરસાવે, સમી૨રાગ - પવન લાવે, આમ કેટલાંક રાગો વિશિષ્ટ કાર્યો માટે હોય છે. સહુમાં વધારે, ઊંચેથી ગવાતો રાગ માલકોશ છે તેની મીઠાશ પણ ઘણી છે તેમજ શ્રોતાજનોના મિથ્યાત્વથી પથ્થર જેવા બનેલા હૃદયમાં બહુ સરસ અસ૨ કરી શકે છે. ભાતખંડેના (સંગીતના ગ્રંથ) ભાગોમાં માલકોશ રાગ ગાઈને ગવૈયાએ પથ્થરમાં તિરાડ પાડી આપી એમ જણાવ્યું છે. આવી રીતે પથ્થરમાં પણ ફાટ પાડી શકવાની તાકાત માલકોશ રાગમાં રહેલી છે આવી તાકાત અન્ય કોઈ રાગમાં દેખાતી નથી. આ તો આપણે 2010_03 ૨૩૮ - Page #266 -------------------------------------------------------------------------- ________________ કારણની કલ્પના જ માત્ર કરી છે છતાંય શ્રી તીર્થકર ભગવંતો માલકોશ રાગમાં દેશના આપે છે તે તેમનો કલ્પ સમજવો. સમવાયાંગ સૂત્ર પૃ-૧૩ (સત્યવચનાતિશ - ૭મો) માં જણાવ્યું છે કે ૩૫નીત રત્વે – મનોશાઃિ પ્રારા કુના. श्राद्धानां जिनालय रात्रो आरात्रिकोत्तरणं कारणे सति યુવિત્ત મઝાન્યથા I હીર પ્ર પૃ ૧૩ અક્ષયપદ સાધન ભણી અક્ષત પૂજા સાર જિનપ્રતિમા આગળ મુદ્દા ધરિયે ભવિ નરનાર (વીરવિજયકૃત અષ્ટપ્રકારી પૂજા - ૬) ૫૦૦ પ્રશ્ર દેવદુષ્ય વસ્ત્ર શેનું બનેલું હશે? દેવદુષ્ય વસ્ત્ર શાશ્વતું ગણાય કે અશાશ્વતુ? ઉત્તર જેમ અહીંયા વસ્ત્રો સુતર, રેશમ આદિથી બનેલાં હોય છે તેમ દેવદુષ્ય પણ ઉત્તમ પુદ્ગલોથી દેવે બનાવેલું સમજવું અને તે પણ અશાશ્વતું હોય છે. ૫૦૩ પ્રશ્ન નયસાર (પ્રભુ મહાવીરનો જીવ) કયા ક્ષેત્રમાં થયો હતો? ઉત્તર મહાવિદેહ ક્ષેત્રમાં નયસારનો જન્મ થયો હતો. પશ્ચિમેષ વિદ્વેષ નયસાનિઘોડ મવત્ ! (કાલલોકપ્રકાશ સર્ગ ૩રમો) ૫૦૪ પ્રશ્ન પ્રભુ મહાવીર સ્વામી ભગવાનની પ્રથમ દેશના નિષ્ફળ ગઈ એમ કહેવાય છે? ઉત્તર ભલે ઘણા જીવો સમકિત પામી ગયા હોય છતાં સાધુ-સાધ્વી બનનારો વર્ગ ન થવાથી દેશના ખાલી ગઈ એમ કહેવાય છે. પ્રથમ દેશનાનું કામ ત્યાંજ ચતુર્વિધ સંઘ સ્થાપી આગળ વિચારવાનું હોય છે તેમ ત્યારે બન્યું નહીં માટે દેશના નિષ્ફળ ૨૩૯ ) 2010_03 Page #267 -------------------------------------------------------------------------- ________________ ગઈ એમ માનવું. प्रागृकत शब्दार्थ तय्य चातुर्वर्णः श्रमणसंघः तय्य ऋषमादीनां प्रथम समवसरण एवोत्पन्न वीरस्य तु द्वितीय રૂતિ (હા. પૃ. ૧૩૪). ૫૦૫ પ્રશ્ન પ્રભુ મહાવીર સ્વામીજીએ અંતિમ સોલ પહોર દેશના દીધી ત્યારે સાધુ-સાધ્વીઓ વગેરેએ પ્રતિક્રમણાદિ ક્રિયાઓ કેવી રીતે કરી હશે? ઉત્તર પ્રતિક્રમણાદિ ક્રિયાઓ અપ્રમત ભાવને સેવવા માટે જ છે તેમજ પ્રતિક્રમણ ખાસ કરીને પાપથી હટવાને માટે જ છે. જ્યારે વીર પ્રભુની દેશના ચાલી રહી હોય તે વખતે અપ્રમતભાવ અને પાપથી પાછા હટવાની વૃત્તિ હજારો લાખ્ખો ગુણી અધિક વધી જાય છે તે દેશના છોડીને તે તે ક્રિયાઓ કરવા જતાં લાખ્ખોનો લાભ છોડી હજારોનો લાભ લેવા પાછળ દોડવા જેવું છે. આનો ભાવાર્થ એમ લાગે છે કે સોળ પહોરની અંતિમ દેશનામાં બેઠેલા સાધુ-સાધ્વી વગેરે દેશનામાંથી ઉભા થતાં જ નથી. આમ બનવાનું કારણ એમ સમજાય છે કે ભગવાન પ્રથમ પહોરમાં દેશના આપે અને પછીના બીજા પહોરમાં ગણધર ભગવાન દેશના આપતા પણ આ તો ભગવાનની જ દેશના ચાલુ રહી. આવો લાભ કેમ છોડાય? આ બુદ્ધિથી કોઈ ઉઠ્યા નહીં હોય. ૫૦૬ પ્રશ્ર શ્રી અષ્ટાપદજી પર્વત હાલ ક્યાં છે અને અયોધ્યા નગરીથી કઈ દિશામાં છે? ઉત્તર અયોધ્યા નગરીથી ઉત્તરમાં ૧ર યોજન દૂર શ્રી અષ્ટાપદજી (૨૪) ૨૪૦ ) 2010_03 Page #268 -------------------------------------------------------------------------- ________________ પર્વત છે. જે હાલ કૈલાસ પર્વત તરફ છે કે જ્યાં ઘણો બરફ વરસે છે તેવા સ્થાને છે. કૈલાસ નામ અષ્ટાપદજીનું બીજાં નામ હોવાનો સંભવ છે. વિનીતાયા દ્વિતિશયોનનારા૫૯ રુતિ પ્રઘોષઃ કૃતરિત (સેન. ઉ. ૪ પ્ર. ૧૯૧) ૫૦૦ પ્રશ્ન મૂર્તિને નહિ માનનારને સુધારક ગણી શકાય? ઉત્તર પ્રભુની મૂર્તિને નહિં માનનાર સુધારક ન ગણાય પરંતુ નિંદક કહેવાય. સુધારક તો તે છે કે જિનેશ્વર ભગવંતના વચન પ્રમાણે ચાલી પોતાના આત્માનો સુધારો કરે અનાદિ જડતાવાળી કુચાલને હરે અને ક્ષણે ક્ષણે પ્રભુજીને આરે. ૫૦૮ પ્રશ્ન અષ્ટપ્રકારી પૂજાનું વિધાન કયા ગ્રંથમાં છે? ઉત્તર શ્રી અનંતનાથ ભગવાનની પ્રાકૃત ચરિત્રમાં અષ્ટપ્રકારી પૂજાથી થતાં ફળોનાં વર્ણનરૂપ કથાઓ છે તેથી શ્રી જિનેશ્વર ભગવાનોના ચરિત્રથી અષ્ટપ્રકારી પૂજા સિદ્ધ થાય છે. વળીથી રાયપાસેણી સૂત્રમાં સૂર્યાભદેવે અનેક દ્રવ્યોથી જિનપૂજા કરી છે. અષ્ટોત્તરી સત્તાવીશ પ્રકારી, એકવીશ પ્રકારી સત્તરભેદી અને અષ્ટપ્રકારી એમ પૂજાઓના ભેદો છે તેમાંથી ઓછામાં ઓછી અષ્ટપ્રકારી પૂજા પુણ્યશાળીઓ જ કરે છે. ૫૦૯ પ્રશ્ર દહેરાસરમાં ભગવાનનું ત્રિગડું હોવાનું ક્યારથી લેખ છે? ઉત્તર શ્રી જિનેશ્વરભગવંત ત્રણ ગઢની અંદર રહેલા સમવસરણમાં બિરાજી દેશના દેતા હતા. તે ત્રણ ગઢના અપભ્રંશ તરીકે ત્રિગડું બન્યું છે એટલે ત્રિગડું આજનું નથી. ૫૧૦ પ્રશ્ન સાંજે દહેરાસરમાંથી નીકળ્યા પછી દહેરાસરના ઓટલા પર લોકો બેસે છે તેનું શું કારણ? ઉત્તર જિનબિંબોના દર્શનાદિ કરી જિનાલયના ઓટલા ઉપર ૨૪૧) 2010_03 Page #269 -------------------------------------------------------------------------- ________________ બેસવાની કોઈ વિધિ નથી. વેષ્ણવ યાદિમાં એવો રિવાજ ચાલતો હોઈ એનું અનુકરણ થઈ ગયું હોય એમ લાગે છે. ૫૧૧ પ્રશ્ન સંધ્યા પછી (રાત્રે) દહેરાસરમાં દર્શન માટે વાળું કર્યા પહેલા જવું ઉચિત કે વાળું કર્યા પછી? ઉત્તર શ્રાવકોને રાત્રિભોજનનો ત્યાગ હોવો જોઈએ એટલે સૂર્યાસ્ત પહેલાં તિવિહાર-ચઉવિહાર આદિ કરી જિનદર્શન કરવાનું વિધાન છે. ૫૧૨ પ્રશ્ન દહેરાસરે જતાં રસ્તામાં વેપારની યા અનેક પ્રકારની વાતો કરીએ તો શું થાય? જિનદર્શન આદિનું ફળ “પઉમરિયમાં બતાવ્યું છે તે ફલ ઘટી જાય ને આત્મા ઉપર પાપનો કુંજ ચઢી જાય. પ૧૩ પ્રશ્ર ભગવાનને કુલ ધોયા વગર ચઢાવાય કે નહીં? અને ધોયા વગર ચઢાવે તો વાંધો શું આવે? ઉત્તર કુલની શુદ્ધિ આદિ સાચવવા પાણીના છંટકાવનો રિવાજ હોય એમ લાગે છે. ૫૧૪ પ્રશ્ન આરતી ઉતારવાનો હેતુ શો? ઉત્તર ભવની આરતી - પીડા હરવા માટે, ૫૧૫ પ્રશ્ન સાંજના આરતી વખતે નગારા અને ઘંટ વગાડવાનું કારણ ઉત્તર ઉત્તર નગારા, ઘંટ આદિ જે વાગે છે તેને વાદ્યપૂજા કહેવામાં આવે છે. નગારા તથા ઘંટનાદ પ્રભુની પાસે ઉતારાતી આરતીથી થતા હર્ષના દ્યોતક છે. ૫૧૬ પ્રશ્ર પ્રભુની પાસે આપણે ચોખા ચડાવીએ છીએ તેનું કારણ શું? ૨૪૨ ) 2010_03 Page #270 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર ૫૧૭ પ્રશ્ન ઉત્તર ૫૧૮ પ્રશ્ન ઉત્તર ૫૧૯ પ્રશ્ન ઉત્તર ચોખાનું નામ અક્ષત છે. આપણે અક્ષયપદ લેવું છે એટલે તે પદ લેવાની આશાએ તેના પ્રતિબોધક રૂપે પ્રભુજીની પાસે અક્ષતથી સાથિયો કરાય છે. દહેરાસરમાં ઘંટનાદ ક૨વાનું શું કારણ ? પૂજાથી ઉત્પન્ન થયેલ ઘંટનાદ હર્ષનો દ્યોતક છે. વળી બીજા દેવોને ભગવાનની ભક્તિ કરવાના સમયની આગાહી રૂપે શક્રેન્દ્રિ સુઘોષા ઘંટ વગડાવ્યો હતો તેમ અહીં પણ અન્ય પ્રમત્તોને પૂજા ભક્તિ માટેની આગાહી રૂપે ઘંટ વગાડવામાં આવે છે. જિનમંદિરમાં સાધુ મહારાજ પૂજા આદિમાં આવે અને અભ્યુત્થાનાદિ સાચવે છે તેમાં પણ વીતરાગની આશાતનાને સ્થાન તો નથી ને ? ' જરાય આશાતનાનું સ્થાન નથી કારણ કે ‘જાવંતિકેવિ સાહુ’ સૂત્ર જિનાલયમાં ચૈત્યવંદન કરતી વખતે બોલાય છે. જિનપૂજન કર્યા બાદ ચૈત્યવંદન કરીએ તો શું બાધ આવે ? દ્રવ્યપૂજામાં થયેલ સ્વરૂપ હિંસાના દોષને ધોઈ નાંખનાર ભાવપૂજારૂપે ચૈત્યવંદન કરવું જોઈએ. એમ પૂ. આ. ભગવંતશ્રી હરિભદ્રસૂરીશ્વરજીએ નદીકૂપના દૃષ્ટાંતથી જણાવે છે. ૫૨૦ પ્રશ્ન પુરૂષોની સાથે સ્ત્રીઓ ચૈત્યવંદન કરતી વખતે સ્તવન કે સ્તુતિ બોલી શકે કે નહીં? કુટુંબ સાથે દર્શન ક૨વા જનાર કોઈ જીવને ચૈત્યવંદન ન આવડતું હોય અગર તો સાથે શ્રાવિકાઓ હોય તેમાંથી કોઈને સુંદર રાગનાં સ્તવનો વગેરે ગાતાં આવડતું હોય તો શ્રાવિકાએ કરેલ ચૈત્યવંદન વિધિ શ્રાવકને ઉપયોગમાં લાગે કે જુદી કરવી પડે ? 2010_03 ૨૪૩ Page #271 -------------------------------------------------------------------------- ________________ ૫૨૧ પ્રશ્ન ઉત્તર ન બોલી શકે. શ્રાવિકાઓનાં ચૈત્યવંદન સ્તવન વગેરે શ્રાવકોને ઉપયોગમાં ન આવે. મહાવીર સ્વામી ભગવાનની પાસે નેમનાથ ભગવાનની સ્તુતિ કોઈ બોલે તો તે અસંગત છે? ઉત્તર ના, પરંતુ જે ભગવાન હોય તે ભગવાનની સ્તુતિ બોલવી વધારે સારી છે. પર પ્રશ્ન ભગવાનની સન્મુખ પ્રભાવના વહેંચાય? ઉત્તર ભગવાનની સન્મુખ પ્રભાવના વહેંચાય નહીં. પ૨૩ પ્રશ્ર દેવદ્રવ્ય કયુ કહેવાય? અને તેના સંચયની મર્યાદા ખરી? ઉત્તર શ્રી જિનેશ્વર ભગવંતની ભક્તિ માટે અર્પણ બુદ્ધિથી અપાયેલ દ્રવ્ય દેવદ્રવ્ય કહેવાય છે અને તેની સીમા હોતી નથી. નાના ગામમાં ઓછી હોય, મોટા શહેરોમાં વધારે હોય. ગરીબ વસ્તીમાં કમ હોય, ધનાઢ્ય વસ્તીમાં વધારે હોય એટલે દેવદ્રવ્યની ઈયત્તા હોઈ શકે નહીં. પરંતુ સંચિત થયેલા દેવદ્રવ્યમાંથી પોતાના અથવા અન્ય સ્થાનોના જિનાલયોના જીર્ણોદ્ધારમાં તે રકમ લગાવવી જોઈએ કે જેથી લોકોની આંખે તે ચઢે નહીં અને પોતાને વ્યામોહ ઉત્પન્ન ન થાય. ટ્રસ્ટીઓમાં આ વાતની મોટી ખામી છે. તે ખામી ટ્રસ્ટીઓ દૂર કરે તો ગુજરાત, કાઠિયાવાડ, મેવાડ, માલવા, કચ્છ, મહારાષ્ટ્ર આદિના જૈન ચૈત્યોનો ઉદ્ધાર થઈ જાય અને સંચય જેવું રહે નહીં તેમજ તમારા જેવાને પ્રશ્રનું સ્થાન પણ ન રહે. પ૨૪ પ્રશ્ર ઉપધાનના નાણાના શ્રીફળો પૂજારી લઈ શકે ? (૨૪) ૨૪૪ 2010_03 Page #272 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર ૫૨૫ પ્રશ્ન ઉત્તર ૫૨૬ પ્રશ્ન ઉત્તર ૫૨૭ પ્રશ્ન ઉત્તર ૫૨૮ પ્રશ્ન ઉત્તર ૫૨૯ પ્રશ્ન ઉત્તર ઉપધાનની નાણનાં શ્રીફળોની ઉપજ દેવદ્રવ્યમાં લઈ જવી જોઈએ. ૫૩૧પ્રશ્ન ઉત્તર દીક્ષા પ્રસંગે ઉપકરણોના ચઢાવા બોલાય છે તો તે ઉપજ કયા ખાતામાં જાય? તે ઉપજ સાધુ-સાધ્વીના વૈયાવચ્ચ ખાતમાં વાપરી શકાય. કેટલાકો કહે છે કે જીવદયામાં લઈ જવી આને માટે કોઈ શાસ્ત્રીય પાઠ નથી. જ્ઞાનખાતામાંથી સાધુ-સાધ્વીઓના ઉપયોગી દવા આદિ વસ્તુઓ ખરીદી શકાય? જ્ઞાનખાતામાંથી ખરીદી શકાય નહીં. મણિભદ્ર યક્ષ પાસે ચોખાનો સાથિયો થાય ? નહીં. સાથિયામાં જે માંગણી કરી છે તેવી માંગણી દેવ અને ગુરૂ પાસે વ્યાજબી છે અવિરતિ દેવો પાસે નહીં. કર્મનો નાશ કઈ રીતે થાય છે ? રત્નત્રયીની આરાધના દ્વારા નાશ થઈ શકે છે. શ્રાવક સિદ્ધ પદને ક્યારે મેળવી શકે ? શ્રાવક સંયમ લઈ યથાખ્યાત ચારિત્રે પહોંચી શૈલેશીકરણ કરીને સિદ્ધિપદ મેળવી શકે છે. ૫૩૦ પ્રશ્ન કેવલી ભગવંત થયેલા સાધુઓ આવશ્યક ક્રિયાઓ કરે ખરા ? તેઓને આવશ્યક ક્રિયાઓ કરવાની હોતી નથી. ઉત્તર કેવળજ્ઞાની આહાર લે કે નહીં? આહાર લે છે એ શ્વેતાંબર મત છે અને સત્ય છે. દિગંબરોએ 2010_03 ૨૪૫ Page #273 -------------------------------------------------------------------------- ________________ કેવલીઓના આહારનો નિષેધ કર્યો છે તે દારિક શરીર માટે યુક્ત નથી કારણ કે અન્ન સિવાય શરીર સેંકડો લાખો કે કરોડો વર્ષ સુધી ટકી શકતું નથી. ૬. વિવિધ પ્રશ્નોત્તર (ભા. ૧-૨) સકલાગમ રહસ્યવેદી પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ દાનસૂરીશ્વરજી મહારાજા સંકલિત વિવિધ પ્રશ્નોત્તર ગ્રંથ નામ પ્રમાણે ગુણ ધરાવતો એક અમૂલ્ય ગ્રંથ છે. તેમાં બે વિભાગ છે. પ્રથમ વિભાગમાં ૧૭૯ અને બીજા વિભાગમાં ૧૫૩ એમ ૩૩૨ પ્રશ્નોનો સંચય થયો છે. આ ગ્રંથની કેટલીક વિશિષ્ટતાઓ જોઈએ તો તેમાં પ્રત્યેક પ્રશ્નના ઉત્તરમાં શાસ્ત્રીય આધાર આપવામાં આવ્યો છે. માત્ર ગ્રંથનો નામોલ્લેખ નથી પણ મૂળ પાઠ સંસ્કૃત કે પ્રાકૃતમાં આપવામાં આવ્યો છે. ઉત્તરને અંતે એકાદ બે વાક્યમાં સારાંશ દર્શાવવામાં આવ્યો છે. વિવિધ પ્રશ્નોત્તર ગ્રંથોમાં માત્ર આ ગ્રંથમાં ઉપરોક્ત શેલી જોવા મળે છે. દા.ત. : મૂળાના પત્ર આદિ ભક્ષ્ય કે અભક્ષ્ય છે? ઉત્તર : મૂળાનાં પાંચ અંગ પત્ર, દાંડલા, મોગરા આદિ અભક્ષ્ય છે. શ્રી રનશેખરસૂરીમહારાજ શ્રી શ્રાદ્ધવિધિમાં જણાવે છે સારાંશ - મૂળાનાં પાંચ અંગો ત્યાગ કરવા યોગ્ય છે. (પા. ૨૪) તેમાં મુખ્યત્વે ભક્ષ્યાભઢ્ય, સાધુ-સાધ્વી આચાર, સિદ્ધ ભગવંત, દેવલોક, નરકગતિ, ગુણસ્થાનક, સામાયિક, પૌષધ, ઉપધાન, દીક્ષા, વડીદીક્ષા, તિથિક્ષય વૃદ્ધિ, મોક્ષ, આર્યાછંદ, જિનાલયની વિધિ, સ્થૂલિભદ્ર, જ્યોતિષ, ભગવાન, ઋષભદેવ અને મહાવીર સ્વામી, અસ્વાધ્યાય, ગ્રહણ, પ્રત્યાખ્યાન, આશ્રવ, શ્રાવકના અતિચાર, પર્યુષણ જેવા વિવિધ વિષયોને અનુલક્ષીને પ્રશ્નોત્તર ગ્રંથ રચાયો છે. આ ગ્રંથ અન્ય ગ્રંથો સમાન માહિતીસભર હોવાથી ચતુર્વિધ સંઘને કેટલીક શંકા હોય તો તેનું નિવારણ થાય છે. આ ગ્રંથના કેટલાક પ્રશ્નો નમૂના રૂપે નીચે પ્રમાણે નોંધવામાં આવ્યા છે. ૨૪૬) 2010_03 Page #274 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર વિભાગ - ૧ પ૩૨ પ્રશ્ન સિદ્ધ ભગવંતમાં અનંત ચતુષ્ક કર્યું જ્ઞાન, દર્શન, વીર્ય અને સુખ શ્રીયોગ શાસ્ત્રમાં કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્ર સૂરીશ્વરજી મહારાજ ફરમાવે છે કે मुक्ता एक स्वभावाः स्यु, जन्मादि कलेश वर्जिताः । अनंत दर्शन ज्ञान वीर्यानंदमयाक्षते ।।1।। જન્મઆદિ કલેશથી રહિત મુક્ત આત્માઓ એક સ્વભાવવાળા હોય છે તે આત્માઓ અનંતદર્શન, અનંતજ્ઞાન, અનંતવીર્ય અને અનંત સુખમય હોય છે. પ૩૩ પ્રશ્ર વ્યવહારી જીવો અને અવ્યવહારી જીવો કોને કહેવાય? ઉત્તર પંચદંડ કથામાં કહેવાય છે કે અનાદિ સૂક્ષ્મ નિગોદ અવ્યવહારી બાકી સર્વ વ્યવહારી તથા શ્રી પન્નવણાના ૧૮મા પદની ટીકામાં કહેલ છે કે અનાદિ નિગોદમાંથી નીકળી પૃથ્વી કાયાદિકમાં આવી તે ફરીથી નિગોદમાં જાય તો પણ વ્યવહાર કરેલ હોવાથી તે સંવ્યવહારી જાણવો અને જે અનાદિ કાલથી સૂક્ષ્મ નિગોદમાંથી નીકળ્યો જ નથી તે અવ્યવહારી જાણવો. પ૩૪ પ્રશ્ર દેવોને નિદ્રા હોય? ઉત્તર દેવોને નિદ્રા ન હોય. શ્રી રાયપાસણીની ટીકામાં તેનો ઉલ્લેખ છે. સૂર્યાભ વિમાનવાસી દેવદેવીઓ યથા સુખ બેસે છે. કાયાપસારી શૈયામાં જાગતા સુવે છે કારણ કે દેવોને નિદ્રા ન હોય. પ૩૫ પ્રશ્ન ઔષધ તથા ભેષજ શબ્દનો એક જ અર્થ છે કે ભિન્ન? ઉત્તર શ્રી વિપાકસૂત્રની ટીકામાં કહ્યું છે કે એક દ્રવ્યને ઔષધ તરીકે (૨૪૭) 2010_03 Page #275 -------------------------------------------------------------------------- ________________ અને અનેક દ્રવ્ય પથ્યને ભેષજ તરીકે જણાવેલ છે. પ૩૬ પ્રશ્ન મન:પર્યવ નામનું ચોથું જ્ઞાન સાધુ મહારાજને જ થાય કે ગૃહસ્થને પણ થાય? ઉત્તર ગૃહસ્થને મન:પર્યવ જ્ઞાન ન થાય. સાધુ મહારાજાઓને જ થાય. શ્રી પન્નવણાસૂત્રના ત્રીજાપદની ટીકામાં સ્પષ્ટ ઉલ્લેખ છે. પ૩૭ પ્રશ્ન પૌષધમાં એકાસણું કરનાર શ્રાવકને લીલું શાક કહ્યું કે નહીં? ઉત્તર પૌષધમાં લીલું શાક ન કલ્પ. સેન પ્રશ્નમાં સેનસૂરીજી મહારાજે આ વાત જણાવી છે. ઉપધાનનાં પૌષધમાં તેમજ અન્ય પૌષધમાં એકાસણું કરનારને લીલું શાક ખાવાની પ્રવૃત્તિ સાંપ્રત કાળમાં નથી. પ૩૮ પ્રશ્ન ઉપધાનની ક્રિયા દરેક સાધુ મહારાજ કરાવી શકે? ઉત્તર જે સાધુ મહાત્માઓએ મહાનિશીથ નામના સિદ્ધાંતાદિના યોગને વહન કર્યા હોય તેઓ જ કરાવી શકે. આજ્ઞાભંગ થવાથી સંસાર પરિભ્રમણ થવાના કારણથી બીજાઓ ન કરાવી શકે. શ્રી સેના પ્રશ્નના બીજા ઉલ્લાસમાં આ માહિતી છે. પ૩૯ પ્રશ્ન શ્રીમાનું વિજય શેઠ અને વિજય શેઠાણીના જેવું આદર્શ શ્રમણોપાસક યુગલ બીજું થયું હોય એમ જાણવામાં આવેલ છે? ઉત્તર ભરૂચ શહેરમાં વસતા સુશ્રાવક જિનદાસ અને તેમની ધર્મપત્ની શ્રીમતી સુહાગદેવીનું શ્રીમાનુ વિજયશેઠ અને વિજયા શેઠાણીના જેવું જ આદર્શ શ્રમણોપાસકયુગલ થયું છે. ઉપદેશ તરંગિણીમાં તેનો ઉલ્લેખ છે. ૫૪૦ પ્રશ્ર શ્રીમાનું ગૌતમસ્વામીને ભગવાન મહાવીર સ્વામીજી ઉપર અત્યંત રાગ હતો તો પ્રથમ કોઈ ભવમાં તેમનો પરસ્પર ૨૪૮. 2010_03 Page #276 -------------------------------------------------------------------------- ________________ નિકટ સંબંધ થયો છે? ઉત્તર શ્રી ત્રિપૃષ્ટવાસુદેવના ભવમાં બંનેનો નિકટ સંબંધ થયેલ છે. શ્રી ભગવતી સૂત્રના ૧૪મા શતકના સાતમા ઉદ્દેશાની ટીકામાં ઉલ્લેખ છે કે ત્રિપૃદમ માવતો ગૌતમ: I ૫૪૧ પ્રશ્ન સંધ્યાનું પ્રતિક્રમણ કર્યા પછી શ્રાવક દહેરાસર દર્શન કરવા જઈ શકે? ઉત્તર સંધ્યાનું પ્રતિક્રમણ કર્યા પછી શ્રાવક દહેરાસર દર્શન કરવા જઈ શકે. શ્રી આચારોપદેશ નામા ગ્રંથના પાંચમા વર્ગમાં લખેલ છે. ૫૪૨ પ્રશ્ન પુષ્ય નક્ષત્રનું બળવાનપણું જ્યોતિષ શાસ્ત્રમાં છે પણ કોઈ જેન સિદ્ધાંતમાં છે? ઉત્તર પુષ્ય નક્ષત્ર અને વિજય મુહુર્ત ગમનમાં શ્રેષ્ઠ છે. શ્રી જ્ઞાતાસૂત્રના આઠમા અધ્યયનમાં કહ્યું છે કે जुत्तो पुस्सो विजओ मुहुर्ता । अपि द्वादशमे चन्द्रे पुष्यः सर्वार्थिसाधकः ।। બારમો ચંદ્રમા હોય તો પણ પુષ્ય નક્ષત્ર સર્વાર્થ સાધક છે. ૫૪૩ પ્રશ્ન દીક્ષા અવસરે મૂળનામ બદલી બીજાં રાખવામાં આવે છે તે પ્રવૃત્તિ આધુનિક છે યા પ્રાચીન? પ્રાચીન હોય તો તેનું કોઈ દૃષ્ટાંત શાસ્ત્રમાં છે? ઉત્તર દીક્ષા અવસરે નામ બદલવાની વિધિ પ્રાચીન છે. સારું નામ રાખવાનું પંચવસ્તુમાં કહ્યું છે તથા મહાસતીશ્રી મદનરેખાનું નામ બદલી સુવ્રતા નામ આપવામાં આવેલ છે. ઉત્તરાધ્યયન સૂત્રની ટીકામાં તેનો ઉલ્લેખ મળે છે. ૫૪૪ પ્રશ્ન ભાવતીર્થ કોને કહીએ? ૨૪૯ ) 2010_03 Page #277 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર ૫૪૫ પ્રશ્ર સ્તવન, ચૈત્યવંદન અને સ્તુતિમાં ભેદ શો ? ઉત્તર ૫૪૬પ્રશ્ન ઉત્તર ૫૪૭ પ્રશ્ન ઉત્તર ભાવતીર્થ શ્રી ચતુર્વિધ સંઘને અથવા પ્રથમ ગણધરને કહેવાય. ચૈત્યવંદન ભાષ્યની અવચૂર્ણિમાં કહેલ છે કે भाव तीर्थ तु चतुर्विधः श्रमणसंघ: । શ્રી ભગવતીસૂત્રના ૨૦મા શતકના આઠમા ઉદ્દેશાની ટીકામાં કહેલ છે કે तीत्थंपुण चाउवन्नाईत्रे समणसंघे । ઉત્તર નમુન્થુણં આદિમાં એકાદિ શ્લોકરૂપ કહેવું તે ચૈત્યવંદન નમુન્થુણં પછી ચાર શ્લોકાદિ કહીએ. સ્તવન અને કાયોત્સર્ગની પછી એક શ્લોક કહીએ તે સ્તુતિ છે. ચૈત્યવંદન ભાષ્યની અવચૂર્ણિમાં તેનો પાઠ છે. જ્ઞાનની વૃદ્ધિ કરનારા નક્ષત્રો કયા ? મૃગશીર્ષ, પુષ્ય, આદ્રા, પૂર્વા, ફાલ્ગુની, પૂર્વાષાઢા, પૂર્વ ભાદ્રપદ, મૂળ, આશ્લેષા, હસ્ત અને ચિત્રા આ દશ નક્ષત્રોને જ્ઞાનની વૃદ્ધિ કરનારાં કહ્યા છે. કેટલી નરકમાં પરમધામીની વેદના હોય ? પરમાધામી કૃત વેદના બાહુલ્યતાથી પ્રથમ ત્રણ નરકમાં હોય. શ્રી સંગ્રહણીસૂત્રમાં કહેલ છે કે तिसु परमाहम्मियकयावि । ૫૪૮ પ્રશ્ન તીર્થંકરદેવની માતા તીર્થંકર દેવની જન્મ આપ્યા પછી બીજા પુત્ર રત્નનો પ્રસવ કરે કે નહીં? શ્રી મલ્લિનાથ ભગવાનને શ્રી મલ્લકુમાર નામના નાના ભાઈ હતા એથી સિદ્ધ થાય છે કે તીર્થંકર દેવની માતા તીર્થંકર ભગવાનને જન્મ આપ્યા પછી પણ બીજા પુત્ર રત્નનો પ્રસવ 2010_03 ૨૫૦ Page #278 -------------------------------------------------------------------------- ________________ ૫૪૯ પ્રશ્ન ઉત્તર ૫૫૧પ્રશ્ન ઉત્તર ૫૫૦ પ્રશ્ન સાધુ-સાધ્વીએ ધર્માનુષ્ઠાન કઈ દિશામાં કરવું જોઈએ? સાધુ-સાધ્વીએ દીક્ષા, પ્રતિક્રમણ આદિ ધર્માનુષ્ઠાન પૂર્વ દિશા અથવા ઉત્તર દિશામાં મુખ રાખીને કરવાં જોઈએ. શ્રી સ્થાનાંગ નામના ત્રીજા અંગસૂત્રમાં બીજા સ્થાનના પહેલા ઉદ્દેશોમાં તેનો ઉલ્લેખ થયો છે. ઉત્તર કરે. શ્રી જ્ઞાતાસૂત્રનામાં છઠ્ઠા અંગસૂત્રના આઠમાં અધ્યયનમાં આનો ઉલ્લેખ છે. ૫પર પ્રશ્ન શ્રાવક શ્રાવિકાઓ રજોહરણ અને મુહપત્તિ રાખે છે પરંતુ તે અવશ્ય રાખવા જોઈએ એવું કોઈ શાસ્ત્રમાં છે ? રજોહરણ અને મુખવસ્ત્રિકા સાધુ-સાધ્વી અને શ્રાવક-શ્રાવિકા આ ચારને અવશ્ય રાખવા જોઈએ. શ્રી અનુયોગદ્વારમાં લોકોત્તર ભાવ આવશ્યકના અધિકારમાં આવતા ‘તદપ્પિયકરણે' પાઠની વ્યાખ્યામાં તેનો ઉલ્લેખ થયો છે. પ્રતિક્રમણમાં વ્રતોના અતિચા૨ની આલોચના કરવાની છે તો પછી જે શ્રાવકોએ વ્રતોનો સ્વીકાર જ કર્યો નથી તેઓને પ્રતિક્રમણ શાનું? શ્રી જિનેશ્વર દેવે શ્રાવકો માટે જે કાર્યનો નિષેધ કરેલો હોય તે ક૨વામાં આવ્યું હોય, જે કાર્યો શ્રાવકો માટે અવશ્ય કરવા ફરમાવ્યા છતાં ન કર્યા હોય, શ્રી વીતરાગદેવના વચન ઉ૫૨ અશ્રદ્ધા કરી હોય તથા શ્રી જિનેશ્વર દેવના સિદ્ધાંતથી વિપરીત પ્રરૂપણા કરી હોય તેની ખાતર શ્રાવકોને પ્રતિક્રમણ કરવા માટે શ્રી વંદિત્તાસૂત્રમાં ગણધરને જણાવ્યું છે. (વંદિત્તા સૂત્ર ગાથા ૪૮) શ્રી શાંતિનાથ સ્વામીની માતાએ કેટલાં સ્વપ્નો જોયાં ? 2010_03 ૨૫૧ Page #279 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર ૫૫૩પ્રશ્ન ઉત્તર શ્રી શાંતિનાથ સ્વામીની માતાએ ચૌદ સ્વપ્નો તે બે વખત જોયાં હતાં. એકવખત તીર્થંકરપણાને સૂચવનારાં અને બીજી વખત ચક્રવર્તીપણાને સૂચવનારાં. આચાર્ય ભગવંત શ્રી ધનેશ્વરસૂરિષ્કૃત શત્રુંજય માહાત્મયના આઠમાં સર્ગમાં લખે છે કે बमूव भारतक्षेत्रे, पुरे गजपुरे वरे । નિતવિશ્વ વિશ્વસેનો વિશ્વસેના મદીધવઃ ||73|| ઉત્તર શ્રી કૃષ્ણ મહારાજાના ભવો કેટલા ? પ્રથમ ભવ શ્રી કૃષ્ણ મહારાજાનો, બીજો નારકીનો, ત્રીજો મનુષ્યનો ભવ પામીને તેમાં તીર્થંકર નામકર્મને નિકાચિત કરી ચોથા વૈમાનિક દેવનો ભવ અને પાંચમે ભવે શ્રી અમમ નામના બારમાં તીર્થંકર થશે. શ્રી સંઘદાસગણીએ વસુદેવ હિંડીમાં આ વાત કહી છે. ૫૫૪ પ્રશ્ન શ્રમણ ભગવાન મહાવીરનો જન્મ ચૈત્રશુક્લ ત્રયોદશીએ થયેલો છે અને નિર્વાણ આસો વદી અમાવસ્યાએ થયેલું છે તો કરૂણાસાગર વીરપ્રભુનું આયુષ્ય સંપૂર્ણ ૭૨ વર્ષનું કહેવાય છે તેનો સંભવ શી રીતે થાય ? આયુષ્ય જન્મ દિવસથી નહિં પરંતુ ચ્યવનથી એટલે પ્રભુએ જે દિવસે માતાના ગર્ભમાં આવ્યા તે દિવસથી ગણાય. તેનો હિસાબ મેળવવા માટે પ્રથમ જૈનશાસ્ત્રમાં વર્ષો કેટલા પ્રકારના તથા કેટલા દિવસનાં તે જાણી લેવું જોઈએ. એક યુગમાં પાંચ સંવત્સર હોય છે. તેના દિવસો નીચે મુજબ છે (૧) ૩૫૪ દિવસ - ચંદ્રસંવત્સર, (૨) ૩૫૪ દિવસનો ચંદ્રસંવત્સર, (૩) ૩૮૪ દિવસનો અભિવર્ધિત સંવત્સર, (૪) ૩૫૪ દિવસનો ચંદ્ર સંવત્સર, (૫) ૩૮૪ દિવસનો અભિવર્ધિત નામનો સંવત્સ૨ આ પ્રમાણે એક યુગમાં પાંચ સંવત્સર હોય છે. 2010_03 ૨૫૨ Page #280 -------------------------------------------------------------------------- ________________ ૫૫૫ પ્રશ્ન પ્રથમ તીર્થંક૨શ્રી ઋષભદેવસ્વામિની માતાને ચૌદ સ્વપ્નો આવ્યાં તેનો અર્થ કોણે કહ્યો ? ભગવતી મરૂદેવી માતાને ભગવાન જ્યારે ગર્ભમાં આવ્યા ત્યારે ચૌદ સ્વપ્નો આવ્યાં તેનો અર્થ પ્રથમ શ્રી નાભિકુળકરે કહ્યો અને પછી સૌધર્મઈન્દ્ર ઈશાનેન્દ્ર આવ્યા તેમણે કહ્યો. શ્રી તીર્થોદુંગીલી પયજ્ઞામાં આનો સ્પષ્ટ ઉલ્લેખ છે. ઉત્તર વળી (૧) સૌર્યમાસ, (૨) ચંદ્રમાસ, (૩) ઋતુમાસ, (૪) નક્ષત્રમાસ, આ માસોથી શરૂ થતાં અને એક માસવાળું વર્ષ એમ કરીને બનતાં પાંચ સંવત્સરો પણ કહેલ છે. તેનાં નામ અને દિવસ નીચે મુજબ છે. ૩૬૬ દિવસનું સૌ૨વર્ષ, ૩૫૪ દિવસનું ચંદ્રવર્ષ, ૩૬૦ દિવસનું ઋતુવર્ષ, ૩૨૮ દિવસનું નક્ષત્રવર્ષ તેમજ વર્ષમાં અધિક માસ હોય તે પાંચમું અભિવર્ધિત વર્ષ કહેવાય છે. શ્રી જ્યોતિષ કરંડક પ્રકરણમાં સંવત્સર નામના વિભાગમાં આ માહિતી છે. ભગવાન મહાવીર સ્વામીના આયુષ્યની ગણતરી સોપર્યવર્ષથી અને માતાના ગર્ભમાં આવ્યા તે દિવસથી ગણવી. ૫૫૬ પ્રશ્ન દર્શનાવરણીય કર્મના ઉદયથી ચક્ષુહાન થયેલ મનુષ્યને કેવળજ્ઞાન થઈ શકે યા નહિ ? ઉત્તર પૂર્વકૃત કર્મના ઉદયથી ચક્ષુહીન થયેલ મનુષ્યને કેવળજ્ઞાન ઉત્પન્ન થવામાં કોઈ બાધક નથી. શ્રી સેન પ્રશ્નના બીજા ઉલ્લાસમાં આ વાતનો ઉલ્લેખ છે. र्विकलस्य केवलज्ञान मुत्पद्यते नवेति प्रश्नोडतरम् उत्पद्यते । चक्षु ૫૫૭ પ્રશ્ન નરકનાં જીવો પૂર્વ કરેલાં પોતાના દુષ્કૃત્યોને અવધિજ્ઞાનથી જાણે? 2010_03 ૨૫૩ Page #281 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર ઉત્તર નાના પ્રકારના પાપ કર્મો કરીને નરકમાં ગયેલા જીવો પરમાધામી દેવોએ સ્મરણ કરાવેલ દુષ્કૃત્યોને ભવપ્રત્યયિક જાતિસ્મરણ જ્ઞાનથી જાણે. કારણ તેમને અવધિજ્ઞાન તો ઉત્કૃષ્ટથી પણ એક યોજનનું જ હોય છે એટલે તેઓ પોતાના દુષ્કૃત્યોને અવધિજ્ઞાનથી જાણી શકે નહીં. પપ૮ પ્રશ્ન શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના તીર્થમાં ક્યા ક્યા પુણ્યશાળી આત્માઓએ તીર્થંકર નામકર્મને ઉપાર્જન કર્યું? ૧. શ્રેણિક મહારાજા, ૨. ભગવાન મહાવીર સ્વામીના કાકા સુપાર્થ, ૩. શ્રી શ્રેણિક રાજાના પૌત્ર અને રાજા કોણિકના પુત્ર ઉદાયિરાજા જે મહાભાગને પોષધમાં અભવ્ય સાધુવેષધારી વિનયરત્નને માર્યા, ૪. શ્રી પોટ્ટીલ અણગાર, ૫. શ્રી દઢાયુ, ૬. શ્રાવસ્તી નગરીનોવાસી શંખ શ્રાવક, ૭. શતક કે જેમનું બીજું નામ પુષ્કલી હતું તે, ૮. ૩૨ પુત્રોને ઉત્પન્ન કરનારી સુલસા શ્રાવિકા, ૯. પ્રભુ શ્રી મહાવીરને ઔષધ આપનાર રેવતી શ્રાવિકા, આ નવ પુણ્યશાળી આત્માઓએ પ્રભુ મહાવીરના શાસનમાં તીર્થકર નામકર્મ ઉપાર્જન કરેલ છે. શ્રી સ્થાનાંગ સૂત્રના નવમાં સ્થાનમાં તેનો ઉલ્લેખ છે. ૫૫૯ પ્રશ્ન જગતમાં અંધકાર કેટલા કારણોથી થાય છે? ઉત્તર શ્રી જિનેશ્વર ભગવાનના નિર્વાણથી, શ્રી જિનેશ્વર ભગવાનના જ્ઞાનનો વિચ્છેદ થવાથી, પૂર્વના જ્ઞાનનો વિચ્છેદ થવાથી, બાદર અગ્નિનો વિચ્છેદ થવાથી જગતમાં અંધકાર થાય છે. શ્રી સ્થાનાંગ સૂત્રના ચોથા અધ્યયનમાં તેનો પાઠ છે. પ૬૦ પ્રશ્ન રત્નકંબલનો સ્વભાવ કેવો હોય? (૨૫૪ 2010_03 Page #282 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર રત્નકંબલનો સ્વભાવ ગ્રીષ્મકાળમાં શીત આપવાનો અને શીતકાળમાં ઉષ્ણતા આપવાનો છે. પ૬૧ પ્રશ્ન નરકગતિમાં રોગો કેટલા હોય? ઉત્તર સાતમી નરકમાં પાંચ કરોડ અડસઠ લાખ નવાણું હજાર પાંચસોને ચોરાશી (પ૬૮૯૯૫૮૪) રોગ સદાને માટે હોય છે. બાકીની નરકમાં પણ યથાયોગ હોય છે. પ૬ર પ્રશ્ન સાધ્વીજીને મન:પર્યવ જ્ઞાન થાય? ઉત્તર અપ્રમત્ત ગુણ સ્થાનકે વર્તતી મહાસતી સાધ્વીજીને મન:પર્યવ જ્ઞાન થાય. શ્રી પ્રવચન સારોદ્ધારના ર૭૦માં દ્રારમાં આ વાત કહી છે. પ૬૩ પ્રશ્ન દેવોના એક નાટકમાં કેટલો કાળ વ્યતીત થાય? ઉત્તર દેવોના એક નાટકની અંદર ચાર હજાર વર્ષ જેટલો કાળ વ્યતીત થાય. ખરતરગચ્છના શ્રી સમયસુંદરજીએ શ્રી વિશેષશતક નામના ગ્રંથમાં આનો ઉલ્લેખ કર્યો છે. પ૬૪ પ્રશ્ન અજીર્ણ કેટલા પ્રકારના છે? ઉત્તર જ્ઞાનનું અજીર્ણમાન, તપનું અજીર્ણ ક્રોધ, ક્રિયાનું અજીર્ણ પરનિંદા, અન્નનું અજીર્ણ વિસૂચિકા આ ચાર પ્રકારનાં અજીર્ણ પ૬૫ પ્રશ્ન આયંબિલમાં લૂણ કલ્પ યા નહીં? ઉત્તર આયંબિલમાં શ્વેતસિંધવ, બલવણ અને સંચર વગેરે કામમાં આવી શકે છે. ૫૬૬ પ્રશ્ન સામાયિક કે પૌષધમાં શ્રાવક વાસક્ષેપાદિકથી જ્ઞાનની પૂજા કરી શકે ? ૨૫૫ 2010_03 Page #283 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર સામાયિક કે પૌષધમાં શ્રાવક વાસપાદિકથી પૂજા કરી શકે આ વાત સેનપ્રશ્નના ત્રીજા ઉલ્લાસમાં કહેવામાં આવી છે. વિભાગ - ૨ પ૬૭ પ્રશ્ન પૂર્વ કઈ ભાષામાં હતા? ઉત્તર પૂર્વ સંસ્કૃત ભાષામાં હતા. જગરૂ ભટ્ટારકશ્રી હીરસૂરીશ્વરજીકૃત હીર પ્રશ્નના ત્રીજા ઉલ્લાસમાં તેનો ઉલ્લેખ મળે છે. પ૬૮ પ્રશ્ન મોતીની ઉત્પત્તિ કેટલા અને કયા કયા સ્થાનોમાં થાય છે? ઉત્તર ૧. હાથીના કુંભસ્થળમાં, ૨. શંખમાં, ૩. માછલીના મુખમાં, ૪. વાંસમાં, ૫. વરાહની દાઢમાં, ૬. ચાંદાના મસ્તક ઉપર, ૭. મેઘમાં, ૮.છીપમાં આ આઠ સ્થાનોમાં મોતીની ઉત્પત્તિ થાય છે. પ૬૯ પ્રશ્ન પાનની જડ આહારી છે કે અણાહારી? શાસ્ત્રમાં પાનની જડને સ્વાદિકામાં ગણેલી હોવાથી તે આહારી છે પણ અણહારી નથી. આનો ઉલ્લેખ શ્રાદ્ધવિધિ ગ્રંથમાં મળે છે. ઉત્તર પ૦ પ્રશ્ન શ્રી કલ્પસૂત્રમાં “સમણ ભગવું મહાવીરે” આ પ્રથમ સૂત્રમાં અને બીજા સૂત્રોમાં સમણ' શબ્દ આવે છે તેનો અર્થ શો? ઉત્તર “સમણ' નો અર્થ ઘોર તપસ્યા કરનાર થાય છે. તે શબ્દ ચાર મૂળ અતિશયોનું પણ સૂચન કરે છે. આ પ્રમાણે કલ્પસૂત્રની કિરણાવલી ટીકામાં ઉલ્લેખ થયો છે. શ્રમ, ધાતુ, તપ અને ખેદ એમ બે અર્થમાં છે. તેમાંથી આ સ્થળે “તપ” ના અર્થમાં લેવાનો છે. સમણ' એટલે સમના અર્થ કરીએ તો જ્ઞાનાતિશય. સમણ” એટલે “શમના” અર્થ કરીએ તો ભગવાન રોગાદિ ૨૫૬) 2010_03 Page #284 -------------------------------------------------------------------------- ________________ ઉપદ્રવના શમન કરનારા છે. સમણ એટલે સમણ એટલે સમ્યગૂ તેનો અર્થ એ થાય છે કે યથાસ્થિત જે પદાર્થો જેવા સ્વરૂપમાં છે તે પદાર્થો તેવા સ્વરૂપમાં આણીને કહે છે. ત્રણ કાળમાં અબાધિન છે આથી ત્રીજો વચનાતિશય સૂચવે છે. “સમણ' એટલે સમાન માન સુર-અસુર નરેશ્વર આદિએ કરેલી પૂજાએ કરીને “સ' એટલે યુક્ત હોય તે સમાન છે. આ શબ્દ દીર્થ હોવા છતાં પ્રાકૃત હોવાને કારણે હ્રસ્વ થયેલ છે. ત્રણ જગતે કરેલી પૂજા યોગ્ય. આ પ્રમાણે અર્થ કરવામાં પૂજાતિશય છે. ૫૭૧ પ્રશ્ન જેમ ત્રેવીસમાં તીર્થંકર પાર્શ્વનાથ સ્વામીની મૂર્તિના મસ્તક ઉપર સર્પની ફણા હોય છે તેમ બીજા કોઈ તીર્થકર દેવની મૂર્તિના મસ્તક ઉપર સર્પની ફણા હોય છે યા નહિ? ઉત્તર જેમ પાર્શ્વનાથ સ્વામીની મૂર્તિના મસ્તક ઉપર સર્પની ફણા હોય છે તેમ શ્રી સુપાર્શ્વનાથ સ્વામીની મૂર્તિના મસ્તક ઉપર સર્પની ફણા હોય છે. પ૭૨ પ્રશ્ન વર્તમાન સમયમાં સાધુઓ પત્ર લખે છે તો સાધુઓને પત્ર લખવાની આજ્ઞા છે? સાધુઓને પત્ર લખવાની શાસ્ત્રમાં આજ્ઞા છે. શ્રી નિશીથ સૂત્રના ૧૧મા ઉદ્દેશાની ચૂર્ણિમા આ બાબતનો ઉલ્લેખ મળે છે. પ૭૩ પ્રશ્ર પરમાત્મા શ્રી મહાવીર દેવ જે વખતે આસો વદિ અમાવસ્યાની રાત્રિએ મોક્ષે પધાર્યા ત્યારે રાત્રિ કેટલી બાકી રહી હતી? ઉત્તર સર્વાર્થ સિદ્ધ નામનું મુહુર્ત હંમેશાં ચાર ઘડી રાત્રિ બાકી હોય ત્યારે જ શરૂ થાય છે. અમાવસ્યાની રાત્રિએ તે સર્વાર્થસિદ્ધ મુહુર્તમાં ભગવાન મોક્ષે પધાર્યા છે. ઉત્તર (૫૭) 2010_03 Page #285 -------------------------------------------------------------------------- ________________ પ૭૪ પ્રશ્ન શ્રી તીર્થકર મહારાજના જન્મ અવસરે છપ્પન દિÉમારીઓ આવે છે તે વ્યંતર નિકાયની કે ભુવનપતિ નિકાયની છે? ઉત્તર છપ્પન દિકકુમારીઓ શ્રી ભુવનપતિ નિકાયની દેવીઓ છે. શ્રી આવશ્યક સૂત્રના વિવરણમાં સૂરિપુરંદર મલયગિરિએ આનો ઉલ્લેખ કર્યો છે. दिक् कुमारिका नाम दिक् कुमार भवनपति विशेष जातीया देव्यः । ૫૭૫ પ્રશ્ન શ્રી ચોવીશ તીર્થકરોને શ્રુતજ્ઞાન એકસરખું હતું કે ન્યુનાધિક? ઉત્તર સર્વ તીર્થકર મહારાજાઓને શ્રુતજ્ઞાન એકસરખું ન હતું. શ્રી ઋષભદેવ સ્વામીજીને સંપૂર્ણ દ્વાદશાંગીનું જ્ઞાન હતું જ્યારે બાકીના ત્રેવીસ તીર્થંકર પરમાત્માઓને અગિયાર અંગોનું જ્ઞાન હતું. આ અંગે આવશ્યકસૂત્રની વૃત્તિમાં ઉલ્લેખ છે. પ૭૬ પ્રશ્ન શ્રી કલ્પસૂત્રના વ્યાખ્યાનના મંગલાચરણમાં પુરિમચરિમાણકપ્પો' આ ગાથા બોલવામાં આવે છે તેનું વિધાન કોઈ શાસ્ત્રમાં છે કે પરંપરા છે? ઉત્તર શ્રી કલ્પસૂત્રના વ્યાખ્યાનમાં ‘પુરિમચરિમાણકપ્પો” આ ગાથા મંગલાચરણમાં કહેવાનો શાસ્ત્રીય રિવાજ છે તેને માટે શ્રી કલ્પસૂત્રની કલ્પલત્તા નામની અંતર્વાચનામાં મહોપાધ્યાયજી શ્રી ગુણ વિજયજી મહારાજાએ લખેલ અક્ષરો આ પ્રમાણે છે. पुरिमचरिमाणकप्पोः इयं गाथा नवसु व्यारव्यानेषु आदि अन्त च कथ्यते। પ૭૭ પ્રશ્ન સાધુ મહારાજાઓ જે ગામમાં ચાતુર્માસ રહેલા હોય તે ગામથી ચારે દિશામાં કેટલા ગાઉ સુધી જવા આવવાનું કહ્યું? અને ગાઉ ગામના દરવાજેથી ગણવા કે મધ્યભાગથી અથવા અન્ય કોઈ સ્થાનથી? ઉત્તર સાધુ મહારાજાઓ જે ગામમાં ચાતુર્માસ રહેલા હોય તે ૨૫૮) ૨૫૦ ) 2010_03 Page #286 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર ગામમાંથી ચારે દિશામાં રા ગાઉ જવા-આવવાનું કહ્યું એટલે જતા-આવતાના મળીને પાંચ ગાઉ કહ્યું. ગાઉ ગામના દરવાજેથી નહિ કે મધ્યભાગથી નહિં કિંતુ જે સ્થાનમાં સાધુ મહારાજા ચાતુર્માસ રહ્યા હોય તે સ્થાનથી ગણતરી કરવી. શ્રી કલ્પસૂત્રની મહોપાધ્યાય વિનય વિજયજીની ટીકામાં તેનો ઉલ્લેખ મળે છે. ૫૭૮ પ્રશ્ન કેટલાક ધર્મના સોગંદ ખાય છે તે યોગ્ય છે? કોઈના પણ સોગંદ ખાવા યોગ્ય નથી. દેવ, ગુરૂ કે ધર્મના સોગંદ ખાવા એ તો વિશેષ કરીને અયોગ્ય છે કારણ કે તેથી મિત્યાત્વની પ્રાપ્તિ થાય છે. શ્રી શ્રાદ્ધવિધિમાં આ અંગેનો પાઠ છે. પ૭૯ પ્રશ્ન શ્રી જિનકલ્પી સાધુઓ રાત્રિએ કેટલો કાળ નિદ્રા કરે? ઉત્તર શ્રી જિનકલ્પી સાધુઓ રાત્રિએ કદાપિ સૂએ જ નહીં. શ્રી આવશ્યક સૂત્રનો પાઠ છે નિઋત્પિવા સુવતિ | પ૮૦ પ્રશ્ન ઓછામાં ઓછી અને વધારેમાં વધારે કેટલા સાધુ હોય તો ગચ્છ કહેવાય? એક ગચ્છમાં ઓછામાં ઓછા ત્રણ સાધુઓ હોય તે જઘન્ય ગચ્છ કહેવાય અને વધારેમાં વધારે ૩૨૦૦૦ સાધુઓ હોય તો તે ઉત્કૃષ્ટ ગચ્છ કહેવાય. જે ગચ્છમાં ત્રણથી અધિક અને ૩૨૦૦૦થી એકપણ ન્યુન સાધુ હોય તો તે ગચ્છ મધ્યમ તરીકે ગણાય. શ્રી બૃહતકલ્પભાષ્યના પ્રથમ ખંડમાં લખેલ છે કે तिगमाईया गच्छा सहस्स बत्तीसई उसमसेणे । ૫૮૧ પ્રશ્ર શ્રાવકના વિસ્તારાર્થ પાક્ષિક અતિચારમાં આઠમાં અનર્થદંડ ઉત્તર (૨૫૯) 2010_03 Page #287 -------------------------------------------------------------------------- ________________ અતિચારમાં “ખાદિ લગે અદેખાઈ ચિતવી' આ પ્રમાણે પાઠ આવે છે તો એ સ્થાનમાં “ખાદિ લગે અદેખાઈ” નો અર્થ શું થાય છે? ઉત્તર “ખાદિ' શબ્દ શોરસેનની તથા માગધી ભાષાનો છે. તેનો સંસ્કૃતમાં ખ્યાતિ અર્થ છે એટલે પ્રસિદ્ધિ, કીર્તિ, પ્રશંસા આદિ અર્થો થાય છે. ખાદિ શબ્દનો અર્થો મનયા' આ શ્રી સિદ્ધહેમ વ્યાકરણના આઠમા અધ્યાયના બીજા પદના ૭૮મા સૂત્રની યકારનો લોપ થવાથી ખાતિ' એવું રૂપ સિદ્ધ થાય પછી તો દોડનારી શૌરસેન્યા યુક્તસ્ય આ આઠમા અધ્યાયના ચોથા પાઠના ૨૦૮માં સૂત્રથી “તકાર' નો દકાર થવાથી “ખાદિ’ રૂપ સિદ્ધ થાય છે. અર્થાત્ ખાદિ એટલે ખ્યાતિ-જગતમાં કોઈની પ્રશંસા કરે અથવા જગતમાં કોઈની કીર્તિ થતી હોય તે દેખીને તેના ઉપર મનમાં અદેખાઈ, ઈર્ષ્યા કરી હોય એવો અર્થ થાય છે. ૫૮૨ પ્રશ્ર વર્તમાન ચોવીશીમાં દશ અચ્છેરાં થયાં તેવા પૂર્વે થયેલા છે? વર્તમાન ચોવીશી-અનંત ચોવીશી પૂર્વે શ્રી ધર્મશ્રીનામના તીર્થકર મહારાજાના શાસનમાં સાત આશ્ચર્ય (અચ્છેરાં) થયેલ છે. શ્રી મહાનિશીથ સૂત્રના પાંચમા અધ્યયનમાં આનો ઉલ્લેખ છે. ૭. શ્રી પ્રશ્નોત્તર મોહનમાળા પ્રશ્નોત્તર મોહનમાળામાં કુલ ૩૨૫ પ્રશ્નો ત્રણ વિભાગમાં વહેંચાયેલા છે. તેમાં પ. શ્રી ખાન્તિવિજયજીએ પૂછેલા પ્રશ્નો અને મુંબઈના ચાતુર્માસ દરમ્યાન મુનિભગવંતો અને શ્રાવકોએ પૂછેલા પ્રશ્નોના પૂ.આ.શ્રી મોહનસૂરિએ ઉત્તરો આપ્યા હતા તેનો આ ગ્રંથમાં સંચય થયો છે. પૂ. શ્રી એ આપેલા ઉત્તરો માટે આગમશાસ્ત્ર અને અન્ય પ્રાચીન ગ્રંથોનો આધાર મૂળપાઠ અને ભાષાંતર ઉત્તર ૨૬૦) 2010_03 Page #288 -------------------------------------------------------------------------- ________________ સાથે આપવામાં આવેલ છે. આ પ્રશ્નો દેવલોક, નરક, નિગોદ, આયુષ્ય, વનસ્પતિકાય, કેવળજ્ઞાન, સાધુ, આચાર, સિદ્ધગતિ, દ્રવ્યાનુયોગ જેવા તાત્વિક વિષયોને લગતાં પ્રશ્નોના ઉત્તરો આપવામાં આવ્યા છે. નમૂનારૂપે કેટલાંક જાણવાલાયક પ્રશ્નો નીચે પ્રમાણે છે. પ૮૩ પ્રશ્ન અમદાવાદવાળા ઝવેરી છોટાલાલ લલ્લુભાઈ મૃતકને બાળીને આવ્યા પછી તે જ દિવસે પૂજા કરતા હતા તો તે થઈ શકે છે? ઉત્તર પૂજા સંબંધમાં જણાવવાનું કે એક ઉત્સર્ગ અને બીજો અપવાદ માર્ગ છે. એક ધોરીમાર્ગ છે જ્યારે બીજો ખાસ કારણે અપવાદ માર્ગ છે. ઘોરી માર્ગ વ્યવહારથી સ્મશાને જનાર વ્યક્તિ તે જ દિવસે પૂજા કરી શકે નહિ તેમ છતાં પૂજાના નિયમવાળા સમકિતધારી વ્યક્તિ ગમે તેટલું મોડું થાય કે આવું નિમિત્ત મળે તો શુદ્ધિ કરીને પૂજા કરે તેમાં કોઈ દોષ નથી. અન્ય વ્યક્તિઓ તેનું અનુસરણ કરે તે ઉચિત નથી. ૫૮૪ પ્રશ્ન ભાદ્રપદ માસમાં શાંતિનાત્ર તથા અષ્ટોત્તરી નાત્ર ભણાવાય કે કેમ? ન ભણાવાય તેવો કોઈ નિષેધ આપના જાણવામાં છે? ચોમાસામાં શ્રાવણ માસમાં પ્રતિષ્ઠા વગેરે તેમજ અશ્વિન માસમાં શુભકાર્ય પ્રસંગે અષ્ટોત્તરી તેમજ શાંતિસ્નાત્ર થતું જોવામાં આવે છે. ભાદ્ર માસમાં શ્રાદ્ધ વગેરેના દિવસોને લોકિક દૃષ્ટિએ અશુભ મનાતા હોઈ તે માસમાં શાંતિસ્નાત્ર વગેરે કરાવવા સંબંધમાં છાણીવાળા જમનાદાસભાઈ અથવા નગીનભાઈને પૂછવું. પ૮૫ પ્રશ્ર શ્રી ભગવતી સૂત્રનું મૂળ તથા ટીકાનું પ્રમાણ કેટલું? ઉત્તર (૨૬૧) 2010_03 Page #289 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર ૫૮૫A પ્રશ્ન નિકાચિત કર્મ અવશ્ય ભોગવવું પડે કે તપસ્યાથી પણ નાશ થાય? તપથી પણ નિકાચિત કર્મનો નાશ થાય છે તે સંબંધી સેન પ્રશ્ન, અધ્યાત્મસારમાં પણ ઉલ્લેખ છે. ઉત્તર ૫૮૬પ્રશ્ન ઉત્તર ૧૮૭પ્રશ્ન ઉત્તર ૫૮૮ પ્રશ્ન ઉત્તર શ્રી ભગવતીજીનું (વર્તમાન) મૂળ પ્રમાણ ૧૫૭૫૧ શ્લોક અને નવાંગી ટીકાકાર શ્રી અભયદેવસૂરિજીની ટીકા પ્રમાણે ૧૮૬૧૬ શ્લોક છે. ૫૮૯ પ્રશ્ન મહાનુભાવ તીર્થંકર ભગવંતો જ્યાં પારણું કરે ત્યાં પંચદિવ્ય પ્રગટ થાય તેમાં ચેલોત્શેપનો અર્થ શું ક૨વો ? ચેલોત્શેપનો અર્થ ધ્વજાઓનું લહકવું એવો થાય છે અને વસ્ત્રોની વૃદ્ધિ એવો પણ અર્થ ક૨ાય છે. વિશેષ માહિતી માટે અભિધાન રાજેન્દ્ર કોશ (ભા.૩)માં ‘ચેલુમ્બેવ' શબ્દનો અર્થ જોવો. દેવોના શરીરની છાયા પડે કે નહિં ? દેવોના શરીરની પ્રાયઃ છાયા પડતી નથી એમ જાણવામાં આવે છે. તિર્યંચને અવધિજ્ઞાન હોય ? અને હોય તો કેટલું હોય? તિર્યંચને અવધિજ્ઞાન હોઈ શકે અને તે જઘન્યથી અંગુલના અસંખ્યાતા ભાગથી ઉત્કૃષ્ટ અસંખ્યાતા દ્વીપ સમુદ્ર સુધી હોય છે. શ્રી પક્ષવણા સૂત્રના ૩૩મા પદમાં આ સંબંધી ઉલ્લેખ થયો છે. બે હજાર ક્રોડ મુનિઓ ઉત્કૃષ્ટ કાળે હોય તેવો ઉલ્લેખ શેમાં છે? 2010_03 ૨૬૨ Page #290 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર જગચિંતામણિ ચૈત્યવંદનમાં સમણહકોડિ સહસ્સેદુઅ ઈત્યાદિ પાઠ જોઈ લેવો. પ૯૦ પ્રશ્ર શ્રી પ્રસન્નચંદ્ર રાજર્ષિનો અધિકાર વિસ્તારથી કયા ગ્રંથમાં છે? ઉત્તર શ્રી પ્રસન્નચંદ્ર રાજર્ષિનો અધિકાર વિસ્તારથી કલિકાલ સર્વજ્ઞ શ્રીમાન હેમચંદ્રસૂરિકૃત શ્રી પરિશિષ્ટ પર્વના પ્રથમ સર્ગમાં છે. પ૯૧ પ્રશ્ન નાસિકા દ્વારા કોઈ પેય પદાર્થ દવાના કારણે રાત્રિમાં લઈ શકાય? ઉત્તર નાસિકા દ્વારા કોઈ પેય પદાર્થદવાને કારણે રાત્રે લેવો ઉચિત નથી કારણ કે નાસિકા અને ગળાનું દ્વાર આગળ જ્યાં એક થતું અનુભવાય છે. પર પ્રશ્ન દુબલી આઠમ કેમ કહેવાય છે? શું ભૂતકાળમાં કોઈ દુર્બલિકા પુષ્ય મિત્ર આચાર્ય થયા છે? અને તેમના કોઈપણ પ્રસંગને ઉદ્દેશીને દુબલી આઠમ નામ પડ્યું છે? ઉત્તર પર્યુષણમાં થયેલ વિશેષ તપસ્યા અંગે શરીરમાં દુર્બળતા આવતી હોય એટલે દુબલી આઠમ કહેવાય છે. આવો કોઈ પાઠ જોવામાં આવતો નથી. કોઈ દુર્બલિકા પુષ્પમિત્ર આચાર્યનું નામ પણ જણાવે છે. પ૯૩ પ્રશ્ન તીર્થમાળા અને ઈન્દ્રમાળામાં શું તફાવત? તેમજ સંઘમાળા કોને કહેવાય? ઉત્તર તીર્થમાળા અને ઈન્દ્રમાળા એ બંને એકાર્થક-પર્યાય વાચક શબ્દો છે. સિદ્ધાચલજી વગેરેના સંઘ લઈ જાય અને માળા પહેરે તો તે તીર્થમાળા-ઈન્દ્રમાળા કહેવાય છે એવું સાંભળવામાં આવ્યું નથી પણ સંઘ કાઢનાર સંઘવીને માળા ૨૬૩ 2010_03 Page #291 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર પહેરાવવામાં આવે તે સંઘપતિમાળ પહેરાવવામાં આવે તે જ ઈન્દ્રમાળા કે તીર્થમાળા છે. ઈન્દ્રમાળા વિશે શ્રાદ્ધવિધિ ગ્રંથના પાંચમાં અધ્યાયમાં માહિતી છે તે જોઈ લેવી. પ૯૪ પ્રશ્ન ઈન્દ્રોત્સવ એટલે શું? ઈન્દ્રના સંતોષને અર્થે નિયમિત દિવસે અર્થાતુ અશ્વિન માસની પૂર્ણિમાએ થતો મહોત્સવને ઈન્દ્રમહ અથવા ઈન્દ્ર મહોત્સવ કહેવાય છે. જંબુદ્વીપ પન્નતિ, જ્ઞાતાસૂત્ર, આચારાંગસૂત્ર, રાયપણેણી, ભગવતી સૂત્ર તેમજ આવશ્યક ચૂર્ણિમાં તેનો ઉલ્લેખ થયેલો છે. પ૯૫ પ્રશ્ન નિષેક એટલે શું? ઉત્તર શ્રી ઠાણાંગસૂત્ર ૩૭૭માં આ પ્રમાણે પાઠ છે. निषेकश्च कर्मपुद्गलानां प्रतिसमयानुभव स्वना । કર્મ પૂર્ગલોનો પ્રતિસમય અનુભવ થાય તે કર્મપુગલોની જે અબપ્પાકાલ સ્થિતિ સ્થાનો પૂર્ણ થયા બાદ રચના તેને નિષેક કહેવાય છે. પ૯૬ પ્રશ્ન દેવલોકમાં દેવોને છ મહિના આયુષ્ય બાકી રહે ત્યારે તેઓને ત્યાંથી અવવાનાં ચિન્હો જણાય છે અને તેથી ઝુરે પણ છે તો શું બધા દેવોને તે પ્રમાણે થતું હશે? ઉત્તર ના, બધા દેવોને તે પ્રમાણે ઝરવાનું થતું નથી. તીર્થકરોના જીવો, તથા જે દેવ એકાવનારી હોય તેમને તો છેલ્લા છ માસમાં પણ શાતાનો ઉદય હોય છે. શ્રી સૂયગડાંગસૂત્ર વૃત્તિ, તથા પરિશિષ્ટ પર્વમાં આ બાબત સ્પષ્ટપણે કહી છે. ૫૯૭ પ્રશ્ન નિગોદના એકંદર ભેદ કેટલા? 2010_03 Page #292 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર ૫૯૮ પ્રશ્ન ઉત્તર ૫૯૯ પ્રશ્ન ઉત્તર ૬૦૦ પ્રશ્ન ઉત્તર ૬૦૧ પ્રશ્ન ઉત્તર સૂક્ષ્મ નિગોદ અને બાદ૨ નિગોદ. તે પ્રત્યેકના બે ભેદ સૂક્ષ્મ અપર્યાપ્તા નિગોદ અને સૂક્ષ્મપર્યાપ્તા નિગોદ, બાદર અપર્યાપ્તા નિગોદ અને બાદ૨ પર્યાપ્ત નિગોદ, એમ એકંદરે ચાર ભેદ થાય. અથવા વ્યવહારિક નિગોદ અને અવ્યવહારિક નિગોદ એમ બે ભેદ કહેવાય છે. નિગોદ જીવોને શરીર કેટલાં હોય ? ઔદારિક, તેજસ અને કાર્યણ એમ ત્રણ શરીર હોય છે. ઔદારિક શરીર અનંતજીવોનું એક હોય છે. તેજસ અને કાર્યણ શરીર જીવ માત્રના જુદા જુદા હોય છે. નિગોદના જીવોને શરીર પ્રમાણ કેટલું હોય? સૂક્ષ્મ બાદર બંને નિગોદ જીવોનું શરીર જન્યથી અંગુલના અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટથી પણ અંગુલના અસંખ્યાતમો ભાગ છે પરંતુ જઘન્ય કરતાં ઉત્કૃષ્ટ ભાગ કાંઈક અધિક જાણવો. નિગોદમાં કોણ કોણ ઉત્પન્ન થાય ? એ જીવોની જ્યાં જ્યાં ગતિ કહી છે ત્યાંથી ત્યાંથી આગતિપણ જાણવી. અર્થાત્ તે તે સ્થાનોમાંથી મરણ પામેલા જીવો નિગોદમાં ઉત્પન્ન થઈ શકે છે પરંતુ યુગલિક દેવ અને નારક મરણ પામીને અનન્તિપણે નિગોદમાં ઉત્પન્ન થઈ શકતા નથી એટલે કે આગતિ ગતિ તુલ્ય છે. નિગોદમાંથી નીકળેલા જીવો અનન્તર મનુષ્યાદિ ભવમાં સમ્યત્યાદિ ગુણોને પામે ખરા ? નિગોદ જીવો મરણ પામીને જો અનન્તરપણે પંચેન્દ્રિય તિર્યંચ થાય તો સમ્યક્ત્વ અને દેશવિરતિ પણ પામી શકે છે તથા જો અનન્ત૨૫ણે મનુષ્યભવમાં ઉત્પન્ન થાય તો સમ્યક્ત્વ, 2010_03 ૨૬૫ Page #293 -------------------------------------------------------------------------- ________________ દેશવિરતિ,સર્વ વિરતિ યાવતું મોક્ષ પણ પામી શકે છે. ૬૦૨ પ્રશ્ન નિગોદના જીવોને આહાર સંજ્ઞા અને કષાય હોય? ઉત્તર આહાર, ભય, મૈથુન અને પરિગૃહ એ ચાર સંજ્ઞા અવ્યક્તપણે પ્રત્યેક નિગોદને હોય છે. એ જ પ્રમાણે ચારે કષાયો પણ અવ્યક્તપણે હોય છે. ૬૦૩ પ્રશ્ન નિગોદના જીવોને ત્રણ વેદમાંથી કયો વેદ હોય? ઉત્તર નિગોદના જીવોને કેવળ નપુંસક વેદ જ હોય છે અને તે પણ કષાય અને સંજ્ઞાની માફક અવ્યક્ત હોય છે. ૬૦૪ પ્રશ્ન જ્યારે કોઈ એકગતિમાં વર્તતા જીવનું આયુષ્ય પૂર્ણ થાય છે અને તે અન્ય ગતિમાં ઉત્પન્ન થાય છે તે અન્યગતિમાં ઉત્પન્ન થનારો જીવ કેટલા પ્રકારે અન્ય ગતિમાં ઉત્પન્ન થાય? ઉત્તર એક ગતિમાંથી (ભાવ) અન્ય ગતિમાં (ભવ) ઉત્પન્ન થનારો જીવ બે પ્રકારે ઉત્પન્ન થાય છે. એક ઈલિકા ગતિ અને બીજી કન્દુક ગતિ વડે અથવા ઋજાગતિ અને વિક્રાગતિ વડે. ૬૦૫ પ્રશ્ન ઈલિકા ગતિ અને કન્કગતિ કોને કહેવાય છે? ઉત્તર ઈયળ જેમ પોતાનું આગવું શરીર ફેંકીને ત્યારબાદ પાછલના શરીરને સંકોચીને ઈષ્ટ સ્થાને જાય છે તેમ જીવ પણ પ્રથમ આત્મપ્રદેશોને દીર્ઘદંડાકાર કરી ઉત્પત્તિ સ્થાને પહોંચે છે તે વખતે મરણસ્થાન અને ઉત્પત્તિસ્થાન એ બંને સ્થાનમાં અને અત્તરાલમાં આત્મપ્રદેશની દીર્ઘશ્રેણિ લંબાયેલી હોય છે. ત્યારબાદ મરણ સ્થાનમાં આત્મપ્રદેશોને સંહરી લઈ સર્વે આત્મપ્રદેશો ઉત્પત્તિ સ્થાનમાં ખેંચી લે છે તેને “ઈલિકાગતિ કહેવાય છે. દડો જેમ સર્વાશે ઉછળીને અન્ય સ્થાને જઈ પહોંચે છે તેમ 2010_03 Page #294 -------------------------------------------------------------------------- ________________ આત્મા પણ સર્વ આત્મપ્રદેશો વડે પિડિત થયો થકો દડાની માફક અથવા તોપના ગોળાની માફક ઉત્પત્તિસ્થાને પહોંચી જાય છે. તેને કકગતિ' કહેવાય છે. સંસારી જીવોને ઈલિકા અને કન્ક બંને ગતિ હોય છે. સિદ્ધના જીવોને મોક્ષમાં જતાં કેવળ કદ્કગતિ હોય છે. ૬૦૬ પ્રશ્ર ઋજાગતિ અને વક્રાગતિ કોને કહેવાય? ઉત્તર ઊર્ધ્વલોકથી અધોલોક અથવા અધોલોકથી ઊર્ધ્વલોક તથા પૂર્વમાંથી પશ્ચિમ અથવા પશ્ચિમમાંથી પૂર્વ એમ સીધી દિશામાં જીવ જે એક સમયમાં ઉત્પન્ન થાય છે તેને “જાગતિ' કહેવાય છે. અને દિશાઓથી વિદિશાઓમાં બે સમય, ત્રણ સમય કિંવા ચાર સમય સુધીમાં એક ભવમાંથી અન્ય ભવમાં જે ઉત્પન્ન થવું તેનું નામ “વક્રાગતિ” અથવા “વિગ્રહગતિ' કહેવાય છે. ૬૦૭ પ્રશ્ન પંખાથી ઉત્પન્ન થયેલો પવન સચિત્ત કે અચિત્ત છે? ઉત્તર પંખાથી ઉત્પન્ન થયેલો પવન સચિત્ત જ છે તેના વિશે ઓઘનિર્યુક્તિમાં ઉલ્લેખ થયેલો છે. ૬૦૮ પ્રશ્ર દેવતાઓના પુસ્તકની લિપિ કઈ હશે? અને તેમાં શું લખેલું હશે ? ઉત્તર લિપિ દેવનાગરી સંભવે છે અને તેમાં પોતપોતાના વિમાન સંબંધી સ્થિતિ મર્યાદા વગેરે કલ્પ લખેલા હોય છે. સમવસરણમાં દેવીઓ ઊભી રહેતી હશે કે શ્રાવિકાઓ પણ ઊભી રહેતી હશે? ઉત્તર દેવીઓ ઊભી રહે. શ્રાવિકાઓ બેસે તે પ્રમાણે આવશ્યક સૂત્રમાં પાઠ છે. ૬૦૯ પ્રશ્ન ૨૬૭ 2010_03 Page #295 -------------------------------------------------------------------------- ________________ ૮. શ્રી જૈનધર્મ વિષયક પ્રશ્નોત્તર (આત્મારામજી) જૈનધર્મના તત્વથી અજ્ઞાત એવા યુવાવર્ગને જૈન દર્શનની માહિતી મળે તેવા હેતુથી આ ગ્રંથની રચના કરી છે. જૈનધર્મ અનાદિકાળથી છે અને એક સ્વતંત્ર ધર્મ છે તે વાત સ્વીકારવી જોઈએ. આ ગ્રંથમાં કર્મનું સ્વરૂપ, જિનપૂજા, મહાવીર સ્વામી આઠમદ, મુનિધર્મ, શ્રાવકધર્મ, જૈન અને બૌદ્ધમત વગેરેને સ્પર્શતા માહિતીપ્રધાન પ્રશ્નોનો સમાવેશ થયો છે. પૂ. આત્મારામજી મ.સાહેબે આ ગ્રંથ હિન્દીમાં રચ્યો હતો અને તે ગુજરાતી અનુવાદ સાથે પ્રગટ થયેલ છે. ૬૧૦ પ્રશ્ન ઉત્તર ૬૧૧ પ્રશ્ન ઉત્તર જિન અને જિનશાસન આ બંને શબ્દોનો અર્થ શું છે ? જેણે રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, કામ, અજ્ઞાન, રતિ, અતિ, શોક, હાસ્ય, જાગુપ્સા એટલે ઘૃણા, મિથ્યાત્વ વગેરે ભાવશત્રુઓને જિત્યા છે તેને જિન કહેવાય. આ જિન શબ્દનો અર્થ છે. ઉપર કહેલ એવા પ્રકારના જિનેશ્વરનો ઉપદેશ એટલે ઉત્સર્ગ અપવાદરૂપ માર્ગ વડે હિતની પ્રાપ્તિ અને અહિતનો ત્યાગ તેને જિનશાસન કહેવાય છે. તાત્પર્યાર્થ આ છે કે અભિધાન ચિંતામણિ અને અનુયોગ દ્વારની ટીકા વગેરેમાં પણ આ પ્રમાણે જ અર્થ છે. શ્રી ઋષભદેવજીએ જેવો ધર્મ ચલાવ્યો હતો તેવો જ ધર્મ આજ સુધી ચાલી રહ્યો છે? કે તેમાં કોઈ જાતનો ફેરફાર થયો છે ? શ્રી ઋષભદેવજીએ જેવો ધર્મ ચલાવ્યો હતો તેવો જ ધર્મ શ્રી મહાવીર ભગવંતે ચલાવ્યો તેમાં કિંચિત્ માત્ર પણ ફેરફાર નથી. તે જ ધર્મ વર્તમાનકાળમાં જૈનમતમાં ચાલે છે. 2010_03 ૨૬૮ Page #296 -------------------------------------------------------------------------- ________________ ૬૧૨ પ્રશ્ર શ્રી મહાવીર સ્વામિ ત્રિશલા માતાની કુખમાં પોતાની શક્તિથી કેમ ન ગયા? ઉત્તર જન્મ, મરણ, ગર્ભોત્પત્તિ આ બધા કર્મને આધીન છે. નિકાચિત એટલે જે કર્મ અવશ્યમેવ ભોગવ્યા વગર નષ્ટ ન થાય તે આવા કર્મના ઉદયમાં કોઈની પણ તાકાત કામ નથી આવતી અને જે લોકો શરીર ધારીઓને ઈશ્વરાવતાર સર્વશક્તિમાન માને છે તે ફક્ત પોતાના માનેલા ઈશ્વરની મહત્તા બતાવવા માટે જ છે. જો પક્ષપાત છોડીને વિચારીએ તો જે ઈચ્છે તે કરી શકે એવા બ્રહ્મા, શંકર કે હરિ ઈસુખ્રિસ્ત વગેરે કોઈપણ મનુષ્યો થયા નથી. જો એમના ગ્રંથો વાંચવામાં આવે તો એ લોકોના કાર્યોથી તે બધા વાસ્તવિક રૂપે સર્વશક્તિ વિકલ છે એમ જણાઈ જશે. આ કારણે સર્વ જીવો પોતાના કરેલ કર્મોને આધીન છે માટે જ શ્રી મહાવીર સ્વામીજી પોતાની શક્તિથી ત્રિશલામાતાની કુખમાં જઈ શક્યા નહીં. ૬૧૩ પ્રશ્ન આ પાંચ જ્ઞાનનું સ્વરૂપ ટૂંકમાં કહો? ઉત્તર (૧) સાંભળ્યા વગર જે જ્ઞાન થાય છે અને ચાર પ્રકારની બુદ્ધિ તે જાતિજ્ઞાન તેના (૩૩૬) ત્રણશો છત્રીસ ભેદો છે. (૨) જે જ્ઞાન કહી શકાય અને સાંભળી શકાય તે શ્રુતજ્ઞાન તેના (૧૪) ચૌદ ભેદ છે. (૩) સર્વરૂપી વસ્તુને જાણે અને જુએ તે અવધિજ્ઞાન તેના (૬) છ ભેદ છે. (૪) અઢીદ્વીપની અંદર, બધાના મન ચિંતિત અર્થને જાણે અને જુએ તે મન:પર્યવજ્ઞાન તેના (૨) બે ભેદ છે. (૫) ભૂત, ભવિષ્ય અને વર્તમાનકાળની વસ્તુઓને સૂક્ષ્મ ૨૬) 2010_03 Page #297 -------------------------------------------------------------------------- ________________ ૬૧૪ પ્રશ્ન ઉત્તર ૬૧૫ પ્રશ્ન ઉત્તર ૬૧૬ પ્રશ્ન ઉત્તર ૬૧૭ પ્રશ્ન બાદર રૂપી, અરૂપી, વ્યવધાન રહિત અને વ્યવધાન સહિત દૂર, નજીક, અંદ૨ કે બહાર બધી ચીજોને જાણે અને જુએ તે કેવલજ્ઞાન આ જ્ઞાનના કોઈ ભેદ નથી. આ પાંચે જ્ઞાનનું વિશેષ સ્વરૂપ જોવું હોય તો નંદિસૂત્ર મલયગિરિમની ટીકા સાથે વાંચવું અથવા સાંભળવું. શ્રી મહાવીરજીની સેવામાં શું ઈન્દ્ર વગેરે દેવો રહેતા હતા ? છદ્મસ્થામાં તો એક સિદ્ધાર્થ નામનો દેવ ઈન્દ્રની આજ્ઞાથી મરણાંત કષ્ટ દૂર કરવા માટે હંમેશા સાથે રહેતો હતો અને ઈન્દ્ર વગેરે દેવો કોઈ કોઈ વખતે વંદન કરવા માટે કે સુખશાતા પૂછવા ઉપસર્ગો દૂર કરવા માટે આવતા હતા અને કેવળજ્ઞાન થયા પછી હંમેશા દેવો સેવામાં હાજર રહેતા હતા. શ્રી મહાવીર સ્વામીજીને ઉપસર્ગ થવાનું કારણ શું હતું? પૂર્વભવોમાં રાજ્ય કરતી વખતે તેઓ ઘણા પાપો કર્યા હતા તે બધા પાપો આ જન્મમાં (ભવમાં) જ નાશ પામવા જોઈએ માટે નિકાચિત અશાતા વેદનીય કર્મોના ફળ સ્વરૂપ ઉપસર્ગોથી જ તે કર્મોને ભોગવીને ક્ષય કર્યા માટે ઘણા ઉપસર્ગો થયા. શ્રી મહાવીર સ્વામીજીએ પરિષહો શા માટે સહન કર્યા અને તપ શા માટે કર્યું ? જો ભગવાને પરિષહો સહન ન કર્યા હોત અને તપ ન કર્યું હોત તો પૂર્વોપાર્જિત પાપ, કર્મ, ક્ષય ન થાત. કર્મક્ષય વગર કેવળજ્ઞાન અને નિર્વાણપદ એ બંને પ્રાપ્ત ન થાત માટે પરિષહો-ઉપસર્ગો સહન કર્યા અને તપ પણ કર્યું. શ્રી મહાવીર સ્વામીએ કેવા પ્રકારના ધર્મની પ્રરૂપણા કરી હતી? 2010_03 ૨૭૦ Page #298 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર ૬૧૮ પ્રશ્ન ઉત્તર ૬૧૯ પ્રશ્ન ઉત્તર ૬૨૦ પ્રશ્ન ઉત્તર ૬ર૧ પ્રશ્ન ઉત્તર ૬૨૨ પ્રશ્ન ઉત્તર ૬૩ પ્રશ્ન સમ્યક્ત્વપૂર્વક સાધુનો ધર્મ અને શ્રાવકધર્મની પ્રરૂપણા કરી હતી. સાધુના ધર્મનું ટૂંકાણમાં સ્વરૂપ કહી બતાવો ? પાંચ મહાવ્રત અને રાત્રિભોજનના ત્યાગરૂપ છ વ્રત ધારણ કરે. દશ પ્રકારના યતિ ધર્મ અને સત્તર ભેદે સંયમનું પાલન કરે, બેતાલીસ (૪૨) દોષથી રહિત ભિક્ષા ગ્રહણ કરે. દશવિધ ચક્રવાલ સમાચારી પાળે. સાધુ અને શ્રાવકનો ધર્મ મનુષ્યોએ શા માટે ક૨વો જોઈએ? જન્મ મરણાદિ સ્વરૂપ સંસારભ્રમણરૂપી દુઃખથી છુટવા માટે સાધુ અને શ્રાવકનો પૂર્વોક્ત ધર્મ ક૨વો જોઈએ. શ્રી મહાવીર ભગવાને જે ધર્મ કહ્યો હતો તે ધર્મ શ્રી મહાવીર સ્વામીજીએ પોતાને હાથે કોઈ પુસ્તકમાં લખ્યો હતો કે નહીં? નથી લખ્યો. પૂર્વોક્ત જૈન શાસનના સર્વ પુસ્તકો શ્રી મહાવીર સ્વામીથી અને વિક્રમ સંવતની શરૂઆત પછી કેટલા વર્ષે લખાયા હતા ? શ્રી મહાવીરજીથી (૯૮૦) નવસો એંસી વર્ષ પછી અને વિક્રમ સંવત (૫૧૦) પાંચસો દશમાં વર્ષે લખાયા હતા. નિર્વાણ શબ્દનો શું અર્થ થાય છે ? બધા કર્મોની ઉત્પન્ન થયેલ ઉપાધિરૂપ અગ્નિનું જે બુઝાય જવું તેને નિર્વાણ કહેવાય છે એટલે બધી ઉપાધિથી રહિત ફક્ત શુદ્ધ બુદ્ધ સચ્ચિદાનંદરૂપ જે આત્માનું સ્વરૂપ પ્રગટ થવું તેને નિર્વાણ કહેવાય છે. જીવને નિર્વાણપદ ક્યારે પ્રાપ્ત થાય છે ? 2010_03 ૨૭૧ Page #299 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર જીવના શુભાશુભ બધાય કર્મો નાશ પામે છે ત્યારે જીવને નિર્વાણપદ પ્રાપ્ત થાય છે. ૬૨૪ પ્રશ્ન નિર્વાણ થયા પછી આત્મા ક્યાં જાય છે અને ક્યાં રહે છે? ઉત્તર નિર્વાણ થયા પછી આત્મા લોકના અગ્રભાગે જાય છે અને સાદિ અનંતકાળ સુધી ત્યાં જ હંમેશા રહે છે. ૬૨૫ પ્રશ્ન શું બધા જીવો એકસરખા નથી કે જેથી બધા જીવો નિર્વાણપદ પામશે નહીં? ઉત્તર જીવ બે પ્રકારને એક ભવ્ય જીવ બીજા અભવ્ય જીવ છે. તેમાં જે અભવ્ય જીવ હોય છે તે કદીપણ નિર્વાણપદ પ્રાપ્ત કરશે નહિં કેમ કે તેમનામાં અનાદિ સ્વભાવથી નિર્વાણપદ પ્રાપ્ત કરવાની યોગ્યતા નથી. ૬૨૬ પ્રશ્ન આત્મા અમર છે, અવિનાશી છે આ હકીકતમાં શું પ્રમાણ છે? ઉત્તર જે વસ્તુની ઉત્પત્તિ થાય છે તે નાશવંત હોય છે પરંતુ આત્માની ઉત્પત્તિ થઈ નથી કેમ કે જે વસ્તુની ઉત્પત્તિ થાય છે તેનું ઉપાદાનકરણ હોય છે. ઉપાદાન એટલે કારણ જ કાર્યરૂપ થઈ જવું જેમ માટીનો પિંડ જ ઘડા રૂપ થઈ જાય છે માટે ઘડાનું ઉપાદાન કારણ માટીનો પિંડ છે. આત્માનું ઉપાદાન કારણ કોઈ અરૂપી જ્ઞાનવાન વસ્તુ હોવી જોઈએ જેનાથી આત્મા બની શકે એમ આત્માની પૂર્વમાં કોઈપણ ઉપાદાન કારણ નથી માટે આત્મા અનાદિ અનંત અવિનાશી પદાર્થ છે અને જે ભવ્ય જીવ છે તેમાં નિર્વાણપદ પામવાની યોગ્યતા તો છે પરંતુ જેમને જેમને નિર્વાણ થવાના નિમિત્તો મળશે તેઓ નિર્વાણપદ પામશે બીજા નહિં. ૬૨૭ પ્રશ્ન કયા કારણથી જીવને પુનર્જન્મ કરવો પડે છે? ૨૭૨) ૨૭૨ ) 2010_03 Page #300 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર (૧) જીવ હિંસા, (૨) જૂઠું બોલવું, (૩) ચોરી કરવી, (૪) સ્ત્રી સંભોગરૂપ મૈથુન કરવું, (૫) પરિગ્રહ રાખવો, (૬) ક્રોધ, (૭) માન, (૮) માયા, (૯) લોભ, (૧૦) રાગ, (૧૧) દ્વેષ, (૧૨) કલહ, (૧૩) અભ્યાખ્યાન એટલે કોઈને આળ આપવું, (૧૪) પૈશુન્ય, (૧૫) બીજાની નિંદા કરવી, (૧૬) રતિ અરતિ, (૧૭) માયા મૃષાવાદ (૧૮) મિથ્યાદર્શન શલ્ય એટલે કુદેવ, કુગુરૂ, કુધર્મ આ ત્રણને સુદેવ, સુગુરૂ, સુધર્મરૂપે માનવા જ્યાં સુધી જીવ આ અઢારે પાપોને સેવે છે ત્યાં સુધી એને પુર્નજન્મ થાય છે. ૬ર૮ પ્રશ્ન જો પોતાના આત્માના ગુણોથી જ મોક્ષ થશે ત્યારે તીર્થકર ભગવાનની ભક્તિ કરવાનું શું પ્રયોજન છે? ઉત્તર તીર્થકર ભગવંતની ભક્તિ કરવામાં તીર્થકર ભગવંત નિમિત્ત કારણ છે. નિમિત્ત વગર પોતાના આત્માના ગુણરૂપ ઉપાદાન કારણ કદીપણ ફળ આપતા નથી. જ્યારે તીર્થકર નિમિત્તભૂત થાય છે ત્યારે ભક્તિરૂપ ઉપાદાન કારણ પ્રગટ થાય છે. એનાથી જ આત્માના બધા ગુણો પ્રગટ થાય છે. એનાથી જ મોક્ષ થાય છે. જેમ ઘડો થવામાં માટી ઉપાદાન કારણ છે પરંતુ કુંભાર ચક્ર, દંડ ચીવર વગેરે નિમિત્તો વગર કદીપણ ઘડો થતો નથી તેવી રીતે તીર્થકરરૂપ નિમિત્ત કારણ વગર આત્માનો મોક્ષ થતો નથી માટે તીર્થકરની ભક્તિ અવશ્ય કરવા યોગ્ય છે. ૬૨૯ પ્રશ્ન જગતમાં જીવો પુણ્ય-પાપ કરે છે તેને તેનું ફળ આપનાર પરમેશ્વર છે કે નથી? પુણ્ય-પાપનું ફળ આપનાર પરમેશ્વર નથી. ઉત્તર ૨૭૩ ) 2010_03 Page #301 -------------------------------------------------------------------------- ________________ ૬૩૦ પ્રશ્ન ઉત્તર ૬૩૧ પ્રશ્ન ઉત્તર ૬૩૨ પ્રશ્ન ઉત્તર ૬૩૩ પ્રશ્ન ઉત્તર ૬૩૪ પ્રશ્ન જગતમાં કર્તા ઈશ્વર છે કે નથી? જગત તો પ્રવાહથી અનાદિકાળથી ચાલી રહ્યું છે. જગત કોઈનું રચેલું નથી. કાળ, સ્વભાવ, નિયતિ, કર્મ, ચેતન, આત્મા અને જડ પદાર્થ આ બધા અનાદિનિયમોથી આ જગત વિચિત્ર પ્રવાહ રૂપથી ચાલી રહ્યું છે અને ઉત્પાદ, વ્યય, ધ્રુવુ રૂપે ચાલતું રહેશે. જિન પ્રતિમાની ફૂલ વગેરેથી પૂજા કરવાથી શ્રાવકોને પાપ લાગે છે કે નહિં ? જિન પ્રતિમાની ફૂલ વગેરેથી પૂજા કરવાથી સંસારનો ક્ષય થાય છે અર્થાત મોક્ષપદ મળે છે અને જે કંઈ થોડી દ્રવ્યહિંસા થાય છે તે કૂપ દૃષ્ટાંત વડે પૂજાના ફળથી જ નાશ પામે છે આ હકીકત આવશ્યક સૂત્રમાં છે. બધા દેવો જૈનધર્મી છે ? બધા દેવો જૈનધર્મી નથી કેટલાક છે. જૈનધર્મી દેવોની ભક્તિ શ્રાવક અને સાધુ કરે કે નહીં? સમ્યક્ દૃષ્ટિ દેવોની સ્તુતિ કરવાનો જૈન શાસનમાં નિષેધ નથી કેમ કે શ્રુત દેવતાજ્ઞાનના વિઘ્નોને દૂર કરે છે અને કોઈ ભોળો (ભદ્રિક) જીવ આ લોકના માટે સમ્યગ્દષ્ટિ દેવોનું આરાધન કરે તો તેનો નિષેધ નથી. સાધુ પણ સમ્યગ્દષ્ટિ દેવનું આરાધન અને સ્તુતિ જૈન ધર્મની ઉન્નત્તિ તથા વિઘ્ન દૂર કરવા માટે કરે તો નિષેધ નથી આ હકીકત પંચાશક વગેરે શાસ્ત્રોમાં છે. ૫૨મેશ્વ૨ની મૂર્તિ કેવી હોય છે ? 2010_03 ૨૭૪ Page #302 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર સ્ત્રી, જપમાળા, શસ્ત્ર, કમંડલથી રહિત અને શાંત ધ્યાનાષ્ટ સમતામતવાળી, શાંતરસમશ્ન, મુખના વિકાર રહિત એવી સાચા ભગવાનની મૂર્તિ હોય છે. ૬૩૫ પ્રશ્ન તમારા કહેવાનુસારે તો જૈનધર્મ અમને ઘણો ઉત્તમ જણાય છે તો પછી એનો પ્રચાર ઘણો કેમ નથી? ઉત્તર જૈન ધર્મના નિયમો એવા કઠિન છે કે તેના ઉપર અલ્પસત્વશાળી જીવો ઘણું ચાલી ન શકે. ગૃહસ્થધર્મ તથા સાધુધર્મ ઘણા નિયમોથી નિયંત્રિત છે અને જૈન ધર્મનું તત્વજ્ઞાનતો ઘણા જૈનો પણ જાણી શકતા નથી તો પછી અન્યધર્મીઓને તો સમજવું ઘણું જ કઠિન છે. બૌદ્ધમતના ગોવિંદાચાર્યે ભરૂચમાં જૈનાચાર્યો સાથે ચર્ચામાં હાર ખાધી જૈન તત્વજ્ઞાન જાણવા માટે કપટથી જૈનદીક્ષા લીધી કેટલાક શાસ્ત્રો ભણીને પાછા બૌદ્ધ બની જૈન ધર્મનું ખંડન કરવા કમ્મર બાંધીને જૈનાચાર્યો સાથે ચર્ચા કરી પણ હારી ગયા. ફરી જૈન દીક્ષા લીધી ભણીને પાછા બોદ્ધ થઈ ચર્ચા કરી હાર્યા એ પ્રમાણે કેટલીક વાર જૈનશાસ્ત્ર ભણ્યા પરંતુ તેનું તત્વ ન પામ્યા. આખરમાં કંઈક તત્વ પામ્યા તો પાછા બૌદ્ધ ન થયા. જેનધર્મ સમજવો અને પાળવો બંને રીતે કઠિન છે માટે ઘણો પ્રચાર નથી થયો કોઈક કાળમાં ઘણો પ્રચાર થાય તો એમાં શું નિષેધ હોય. એ પ્રમાણે મીમાંસાના વાર્તિકકાર કુમારિલ ભટ્ટ અને કિરણાવલિના કર્તા ઉદયને પણ કપટથી જૈન દીક્ષા લીધી હતી પરંતુ તત્વ પામ્યા નહીં. (૨૭૫) 2010_03 Page #303 -------------------------------------------------------------------------- ________________ ૯. સાગર સમાધાન આગમોદ્ધારક આચાર્યદેવશ્રી સાગરાનંદસૂરીશ્વરજીનું સંસ્કૃત અને ગુજરાતી ભાષામાં વિવિધ પ્રકારનું વિપુલ સાહિત્ય ઉપલબ્ધ થાય છે. એમની કૃતિઓથી શ્રુતજ્ઞાનોપાસનાનો અખ્ખલિત પ્રવાહ વહેતો રહ્યો છે અને શ્રુતજ્ઞાનના પરમોચ્ચ-પરમોપકારી વારસાનું આચમન કરવાની સો કોઈને સુવિધા થઈ શકી છે. પૂ.શ્રીની નિશ્રામાં સિદ્ધચક્ર પાક્ષિક પ્રગટ થયું હતું. તેમાં સાગરસમાધાન નામનો પ્રશ્નોત્તરનો વિભાગ હતો. આ વિભાગમાં વિવિધ પ્રશ્નોના ઉત્તરો આપવામાં આવતા હતા. સિદ્ધચક્ર પાક્ષિકના પ્રશ્નોને ગ્રંથસ્થ કરવામાં આવ્યા છે અને સાગર સમાધાન” ગ્રંથ આજે સૌ કોઈને જ્ઞાનપ્રાપ્તિને શંકા નિવારણના એક મહત્વના સાધનને આધાર તરીકે પ્રાપ્ત થાય છે. આ ગ્રંથમાં ૭૫૧ પ્રશ્નોત્તરનો સંચય થયો છે. વિવિધ વિષયોને આવરી લેતા પ્રશ્નોત્તરો જ્ઞાન-વિજ્ઞાનની અવનવી માહિતી આપે છે અને તેનાથી ધર્મ પ્રત્યેની શ્રદ્ધા કરવા માટેના સંસ્કારોનું સિંચન થાય તેમ છે. નમૂનારૂપે પ્રશ્નોત્તરની સૂચી નીચે પ્રમાણે છે. ૬૩૬ પ્રશ્ન પૂજા કરનાર શ્રાવકને દ્રવ્ય હિંસા લાગે અને તે જ પ્રમાણે નદી ઉતરતા સાધુને દ્રવ્ય હિંસા લાગે? જો ન લાગતી હોય તો ઈરિયાવહી કેમ કરે છે? પૂજા કરતી વખતે નિર્જરાનું પ્રબળ સાધન પાસે હોવાથી પૂજા પ્રસંગે દ્રવ્ય હિંસા થાય પણ પાપનો બંધ પડે નહિ. કદાચ બંધ પડે તો તે ટકે નહિ પણ સાધુ મહારાજને પ્રતિજ્ઞા હોવાથી નદી આદિ ઉતરતા હિંસા નથી કારણ કે તેઓ ભાવસ્તિવના અધિકારી છે તેથી નદી આદિ ઉતરતા જીવો મરી જાય છતાં મારવાની લેશ ઈચ્છા નથી ઉતરીને ઈરિયાવહી કરે છે તે પ્રમાદપૂર્વક ચલનક્રિયા થઈ હોય તેની આલોચના છે. ઉત્તર ૨૭૬) 2010_03 Page #304 -------------------------------------------------------------------------- ________________ ૬૩૭ પ્રશ્ન ઉત્તર ૬૩૮ પ્રશ્ન ઉત્તર ૬૩૯ પ્રશ્ન ઉત્તર ૬૪૦ પ્રશ્ન ઉત્તર શ્રાવક નાહ્યા વગર ગભારામાં વાસક્ષેપ પૂજા માટે જઈ શકે ? હા, વસ્ત્રો અને શરીર પવિત્ર હોય તો ગભારામાં પણ દૂરથી વાસક્ષેપ પૂજા ક૨વામાં અડચણ જણાતી નથી. ચોમાસાની દીક્ષા માટે કયા શાસ્ત્રમાં વિધાન છે ? ચોમાસાની દીક્ષાની પાઠ નિશીથચૂર્ણિ ઉદ્દેશો (૧૧ ગા. ૫૬૫) જ્ઞાનપૂજનમાં આવેલ દ્રવ્ય દુનિયાદારીના શિક્ષણ માટે વાપરી શકાય? ના, કદી પણ વપરાય જ નહિં કારણ એજ કે તે દ્રવ્ય તો ફક્ત સમ્યકશ્રુતની વૃદ્ધિના જ હેતુભૂત છે. વ્યવહારિક જ્ઞાન એ સંસારની જ પુષ્ટિનું કારણ હોવાથી તેવા ઉત્તમ દ્રવ્યનો દુનિયાદારીના શિક્ષણ માટે વાપરનાર અને વપરાવનાર બંને પણ તે જ્ઞાનદ્રવ્યના ભક્ષક બને છે. જ્ઞાનદ્રવ્ય ‘ભક્ષિત – ઉપેક્ષિત’ પ્રજ્ઞાપરાધે વિણાસ્યો વિણસંતો ઉવેખ્યો અને છતી શક્તિએ સારસંભાળ ન કીધી એ પ્રમાણે અતિચારમાં જણાવેલી પાંચ બાબતોને મન, વચન અને કાયા થકી તથા કરવું, કરાવવું અને અનુમોદવું તે વડે કરીને જેમ દેવદ્રવ્યના સંરક્ષણમાં તેમ આ જ્ઞાનદ્રવ્યના સંરક્ષણમાં ઉપયોગ નહીં રાખનારનું સમ્યકત્વ મલિન થાય છે. આમ છતાં પણ સ્વેચ્છાએ તેનો દુરપયોગ ક૨ના૨ાઓ સમ્યકત્વથી ભ્રષ્ટ થાય છે. શ્રી સિદ્ધાચલ ઉપર કાર્તિક સુદ ૧૫ પહેલા શ્રાવકાદિથી ચઢી શકાય કે નહિં ? તીર્થયાત્રા ઘણા આડંબરથી જ થવી જોઈએ. શક્તિ સંપન્ન કૃષ્ણ મહારાજ અને કુમારપાળના તીર્થયાત્રામાંના મહાન આડંબરોના દેવવંદન અને નિયમોના આધારે એવા આડંબરો 2010_03 ૨૭૭ Page #305 -------------------------------------------------------------------------- ________________ ચોમાસામાં ન કરી શકાય તેથી તથા ચોમાસામાં પર્વતમાં જીવોત્પત્તિ પણ વિશેષ હોવાથી ઉપર ન ચઢી શકાય. તીર્થકર ભગવાનોનું સમવસરણ પણ ચોમાસામાં મુખ્યતાએ થતું નથી. ૬૪૧ પ્રશ્ન નવગ્રહોમાં સમકિતી કયા તથા મિથ્યાત્વી કયા? કયા શાસ્ત્રના આધારે તે માનવું? કાલા ગોરા ક્ષેત્રપાલ સમકિતી છે કે મિથ્યાત્વી? ઉત્તર ગ્રહોના વિમાનોમાં શાશ્વત જિન ચૈત્ય હોવાથી અને તેની આશાતના તેઓ ટાળતા હોવાથી તથા દીક્ષા પંચાશકમાં અને પ્રતિષ્ઠા વિધિમાં ગ્રહોનાં આલ્વાન તથા નન્દાસ્તવે ધર્માનુષ્ઠાનમાં ગ્રહોની સાક્ષી ગણવાથી તે સમકિતી હોય તેમ સંભવે છે. કાલાગોરા નામના ક્ષેત્રપાલ ભૈરવનો કોઈ તેવા મુખ્ય ગ્રંથોમાં લેખ નથી. ૬૪૨ પ્રશ્ન નવગ્રહોને માનવા કે નહિ? ઉત્તર સાધર્મિક તરીકે માનવામાં અડચણ જણાતી નથી. ૬૪૩ પ્રશ્ન જાવજીવ શેરડી ત્યાગ હોય તો તે વરસી તપનાં પારણે શેરડીનો રસ વાપરે કે નહિ? અગર શું વાપરે? ઉત્તર સાકરનું પાણી વાપરે, શેરડીનો રસ ન વાપરે. ૬૪૪ પ્રશ્ન દેરાસર જેવી બાબતોમાં પણ માત્ર ઉપદેશ અપાય કે આદેશ અપાય ખરો? ઉત્તર કારણસર તેમાં પણ કરવું, કરાવવું પડે છે અને અનુમોદવું તો હંમેશા છે. પણ વગર કારણે તો મુખ્યમાર્ગ કરવાનો હોયને તે મુખ્યમાર્ગ તો ઉપદેશમાં જ છે. ૬૪૫ પ્રશ્ર રાષ્ટ્રહિત અને સમાજહિતને સાચવીને ખરો ધર્મ જળવાય ૨૭૮ ) 2010_03 Page #306 -------------------------------------------------------------------------- ________________ તો આજનો બધો કંકાશ શમી જાય ખરો કે નહિ? ઉત્તર ના, શમે નહિ. પરંતુ વાસ્તવિક કલેશ દાવાનળનો દાખવવારે વધે રાષ્ટ્રહિત માટે આજે ધર્મને જ તિલાંજલિ અપાઈ છે. સમાજ કે રાષ્ટ્રહિત માટે ધર્મને ધક્કો મારવો એ મનુષ્યની મૂર્ખાઈ છે. રાષ્ટ્ર અને સમાજ કર્મબંધનોના કારણો છે. જ્યારે શુદ્ધધર્મ સંવરને નિર્જરારૂપ હોય છે તેમને ઉપાદેય તરીકે વિભાગ કરવો જ પડશે. ૬૪૬ પ્રશ્ન ઉપધાનમાં પ્રવેશ અને તેની સમાપ્તિ અવસે માળામાં બોલતા ઘીની ઉપજ જ્ઞાન ખાતામાં નહિ લઈ જતા દેવદ્રવ્યમાં કેમ લઈ જવાય છે? ઉત્તર ઉપધાન એ જ્ઞાનારાધન અનુષ્ઠાન છે અને તેથી જ્ઞાનખાતામાં જઈ શકે એમ માનતા હો પણ ઉપધાનમાં પ્રવેશથી માંડીને માળ પહેરવા સુધી બધી ક્રિયા સમવસરણરૂપ નંદિ આગળ થાય છે. ક્રિયાઓ પ્રભુ સન્મુખ થતી હોવાથી તે ઉપજ દેવદ્રવ્યમાં લઈ જવી જોઈએ. ૬૪૭ પ્રશ્ન સ્વપ્નાની ઉપજને તેનું ઘી દેવદ્રવ્ય ખાતામાં લઈ જવાની શરૂઆત અમુક વખતથી થઈ છે તો ફેરફાર કેમ ન થઈ શકે ? ઉત્તર અર્હત્ પરમાત્માની માતાએ સ્વપ્ન દેખ્યા હતાં એટલે વસ્તુતઃ તેથી સર્વ ઉપજ દેવદ્રવ્યમાં જ જવી જોઈએ અર્થાત્ દેવાધિદેવને ઉદ્દેશીને જ આ ઉપજ છે. ધ્યાનમાં રાખવું કે ચ્યવન, જન્મ, દીક્ષા એ કલ્યાણકો પણ શ્રી અરિહંત ભગવાનનાં જ છે. ઈંદ્રાદિકોએ શ્રી જિનેશ્વર ભગવાનની સ્તુતિ પણ ગર્ભાવતારથી જ કરી છે. ચૌદ સ્વપ્નનું દર્શન પણ અહદ્ ભગવન કૂખે આવે ત્યારે જ તેની માતાને થાય છે. ત્રણ જગતમાં ૨૭૯ 2010_03 Page #307 -------------------------------------------------------------------------- ________________ અજવાળું પણ તે ત્રણેય કલ્યાણકોમાં થાય છે માટે ધર્મિષ્ઠોએ ભગવાન ગર્ભાવસ્થાથી જ ગણવામાં છે. ૬૪૮ પ્રશ્ન પૂજારી વિગેરેને ફળ નેવેદ્યાદિ અપાય તેમાં દેવદ્રવ્યનો દોષ લાગે નહિ? ઉત્તર પૂજારી, માલી વિગેરેને મહેનતની નોકરી તરીકે આપવામાં આવે તો દેવદ્રવ્ય ભક્ષણનો દોષ લાગે નહિં પણ જો મંદિરમાં કામ કરતો ન હોય અને માત્ર લાજ શરમથી આપવામાં આવે તો પૂજારી વિગેરે અને આપનાર અગર વહીવટ કરનાર બંનેને અનુક્રમે એકને દેવદ્રવ્યના ભક્ષણનો એકને દેવદ્રવ્યના વિનાશની ઉપેક્ષાનો દોષ લાગે છે. ૬૪૯ પ્રશ્ન જગતના જીવોએ મરણની બાબતમાં ખાળે ડૂચા અને દરવાજા ખુલ્લાં મૂક્યા છે તે કેવી રીતે? ઉત્તર એ કથન પણ અહિંજ લાગુ થાય છે. એક ભવના મરણથી બચવા માટે અનેક પ્રકારના સાધનો અને તૈયારીઓ લોકોથી રખાય જ્યારે ભાવિના અનંત મરણોથી બચવા માટે શું કરવું એનો સ્વપ્નમાંયે વિચાર સરખો પણ ન થાય તો ત્યાં ખાળે ડૂચા અને દરવાજા ખુલ્લા જેવું નહિં તો બીજું શું! ૬૫૦ પ્રશ્ર સ્વાધ્યાયથી આત્માને કયા કયા લાભ થાય? ઉત્તર શ્રી જિનેશ્વર મહારાજના શાસનમાં અસંખ્ય યોગોમાં સ્વાધ્યાય એ પરમ તપ છે. સ્વાધ્યાય કરવાથી આત્માની પરિણતિ ઘણી સુંદર રહે છે. પ્રશસ્ત ધ્યાનમાં અને વૈરાગ્યભાવની પુષ્ટિમાં સ્વાધ્યાય પરમ કઠણ છે. ૬૫૧ પ્રશ્ન પ્રભુ પૂજનમાં પ્રક્ષાલન માટે કાચું પાણી વપરાય છે તેને ( ૨૦ ) 2010_03 Page #308 -------------------------------------------------------------------------- ________________ બદલે ઉકાળેલું પાણી કેમ ન વપરાય? ઉત્તર શ્રી તીર્થંકર મહારાજના જન્માભિષેક વખતે યોજના પ્રમાણના કરોડો કળશોથી કરેલો અભિષેક સચિત પાણીનો હતો અને દીક્ષા અભિષેક વખતે પણ તેવો જ અભિષેક હતો માટે શ્રી જિનપૂજામાં અચિત જલ વપરાતું નથી. તેમજ અચિત જલનો અભિષેક કરવાથી સમગ્રની વિરાધના ન પણ થાય જેઓને સચિતને અડવાનો નિયમ હોય તેને સચિતથી અભિષેક કરવાનો હોતો નથી. ૬૫૨ પ્રશ્ન પ્રતિક્રમણ સામાયિક લેવાનું સાત લાખ, વંદિતા સૂત્ર, શાંતિ વગેરેમાં જે ઘીનો ચઢાવો બોલાય છે તેના દ્રવ્યથી કટાસણાં ચરવળાં સંથારીયા મુહપત્તિ આદિ પૌષધ સામાયિકના ઉપકરણો લાવી શકાય કે કેમ? ઉત્તર ન લાવી શકાય અર્થાત્ જ્ઞાનના સાધનોમાં તેનો ઉપયોગ થઈ શકે. ૬૫૩ પ્રશ્ર પ્રભુપૂજા કરતી વખતે તે ભગવાનની પ્રતિમાના પૂજન માટે કુલો ન મળી શકે તો લવિંગ ચઢાવી શકાય કે નહિ? ઉત્તર ફુલ મેળવવા માટે વિશેષ ઉદ્યમ કરવો જ જોઈએ. પૂરેપૂરો શ્રમ લઈને કરવી જોઈએ તેટલી સઘળી મહેનત લઈએ અને આપણાં પ્રમાદનું જરા પણ કારણ ન રાખીએ તો છતાં જો કુલ નહિ જ મળી શકતા હોય તો લવિંગ ચઢાવી શકાય. એનો અર્થ એ નથી કે ફૂલ શોધવાને માટે આંખ આડા કાન કરીને લવિંગ ચઢાવે જવા! ૬૫૪ પ્રશ્ન સૂર્ય ઉદય થયા પછી નવકારશી આદિનું પચ્ચકખાણ લેવાય કે નહિ? (૨૮૧) 2010_03 Page #309 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર ઉત્તર મુખ્યવૃત્તિ એ સૂર્યોદય પહેલાં ધારવું ને લેવું જોઈએ છતાં હંમેશા પચ્ચકખાણ કરનારાઓને માટે પછી પણ લેવા ધારવામાં અડચણ નથી. ૬૫૫ પ્રશ્ન સકલતીર્થ ક્યા આવશ્યકમાં ગણાય? ઉત્તર રાઈય પ્રતિક્રમણમાં છ આવશ્યકની સમાપ્તિ તથા પચ્ચકખાણ લેવાની શરૂઆતમાં કહેવામાં આવતું હોવાથી પચ્ચકખાણ નામના છઠ્ઠા આવશ્યકમાં ગણવામાં આવે તો હરકત લાગતી નથી. ૬૫૬ પ્રશ્ન આયંબિલની રસોઈમાં હિંગ વપરાય કે નહિ? શ્રી વિજયસેનસૂરિજીના કથન મુજબ સૂંઠ વિગેરે વાપરવામાં જો આયંબિલમાં વાંધો નથી તો હિંગમાં વાંધો ન હોય તે સ્વાભાવિક છે અને એ વાત બિલવણ સૂંઠ મરીચ અને સૂઆ મેથી સંચલ રાં મઠ કહ્યા આ મુજબ આયંબિલની સક્ઝાયમાં જોવાથી સમજી શકાશે તથા પ્રવૃત્તિથી પણ હિંગવાળા પદાર્થો આયંબિલમાં દોષકર્તા નથી એમ જણાય છે. ૬પ૭ પ્રશ્ન સાધ્વીજી મહારાજ શ્રાવક સમુદાય સન્મુખ વ્યાખ્યાન કરી શકે કે નહિ? મુનિ મહારાજ ન હોય તો સાધ્વીજીઓ બાઈઓની સામે વ્યાખ્યાન કરે. પુરૂષો તો પડખે બેસી સાંભળે તે વાત જુદી છે. સાધ્વીઓ સાધ્વીઓ પાસે વાંચે તે સૂત્રવિહિત છે. ૬૫૮ પ્રશ્ર સાધ્વીજી મહારાજ પુરૂષોના મસ્તક પર વાસક્ષેપ કરી શકે? ઉત્તર ધર્મક્ષેત્રમાં પુરૂષ શ્રેષ્ઠતા હોઈ સાધ્વીજી પુરૂષના મસ્તક પર વાસક્ષેપ કરે તે ઉચિત નથી. ઉત્તર (૨૮૨) 2010_03 Page #310 -------------------------------------------------------------------------- ________________ ૬૫૯ પ્રશ્ન અષ્ટમંગલની અંદર મત્યનું યુગ્મ કેમ લેવાય છે? મત્સ્ય જાતિ ઉત્તમ છે? ઉત્તર બત્રીસ લક્ષણમાં જેમ મલ્યનો આકાર ઉત્તમ ગણાય છે. તેવી રીતે સ્વસ્તિકાદિથી સ્થાપના માફક મજ્યની સ્થાપના ઉત્તમ ગણાય છે. કેટલીક આકૃતિઓ જ પદાર્થ ઉત્તમ ન હોય તો પણ ઉત્તમ હોય છે. ધ્યાનમાં રાખવું કે ઝાડ અને પર્વતના આકારોની હાથ આદિમાં રેખાઓ ઉત્તમ છે અને જવની રેખા પણ ઉત્તમ છે. ૬૬૦ પ્રશ્ન પોથી પૂજેલું અગર સૂત્ર હોરાવતી વખતે બોલાએલી બોલીનું દ્રવ્ય કે પ્રતિક્રમણ સૂત્ર બોલવા માટે બોલાતી બોલી જે જ્ઞાનદ્રવ્ય કહેવાય તેવા પ્રકારની દ્રવ્યનો શ્રાવકોના છોકરાને ઉપયોગી એવા ધાર્મિક પુસ્તકોમાં ઉપયોગ થઈ શકે અથવા તો શ્રાવકોચિત વાંચવાના કે તેને છપાવીને આપવાના પુસ્તકોમાં દેવદ્રવ્યનો વ્યય કરી શકાય? ઉત્તર શ્રાવકો સપરિગ્રહ હોવાથી તેઓથી વ્યાવહારિક કે ધાર્મિક કોઈ પણ કેળવણીમાં જ્ઞાનની પૂજા વગેરેનું દ્રવ્ય વાપરી શકાય નહિં. વ્યવહારિક કેળવણી દેવામાં તો જ્ઞાનદાન કહેવાય જ નહિં. ૬૬૧ પ્રશ્ન દુઃખી જીવોને દેખીને જેને દયા ન આવે તેનામાં સમ્યકત્વ હોય ખરું? ઉત્તર ના, દુઃખથી રીબાતા પ્રાણીઓને દેખી જેને દયા ન આવે તેનામાં સમ્યકત્વ હોય જ નહિ. ૬૬૨ પ્રશ્ર શાસ્ત્રો લખાયાં ક્યારે? ઉત્તર પાંચમાં આરામાં ભગવાન શ્રી મહાવીર દેવ પછી હજાર (૨૮) 2010_03 Page #311 -------------------------------------------------------------------------- ________________ વર્ષે. ૬૬૩ પ્રશ્ન રાત્રિએ અને દિવસના સમયે કોઈપણ વખતે સામાયિક થઈ શકે કે નહિ? ઉત્તર જરૂર થઈ શકે છે. સામાયિક એ એવી વિધિ છે કે તેને રાત્રિનો અથવા દિવસનો બાધ આવતો નથી. ગમે તે સમયે સામાયિક કરવું અને તેનો લાભ મેળવવો એ સરલ અને પદ્ધતિસરનું છે. ૬૬૪ પ્રશ્ર પ્રતિક્રમણ કરનારા જે હોય તેઓને સામાયિક નહોય અથવા તો વખત બે ઘડી ન જોઈએ તેમ ખરું? ઉત્તર પ્રતિક્રમણના છ આવશ્યક હોવાથી સામાયિક તો જરૂર જોઈએ વળી “જાવનિયમ' નો અર્થ જ ચૂર્ણિકાર જઘન્યથી બે ઘડી કહે છે માટે કોઈપણ સામાયિક બે ઘડીથી ઓછી મુદતનું હોય જ નહિં. ૬૬૫ પ્રશ્ર શ્રાવકના અતિચારમાં બેસતાં નવકાર ન ભણ્યો ઉઠતાં પચ્ચકખાણ કરવું વિચાર્યું એવું જે આવે છે તે એકાસણું વિગેરે કર્યા પછી પચ્ચકખાણ લેવું જોઈએ તે માટે છે કે બીજા માટે ? ઉત્તર પૌષધ વિગેરેમાં એકાસણું કર્યું હોય ત્યારે અથવા સામાન્યપણે પણ એકાસણા વિગેરે કરવા બેસતાં પચ્ચકખાણ પહેલા પાર્યું હોય તો પણ ઈષ્ટ સ્મરણ માટે પહેલા નવકાર ગણવો જોઈએ અને એકાસણા વિગેરેમાં ઘણા આગાર હોવાથી આગારના ઓછાપણાં માટે તિવિહારનું પચ્ચકખાણ કરવું જોઈએ અને ન કરે તો તપાચારમાં દૂષણ લાગે માટે કહ્યું છે. ૨૮૪) 2010_03 Page #312 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર ૬૬૬ પ્રશ્ન કેવળજ્ઞાની ભગવાન ભવિષ્યમાં નિશ્ચયથી પડવાનું જાણે છતાં દીક્ષા આપે? ઉત્તર હા, આપે શ્રી ઋષભદેવ ભગવાન સર્વજ્ઞ છે ને ભવિષ્યમાં જરૂર પડશે એવું જાણે છતાં પોતાના પુત્ર નામે મરિચી ભવિષ્યમાં પરિણામ, વેષ અને તરૂપ ચારિત્ર પ્રવૃત્તિથી જરૂર પડશે. ઉસૂત્રની પ્રરૂપણા કરી અનેકોને ઉન્માર્ગગામી બનાવશે એમ જાણવા છતાં પ્રભુએ સર્વવિરતિપણું સમર્પણ કર્યું આવા અનેક દાખલાઓ શાસ્ત્રમાં મોજુદ છે. ૬૬૭ પ્રશ્ન યથા પ્રવૃત્તિકરણ એટલે શું? શાસ્ત્રોક્ત રીતિએ સંવર કે નિર્જરાના પરિણામે વગરની બધી દ્રવ્ય પ્રવૃત્તિઓ તે યથા પ્રવૃત્તિકરણમાં અંતર્ગત થાય છે. દૃષ્ટાંત તરીકે અભવ્ય જીવ દેવલોક, પૂજા, રાજાપણું વગેરેની લાલચે જ નવકાર મંત્રનો પહેલો અક્ષર નવકાર બોલે અને પૂરો કરે તેમાં પણ યથા પ્રવૃત્તિકરણ થઈ ગયું છે અને તેથી જ જગતના જીવોની મોક્ષસુખ આત્મકલ્યાણાદિની અપેક્ષા વગરની બધી સર્વજ્ઞ ભાષિત ક્રિયાઓ યથાપ્રવૃત્તિકરણમાં દાખલ થાય છે. ૬૬૮ પ્રશ્ન અર્થ દંડ અને અનર્થ દંડમાં ફેરશો? ઉત્તર સ્વાર્થ ઘર-કુટુંબ-કબીલા પુત્રાદિ પૂરતું કરવામાં આવે તે અર્થ દંડ અને તે સિવાય કરે તે અનર્થદંડ. ૬૬૯ પ્રશ્ન છેદસૂત્ર એટલે શું? ઉત્તર અપરિણત અને અતિપરિણતને છેદ એટલે કે બાદ કરીને પરિણતની પરીક્ષા કરીને એકાંતમાં દેવા યોગ્ય સૂત્ર તેનું નામ છેદસૂત્ર. પરીક્ષાના વિધાનમાં ગુરૂ મહારાજ કહે છે કે કેરીઓ ખાવી છે એવું સમુદાયમાં જણાવે ત્યારે તે વાતમાં ૨૮૫) (૨૮૫) 2010_03 Page #313 -------------------------------------------------------------------------- ________________ અપરિણતો ભળી જાય. અતિપરિણતો ગુરૂના સાધુપણામાં શંકિત થાય પણ પરિણત હોય તે પૂછે કે ભગવદ્ પ્રાસક કે અપ્રાસુક વગેરે સમજણનો પ્રશ્ન કરે, સમાધાન કરે, વાચનાને યોગ્ય જાણી સૂત્ર પ્રદાન કરે. અથથી ઇતિ સુધીના આપત્તિ પ્રસંગે રક્ષણના ઉપાયો ઉત્સર્ગ અપવાદોથી ભરપૂર તે છેદસૂત્ર ૬૭૦ પ્રશ્ર ધર્મ કરવાનું કહો છો પણ મારે ભોગાવળીનો ઉદય છે એવો અમારો બચાવ રીતસરનો છે. ભાવિ બનવાનું હશે તે બનશે, એવું જે બોલાય છે તે વ્યાજબી છે? ઉત્તર ના, ભાવિભાવના ભક્તો તે ગોશાળાપંથીઓ છે એટલે ભાવિના ભરોસે બેસી રહેવાનું નથી પણ ઉદ્યમ કરવાનો ૬૭૧ પ્રશ્ન શિક્ષાવ્રતો પર્વ સિવાય ન હોય? ઉત્તર પર્વને દિવસે હોય અને પર્વ સિવાયના દિવસે પણ હોઈ શકે. આવશ્યક સૂત્ર અને સૂત્રકૃતાંગમાં તેનો ઉલ્લેખ છે. ૬૭૨ પ્રશ્ન નસીબ અને ઉદ્યમમાં ફેર શો? ઉત્તર ભૂતકાળનો પ્રયત્ન ઉદ્યમ તે વર્તમાનનું નસીબ ભાગ્ય અર્થાત્ આ ભવનો ઉદ્યમ તે જ આવતા ભવનું ભાગ્ય. આ વસ્તુ સમજવાથી ઉદ્યમ આપોઆપ સમજી શકશો. પ્રભુના શાસનમાં પ્રાયઃ ઉદ્યમની પ્રાધાન્યતા છે. ૬૭૩ પ્રશ્ર શ્રાવકની આલોયણાનું સામાન્ય વિધાન કયા શાસ્ત્રમાં છે? ઉત્તર શ્રાવકની આલોયણાનો અધિકાર શ્રાદ્ધજીત કલ્પમાં છે. ૬૭૪ પ્રશ્ર અધર્મીઓને વ્યાખ્યાનમાં આવતા રોકી શકાય? (૨૮) ૨૮૬) 2010_03 Page #314 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર ના, કારણ કે પ્રભુમાર્ગની દેશના સાંભળવાનો સર્વ કોઈને હક છે, તે સ્થાનમાં વેર-વિરોધ ભૂલવો જોઈએ. પ્રભુના સમવસરણમાં ૩૬૩ પાખંડીઓ આવતા હતા. જો કે તેઓ પામવાનું વસ્તુતઃ પામતા નહોતા પણ પ્રભુ વચનરૂપ વર્ષાદ ભવ્યાત્માઓનો કોમલ હૃદયરૂપી ભવ્યભૂમિમાં ઉતારી શકતા હતા. ૬૭૫ પ્રશ્ન મોક્ષનું બીજ ક્યારે વવાય? સમ્યકત્વ પામતાં મોક્ષનું બીજ વાવી શકાય છે. ૬૭૬ પ્રશ્ન ગુરૂની કિંમત કોણ કરી શકે? ઉત્તર કેવળજ્ઞાન, કેવળદર્શન તેમજ વીતરાગતાની જેને કિંમત હોય તે જ ગુરૂની વાસ્તવિક કિંમત કરી શકે છે. સમકિત દાતા ગુરૂવર્યોનો પ્રતિઉપકાર ક્રોડક્રોડભવે કોઈપણ રીતિએ વળી શકતો નથી. ૬૭૭ પ્રશ્ન નો આગમ એટલે શું? ઉત્તર આગમ એટલે જ્ઞાન “ના” શબ્દથી જ્ઞાનના બે ભેદ પડે છે ક્રિયામિશ્રજ્ઞાન અને ક્રિયાશૂન્યજ્ઞાન અને તે જ્ઞાન દ્રવ્ય અને ભાવ એ બંને નિક્ષેપમાં વહેંચાઈ જાય છે. ભાવનિક્ષેપનો આગમ લેવું હોય તો ક્રિયામિશ્રજ્ઞાન લેવાથી નો શબ્દનો મિશ્ર અર્થ લેવો અને દ્રવ્યનિક્ષેપનો આગમ લેવું હોય તો ના” શબ્દનો અર્થ શૂન્ય એટલે કે ક્રિયાશૂન્ય જ્ઞાન. ૬૭૮ પ્રશ્ન જેને શાસનમાં શત્રુ તરીકે કોણ છે? ઉત્તર જેને શાસનમાં કર્મ સિવાય અન્યને શત્રુ ગણ્યો જ નથી. ૬૭૯ પ્રશ્ન અંધભક્ત કોણ કહેવાય? ઉત્તર જેમ કૃષ્ણને માનનારા કૃષ્ણની મૂર્તિઓને નમે અને નાટકમાં ૨૮) 2010_03 Page #315 -------------------------------------------------------------------------- ________________ તથા રામલીલામાં આવેલ કૃષ્ણને પણ નમે છે કારણ કે તેઓ મૂર્તિ અને નાટકીયામાં ભેદ સમજતા નથી તેવી રીતે જેઓ હેતુ, યુક્તિ અને સ્વરૂપને ન સમજે અને હેતુ આદર્શ સિદ્ધ થતાં પદાર્થથી વિરૂદ્ધ પદાર્થને કદાગ્રહથી માને તે અંધભક્ત ગણાય. ૬૮૦ પ્રશ્ન સાચા ભક્તની ઓળખાણ શી? ઉત્તર આગમ અનુસાર ગુણ અને ગુણને પીછાણી કેવલગુણાનુરાગી બન્યો હોય બબ્બે તદ્અનુસાર વર્તન કરવા અંત:કરણથી ચાહતો હોય જેમ કે મહારાજા શ્રેણિક. ૬૮૧ પ્રશ્ન મહાન યોગી કોણ કહેવાય? ઉત્તર મહાન યોગી તે જ કહેવાય કે જેને માટે શાસ્ત્રકાર મહારાજા શ્રી મુનિ સુંદરસૂરીશ્વર જણાવે છે કે श्रुत्वाडडकोशान् यो मुदा पूरितः स्यात् रोमहर्षी यः प्राणान्तेडप्यन दोषं न पश्यत्वे श्रेयो श्रेयोडाक लमेतैव योगी આક્રોશાદિક વચનના પ્રહાર સાંભળીને હર્ષથી વ્યાપ્ત થાય પત્થર આદિકથી કોઈ ઘા કરે તો કર્મ ખપાવવાનો પ્રસંગ સમજી રોમાંચ ખડા થયા. બ્રાહ્ય પ્રાણનો નાશ થવાનો વખત આવે તો પણ બીજાના દોષને દેખો અર્થાત્ બોલે નહિ આ યોગી કહેવડાવનારે આટલા ગુણો તો કેળવવા જોઈએ. બદ્ધ આગમ અને અબદ્ધ આગમમાં ફેર શો? શ્રી તીર્થકર મહારાજાએ જે વખતે ત્રિપદી પ્રરૂપી અર્થાત્ ઉપગ્નેહ વા વિગમેઈ વા ધુવેઇ વા એ ત્રિપદી દ્વારા ગણધર દેવોને ઉપદેશ આપ્યો તે વખતે તેમાંથી ગણધર ૬૮૨ પ્રશ્ન ઉત્તર (૨૮૮) 2010_03 Page #316 -------------------------------------------------------------------------- ________________ મહારાજાઓએ જે દ્વાદશાંગી અને ચૌદપૂર્વોમાં ગુંથું જે અત્યારે અંગોપાંગમાં જણાય છે) તે તમામ બદ્ધાગમ કહેવાય અને તે સિવાયનું જે કાંઈ ઉપલબ્ધ થાય તે તમામ અબાદ્ધગમ કહેવાય. જેમ વક્તા જેટલું બોલે તેટલું બધુંયે રિપોર્ટર લખી લે એવો નિયમ નથી તેમ શ્રી તીર્થકર મહારાજ જેટલું અર્થથી કહે તે બધુંએ ગણધર દેવો શાસ્ત્રમાં રચે એવો નિયમ નથી. ૬૮૩ પ્રશ્ન આગમ એટલે શું? ઉત્તર તરણ તારણ શ્રી તીર્થકરોની દેશના અને શ્રી ગણધર મહારાજઓએ ઝીલી ગુંથેલો તેનો (દેશનાનો) રિપોર્ટ. ૬૮૪ પ્રશ્ન ભાવદયા કોને કહેવાય? ઉત્તર કર્મક્ષયની ઈચ્છાની માર્ગમાં જોડવાની ભાવના તે ભાવદયા છે. ૬૮૫ પ્રશ્ન પદાર્થ જે રૂપે હોય તે રૂપે ન કહે તો સમ્યક્દર્શન ન રહે ખરું? ઉત્તર જીવાદિ તત્ત્વોના સ્વરૂપને અંગે જે જે જીવાદિતત્ત્વ સ્વરૂપ હોય તેને તે તે સ્વરૂપે માને અને કહે તો જ સમ્યગ્દર્શન ગણાય એ વાત ખરી. પરંતુ વ્યવહારને અંગે તેમ નથી. ૬૮૬ પ્રશ્ન શૈવ, વૈષ્ણવ અને જૈન એ શબ્દનો અર્થ શો? ઉત્તર शिवो देवता अस्य इति शैवः, विष्णुदेवता अस्य इति वैष्णवः, તેવી જ રીતે બિનો તેવતા મરચતિ નૈન: આવી રીતે શિવ, વિષ્ણુ અને જિન (તીર્થકર) દેવતા દેવને માનનારા જે કોઈપણ હોય તે અનુક્રમે શૈવમતવાળા, વૈષ્ણવમતવાળા અને જૈનમતવાળા કહેવાય છે. શૈવાદિક શબ્દો તદ્ધિત પ્રકરણના દેવતાના અર્થમાં આવતાં સૂત્રમાં સૂચિત 4 પ્રત્યયથી બનેલા ૨૮૯) 2010_03 Page #317 -------------------------------------------------------------------------- ________________ ૬૮૭ પ્રશ્ન દુ:ખ ગર્ભિત વૈરાગ્ય કોને કહેવાય અને તેનું નિરૂપણ કયા શાસ્ત્રમાં છે? ઉત્તર પુત્ર, પતિ આદિના મરણથી કે તેવા અનિષ્ટ સંયોગથી વિખવાદપૂર્ણ આત્મહત્યાદિ કરાવનારા કર્મક્ષયથી બુદ્ધિ વિનાનો વેરાગ્ય તે દુ:ખ ગર્ભિત કહેવાય. ને તેનું સ્વરૂપ શ્રી હરિભદ્રસૂરિજીના અષ્ટકમાં તથા શ્રીમદ્યશોવિજયજી ઉપાધ્યાયજી કૃત શ્રી અધ્યાત્મસાર ગ્રંથમાં દંભત્યાગના અધિકારમાં વર્ણન છે. ૬૮૮ પ્રશ્ર યથાશક્તિ શબ્દ કયા પ્રસંગે જોડાય? ઉત્તર નિર્જરાના સાધનમાં શક્તિ વિચારાય પણ પાંચમહાવ્રતને અનુસરતી દીક્ષાના સંબંધમાં શક્તિના વિચારની જરૂર ન હોય અર્થાત્ યથાશક્તિ શબ્દનો પ્રયોગ કરાય તે ચાલે નહિ. ૬૮૯ પ્રશ્ર ઉપદેશ અને આદેશમાં ફેર શું? ઉત્તર સાધુ ઉપદેશ સુધી અધિકારી છે. આદેશનો પ્રસંગ થાય ત્યાં મન, વચન, કાયાથી કરાવવા, અનુમોદવાથી અટકે, ન અટકે તો વિરાધનામાં ઉતરવું પડે, કરવા લાયક છે એમ કહેવું તે ઉપદેશ અને “કર' એમ કહેવું તે આદેશ. ૬૯૦ પ્રશ્ન દેવતાઓ આવીને કઈ ગતિઓમાં જાય? ઉત્તર દેવતાઓ આવીને મનુષ્ય અને તિર્યંચ એ બે ગતિમાં જ જાય. ૬૯૧ પ્રશ્ન ગચ્છો તો ઘણાં સંભળાય છે કયા આરાધક કયા વિરાધક? આજ્ઞા સાપેક્ષ આચારને સત્યપ્રરૂપણા હોય તો આરાધકપણું ઉત્તર છે. ૨૯૦ ) 2010_03 Page #318 -------------------------------------------------------------------------- ________________ ૬૯ર પ્રશ્ન દેશ ભૂખે કેમ કરે છે? ઉત્તર એમાં એમ કહેવાય છે કે ધર્મની અપેક્ષાએ પૂછો છો કે દેશની અપેક્ષાએ દેશની અપેક્ષાએ પૂછતું હોય તો આળસથી ભૂખે મરે છે કારણ કે ઉધમનો અભાવ છે. ધર્મની અપેક્ષાએ તપાદિ ધર્મમાં તેની ગણત્રી છે પણ ખાવાની ઈચ્છા છતાં ભૂખે મરવાનું તો પાપના ઉદયથી જ છે. ૬૯૩ પ્રશ્ન તમારે રોટલાની ચિંતા ખરી કે નહિ? ઉત્તર રાજાને રોટલાં કે રહેઠાણ વગેરેની ચિંતા ખરી! તે પુણ્યવાનને બધી અનુકૂળતા તેની પ્રજાને સેવકો સેવા ધર્મ સમજી પૂરી પાડે છે તેવી રીતે સાધુ મહાત્માઓના પ્રબલ પુણ્ય પ્રભાવે શ્રાવકોનાં હૃદયો ઉપાસનામાં તત્પર રહે છે. ૬૯૪ પ્રશ્ન પુણ્યાનુબંધી પુણ્યનો બંધ કેવી પ્રવૃત્તિથી પડે? ઉત્તર જીવદયા (૧), વૈરાગ્ય (૨), વિધિથી ગુરૂપૂજન (૩), અને શુદ્ધશીલથી (૪) પુણ્યાનુબંધી પુણ્યનો બંધ છે. ૬૯૫ પ્રશ્ન કયા મુદ્રાએ દુનિયાનો ત્યાગ કરે તો મોહગર્ભિત વૈરાગ્ય કહેવાય? ઉત્તર દેવલોક રાજા-મહારાજપણું ચક્રવર્તી - વાસુદેવાદિપણું આદિની ઈચ્છાએ જે સંસારનો ત્યાગ કરી પંચાગ્નિ કરનારા જંગલમાં તાપસપણું સ્વીકારીને નાગરિક સંસર્ગ છોડી દેનારા પદ્ગલિક ઈચ્છાવાળાઓને વૈભવનો મોહગર્ભિત વૈરાગ્ય કહેવાય. ૬૯૬ પ્રશ્ન તીર્થકરો જિનેશ્વર શા માટે કહેવાય છે? ઉત્તર બિનાનાં નિષ વ શ્ચર: તિ વિનેશ્વર: ચાર પ્રકારના જિનોમાં ચોત્રીશ અતિશયને પાંત્રીશ ગુણયુક્ત વાણીવાળા ૨૯૬) 2010_03 Page #319 -------------------------------------------------------------------------- ________________ હોવાથી ઈશ્વર તે જિનેશ્વર કહેવાય. ૬૯૭ પ્રશ્ન અવધિજ્ઞાનનું લક્ષણ શું? ઉત્તર બાહ્ય પદાર્થો દૂર પ્રદેશમાં રહેલા હોય છતાં જે એકલાજ્ઞાન દ્વારાએ જાણી શકીએ તે જ અવધિજ્ઞાન. અવધિજ્ઞાન એ આત્માના ક્ષયોપશમથી થાય છે. ઈદ્રિયને અગોચર છે માટે તેનું બાહ્ય ચિહ્ન હોય નહિ. ૬૯૮ પ્રશ્ન આશંસા એટલે શું અને નિયાણું એટલે શું? ઉત્તર ધર્મની ક્રિયા કરતાં પહેલા જે પોલિક સુખ (દેવતાનું ચક્રવર્તીપણાનું, રાજાપણાનું સુખ) ની ઈચ્છા થાય અને તે ઈચ્છાથી જ ધર્માનુષ્ઠાન કરાય તે આશંસા કહેવાય. ધર્માનુષ્ઠા કર્યા પછી ફલ તરીકે જે પદ્ગલિક વસ્તુઓ ઈચ્છાય (અર્થાત્ ધર્માનુષ્ઠાન વેચીને સાંસારીક સુખોની ઈચ્છા) તે નિયાણું કહેવાય ૬૯૯ પ્રશ્ન નમોડસ્તુવર્ધમાનાય અને વિશાલલોચન સ્ત્રીઓ કેમ નથી બોલતી? ઉત્તર પૂર્વની વસ્તુ હોવાથી સ્ત્રીઓ નથી બોલતી કારણ કે સ્ત્રીને પૂર્વની વસ્તુ બોલવાનો નિષેધ છે. ૭૦૦ પ્રશ્ર શાસ્ત્રમાં ત્રણ પ્રકારના અજીર્ણ કહ્યાં છે તે કયા? ઉત્તર જ્ઞાનનું અજીર્ણ અહંકાર (સ્થૂલભદ્રજીની પેઠે), તપનું અજીર્ણ ક્રોધ (અગ્નિશર્માની પેઠે), ક્રિયાનું અજીર્ણ ઈર્ષા (કુસુમપુરમાં રહેલ સવેગી મુનિની પેઠે). ૭૦૧ પ્રશ્ન આ જીવ સુખમાં રાજી અને દુઃખમાં નારાજ કેમ થાય છે? ઉત્તર આ જીવ સુખના અને દુ:ખના કારણોમાં જતો નથી માટે જ (૨૯૨) 2010_03 Page #320 -------------------------------------------------------------------------- ________________ ૭૦૨ પ્રશ્ન અંતમુહૂર્ત કરેલ ધર્મ કેટલું સુખ આપે ? ઉત્તર ૭૦૩ પ્રશ્ન ઉત્તર ૭૦૪ પ્રશ્ન ઉત્તર એની એ દશા છે. સુખ ભોગવવામાં જીવ પોતાની કર્મની શુભ પ્રકૃતિમાં પણ નુકસાન કરે છે. જીવ જ્યારે દુ:ખ ભોગવવાને તૈયાર થાય ત્યારે કર્મની અશુભ પ્રકૃત્તિઓ તોડે છે તેથી દિન-પ્રતિદિન તે હલકો થાય. ૭૦૫ પ્રશ્ન ઉત્તર અંતમુહૂર્ત કરેલ ધર્માનુષ્ઠાન જો ઉત્કૃષ્ટ પરિણામે કર્યો હોય તો અનંતજ્ઞાન, અનંતદર્શન, વીતરાગતતા તથા અનંતવીર્યાદિ આપે એટલે બાધા રહિત અનંતચતુષ્ટરૂપ સમૃદ્ધિ એ અનંત કાલનું સુખ આપે છે. દેવતા ક્યારે આહાર કરે? મનોમક્ષિનો લેવા દેવતાઓ મનોભક્ષી છે. આહારની ઈચ્છા થવા માત્રથી તેઓ ધરાઈ જાય છે. સૂત્ર પોરિસી અને અર્થ પોરિસીનો ચોક્કસ ટાઈમ કેટલો ? દિવસ અને રાત્રિનો પહેલો પહોર સૂત્ર પોરિસી અને બીજો પહોર અર્થ પોરિસી. કઈ કરણીથી શ્રાવક કહેવાય ? સંવતરૂં સપ્નાર્ ઈત્યાદિ સમ્યગ્દર્શનાદિ પામ્યો હોય ઉત્કૃષ્ટ આચાર વિગેરેને સાંભળે અને કેવલ વિરતિ એ જ ધર્મ એમ માને તે શ્રાવક કહેવાય. ૭૦૬ પ્રશ્ન પુરૂષાર્થ એટલે શું ? ઉત્તર પુરુષાનાં અર્થ: પુરૂષની ઈચ્છા તેનું નામ પુરૂષાર્થ એટલે જગતના તમામ જીવોનું ચારે પ્રકારે વર્ગીકરણ થઈ શકે છે અને તે ચાર પ્રકાર - ધર્મ, અર્થ, કામ અને મોક્ષ અર્થાત્ કેટલાક જીવો ધર્મની ઈચ્છાવાળા, કેટલાક જીવો અર્થની 2010_03 ૨૯૩ Page #321 -------------------------------------------------------------------------- ________________ ઈચ્છાવાળા, કેટલાક જીવો કામની ઈચ્છાવાળા અને કેટલાક જીવો મોક્ષની ઈચ્છાવાળા આથી જગતમાં આ ચાર પ્રકારની ઈચ્છાવાળા જીવો દષ્ટિગોચર થશે અને વર્ગીકરણની અપેક્ષા એ આ ચાર પુરૂષાર્થ છે. ૭૦૭ પ્રશ્ર ઉપસર્ગ એ બંધનું કારણ અને નિર્જરાનું કારણ શી રીતે? ઉત્તર ઉપસર્ગ એ નિર્જરાનું કારણ શ્રીવીરદેવને થયું અને તે જ ઉપસર્ગ સંગમને બંધના કારણરૂપ થયો જે કરણી સમકિતીને નિર્જરારૂપ થાય તે જ કરણી પ્રત્યે રોષવાળા મિથ્યાત્વીને બંધનું કારણ થાય અર્થાત્ ઉપસર્ગ જેવી ચીજ બંધ અને નિર્જરાનું કારણરૂપે પરિણામે છે તે પવિત્ર અપવિત્ર પરિણામને આધીન છે. ૭૦૮ પ્રશ્ન દેરાસરમાં અશુભ વિગેરે થાય તો શું કરવાથી આશાતના દૂર થાય? ઉત્તર સામાન્ય અશુચિ હોય તો સ્થાન ધોવાથી, વિશેષ અશુચિ હોય તો સ્નાત્ર પૂજા અને મંદિર ધોવાથી થાય. ૭૦૯ પ્રશ્ન ચોથો આરો અને પાંચમો આરો એમાં ફેર તો ખરો જ ને? ઉત્તર ફેર તો ખરો જ પણ તે માત્ર કાળનો પાપપુણ્ય આદિ તત્વો અને તેના કારણોમાં ફેર ખચીત નહીં. ૭૧૦ પ્રશ્ન નવકારમાં નમો લોએ સવ્વઆયરિયાણં એમ કેમ નહિ? ફક્ત સવ્વસાહૂણે કેમ? ઉત્તર આ અભયદેવસૂરિજી અરિહંતાદિ ચાર પદોમાં પણ સવપદ જોડવાનું, જિનકલ્પ યથાચ્છદ આદિ ભેદો સાધુમાં હોવાથી સર્વપદની જરૂર પણ ગણી છે. આચાર્ય ઉપાધ્યાય સ્થવિર કલ્પમાં જ હોય. ૨૯૪) 2010_03 Page #322 -------------------------------------------------------------------------- ________________ ૭૧૧ પ્રશ્ન ઉત્તર ૭૧૨ પ્રશ્ન ઉત્તર ૭૧૩ પ્રશ્ન ઉત્તર ઉત્તર ભોગાવલી કર્મ એટલે શું? મોહનીય કર્મ અને ભોગાવલી બાકી એટલે મોહનીય કર્મ બાકી સમજવું. ૭૧૫ પ્રશ્ન વચન ને વિચારમાં ફેર શો ? પાપસ્થાનકને રોજ વચન દ્વારાએ આલોવો છે છતાં પાપને પાપરૂપ માનવાના વિચારથી હજુ રંગાયા નથી. બે હજા૨ થયા, પાંચ હજાર થયા, દસ હજાર, વીસ હજાર, લાખ, બે લાખ થયા અગર થાય તે પાપ વધ્યું અગર પાપ વધે છે એમ લાગતું નથી કારણ વચન-વિચારથી સામ્યતાથી કેવો લાભ છે તે સમજાયો નથી અર્થાત્ આ બંનેનો યથાર્થ ફરક તપાસ્યો નથી. ૭૧૪ પ્રશ્ન ધાર્મિક ક્રિયાથી રહિત કંદમૂલાદિ ભક્ષણ ક૨ના૨ને શ્રીમંત શ્રાવક આર્થિક આદિ મદદ કરે તો પાપ બંધ કે લાભ ? વ્યવહા૨ને અનુસરતી શ્રદ્ધાથી ધાર્મિક હોય તો મદદ કરનારે લાભ છે. માથુરી વાચના કયા આચાર્યે કરી ? ક્યાં લખાવું કે વંચાવું તે આત્મામાં સમ્યકત્વ થવું છે કે નહિં તે શાથી જણાય? પોતાના આત્મામાં સમ્યકત્વ થયું છે કે નહિ તેને માટે શાસ્ત્રકારોએ સમ્યકત્વના પાંચ લક્ષણ જે શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિકય જણાવ્યાં છે તે પ્રગટ થયા હોય તે ઉપરથી જાણવાનું છે અને બીજા આત્માને માટે શુશ્રુષા ધર્મરાગ અને દેવગુરૂના વૈયાવચ્ચમાં યથા સમાધિ નિયમિત પ્રવૃત્તિ એ ત્રણ લિંગથી જણાય છે. 2010_03 ૨૦૫ Page #323 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર ૭૧૬ પ્રશ્ન અધિકાર કયા કયા ઠેકાણે છે? શ્રી નંદી સૂત્રનાં વચન પ્રમાણે શ્રી સ્કંદિલાચાર્યે મથુરામાં શાસ્ત્રનો અનુયોગ પ્રવર્તાવ્યો. તે વખતે સિદ્ધાંત પુસ્તકારૂઢ થયો ન હતો પણ શ્રી યોગશાસ્ત્ર અને જ્યોતિષ્કરંડકના વયનો ભાવાર્થ એવો થાય ખરો કે બંને સ્થાને લખાયાં. અતિચારમાં બોલાય છે કે વીજ દીવાતથી ઉજેહી લાગી તો વીજળી અચિત્ત કે સચિત્ત? અને તે પુદ્ગલો વિસ્મસા કે પ્રયોગસા? અતિચારમાં ગણાવેલી વીજલી પ્રયોગકૃત અને સચિત ગણવી. જો કે શ્રી ઉત્તરાધ્યયન નિર્યુક્તિના ચોથા અધ્યયનના પાઠને સ્વતંત્ર વિચારીએ તો અચિત્ત વીજળી હોય એવો અર્થ નીકળે ઉત્તર છે. ૧૦. પ્રશ્નોત્તર કર્ણિકા પ. પૂ.પં. શ્રી નરવાહનવિજયજીએ જૈન દર્શનના અભ્યાસ વિષયક પ્રશ્નોત્તરીના ૧૧ ગ્રંથો જનતાને ચરણે ધર્યા છે. આ સાહિત્યના વિકાસમાં “કલ્યાણ' માસિકનું પ્રદાન નોંધપાત્ર છે. કલ્યાણ માસિકમાં પ્રશ્નોત્તર વિભાગ શરૂ થયો હતો અને તે વિભાગના વિવિધ વિષયોને સ્પર્શતા પ્રશ્નોના ઉત્તરોનું વિષયવાર સંકલન કરીને પૂ. ગણિવર્ય શ્રી પૂર્ણચંદ્રવિજયજી, પૂ. મુનિરાજશ્રી નરવાહનવિજયજી અને પૂ. મુનિરાજ શ્રી જયદર્શનવિજયજીએ પ્રશ્નોત્તર કર્ણિકાનું બે ભાગમાં સંપાદન કર્યું છે. પ્રશ્નોત્તર સાહિત્યમાં સામાન્ય પ્રશ્નો વિશેના ગ્રંથોની સાથે ચોક્કસ વિષયને અનુલક્ષીને સંપાદિત ઉપરોક્ત ગ્રંથ જૈનદર્શનના વિચારોનું સ્પષ્ટીકરણ કરીને રત્નત્રયીની આરાધનામાં પૂરકને પોષક બને તેમ છે. વિચાર માત્ર વિચાર ન રહેતાં આચારમાં પરિણમે તે માટે શંકા-કુશંકા દૂર થાય એ અત્યંત આવશ્યક છે. પ્રશ્નોત્તર ૨૬ 2010_03 Page #324 -------------------------------------------------------------------------- ________________ સાહિત્ય આ દિશામાં સાચું માર્ગદર્શન આપે છે એટલે તેની ઉપયોગીતા વિશે કાંઈ શંકા નથી. જિનપૂજા ૭૧૭ પ્રશ્ન ઘરમાં જ્યારે તીર્થંકર દેવો રહ્યા હોય ત્યારે તેઓ જિનબિંબોની પૂજા કરે કે નહિ? ઉત્તર ઘરમાં રહેલ તીર્થકર દેવ જિનેશ્વર દેવોના બિંબોને પૂજે છે એવો અધિકાર શત્રુંજય મહાસ્યમાં આવે છે. (૮મો સર્ગ અજિતનાથ ભગવાનનો અધિકાર - પા. નં. ૭). ૭૧૮ પ્રશ્ન ધૂપ-દીપ પ્રભુજી સે કમ સે કમ કિતના દૂર રખના ચાહિએ? ઉત્તર ઓછામાં ઓછું એકાદ હાથ દૂર ધૂપ-દીપ રખાય એ ઉચિત છે. (પા. નં. ૮) ૭૧૯ પ્રશ્ર પ્રભુને સવારે વાસક્ષેપથી પૂજા નવે અંગે થાય કે ફક્ત મસ્તકે જ થાય? પ્રભુજીને સવારે નવઅંગે વાસક્ષેપથી પૂજા કરવામાં કોઈ દોષ જણાતો નથી. (પા. નં. ૩૯) વિધિ-વિધાન ૭૨૦ પ્રશ્ન સ્થાપનાચાર્યમાં કોની સ્થાપના હોય છે? ઉત્તર સ્થાપનાચાર્ય આ શબ્દ જ ભાવાચાર્યની સ્થાપનાને કહે છે. મુખ્ય રીતે તે સ્થાપના ભાવાચાર્યની છે. (પા. નં. ૫૫) ૭૨૧ પ્રશ્ન સામાયિક માટે દિવસ રાત્રિનો સર્વ સમય અનુકૂળ કહેવાય કે અમુક સમયમાં જ કરવું જોઈએ? ઉત્તર સામાયિક કરવા માટે રાત્રિ દિવસનો સર્વ સમય અનુકૂળ કહેવાય છે. સામાયિક અમુક સમયમાં જ કરવું જોઈએ એવો (૨૯) ઉત્તર 2010_03 Page #325 -------------------------------------------------------------------------- ________________ કોઈ એકાંત નિયમ નથી. (પા. નં. પ૬) ૭૨૨ પ્રશ્ન સામાયિક પ્રતિક્રમણમાં મુહપત્તિનો શો ઉપયોગ છે જ્યારે વારેવારે મુહપત્તિ પડિલેહણ શા માટે હોય છે? ઉત્તર સામાયિક અને પ્રતિક્રમણમાં ત્રસકાય અને વાયુકાયની રક્ષા માટે મુહપત્તિ રાખવાનું શાસ્ત્રકારોનું વિધાન છે. ખુલ્લે મુખે બોલવાથી મુખમાં ત્રસકાયના જીવો ઘણીવાર પેસી જાય છે અને વાયુકાયની પણ વિરાધના થાય છે તે ન થાય તેટલા માટે મુખ આગળ હાથ પકડીને મુહપત્તિ રાખવાની છે. શરીર તથા આત્માની પવિત્રતા માટે મુહપત્તિનાં પડિલેહણનું વિધાન છે. પડિલેહણ કરતી વખતે શરીરના અંગો ઉપર મુહપત્તિ ફેરવવાથી શરીર પવિત્ર થાય છે. એમ ભાવના કરવાની છે અને મુહપત્તિના બોલ બોલવાથી આત્મા પવિત્ર થાય છે એમ ભાવના કરવાની છે આવી પવિત્રતા આવે એટલા માટે જ જ્ઞાનીઓએ મુહપત્તિના પડિલેહણનું વિધાન કર્યું છે. જિનપૂજા ૭૨૩ પ્રશ્ર સિદ્ધચક્રજીની પૂજા કર્યા પછી પ્રભુજીની પૂજા ન કરાય? ઉત્તર સિદ્ધચક્રજીની પૂજા કર્યા પછી પ્રભુજીની પૂજા થઈ શકે તેમાં કોઈ દોષ નથી. સિદ્ધચક્રજીની પૂજા એ ગુણોની પૂજા છે અને ગુણવાનના સમુદાયની પૂજા છે. કોઈ વ્યક્તિની પૂજા નથી માટે સિદ્ધચક્રજીની પૂજા કર્યા પછી પ્રભુજીની પૂજા થાય. સિદ્ધચક્રમાં રહેલા આચાર્યાદિ પદો અરિહંતો પ્રભુજીમાં પણ રહેલાં છે માટે પણ સિદ્ધચક્રની પૂજા કર્યા પછી અરિહંત પ્રભુજીની પૂજા થઈ શકે છે. (પા. નં. ૨૮). (૨૯૮) 2010_03 Page #326 -------------------------------------------------------------------------- ________________ ૭૨૪પ્રશ્ન જિન મંદિરમાં અખંડ દીપક રાખવો જ જોઈએ એવો કોઈ નિયમ છે? ઉત્તર દેવદ્રવ્યમાંથી અખંડ દીપક કરવામાં આવે તો તેમ કરનારા દેવદ્રવ્યનો દુરુપયોગ કરી રહ્યા છે (પા. નં. ૪૦) વિધિ-વિધાન ૭૨૫ પ્રશ્ન સાંજના પ્રતિક્રમણમાં સ્તવન પછી શ્રાવકો અઢાઈજેસુનો પાઠ બોલે છે, સાધુઓ નથી બોલતા એનું કારણ શું? ઉત્તર સાધુને અઢાઈજ્જસુનો પાઠ પગામ સક્ઝાયમાં આવી જાય છે તેથી તેઓ બોલતા નથી અને શ્રાવકોને અઢાઈજ્જસુનો પાઠ આવેલ નહિ હોવાથી તેઓ તેને બોલે છે. એ રીતની એક કલ્પના થાય છે બાકી વિધિવાદમાં ખાસ યુક્તિવાદ લગાડવો તે ઠીક નથી. ૭૨૬પ્રશ્ન ચોમાસી દેવવંદન થયા પછી ૧૩ ખમાસણા અને ૧૩ નવકાર ગણીએ છીએ તો ૧૨ કે ૧૪ કેમ નહિ? ૧૩ જ નવકાર ગણવાનું કારણ શું? ઉત્તર ૧૩ કાઠિયા કાઢવા, ૧૩ ખમાસમણાને ૧૩ નવકાર ગણવાનું હોય તેમ લાગે છે અથવા વર્ષીતપ ૧૩ મહિનાનો છે તેથી પણ ૧૩નો આંક હોય તો તે સંભવિત છે. સિદ્ધગિરિની પ્રસિદ્ધ આ ક્ષેત્રમાં ઋષભદેવ ભગવાનથી થઈ અને તે ભગવાનને ૧૩ મહિનાના ઉપવાસ દીક્ષા લીધા પછી તરત કરવાના થાય તેની સ્મૃતિરૂપે ૧૩નો આંક હોય તો તે બનવાજોગ છે. અથવા સિદ્ધગિરિની પૂર્વકાલમાં ૧૩ ટૂંકો હતી એમ વૃદ્ધપુરૂષોના મુખેથી સાંભળ્યું હતું ૯ ટૂંકે છે, તે ૧૦મી હસ્તગિરિ ૧૧મી કદંબગિરિ ૧૨મી તાલધ્વજગિરિ ૧૩મી રેવતગિરિ આથી ૨૯૯ 2010_03 Page #327 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર પણ ૧૩નો આંક લેવાયો હોય તેમ લાગે છે બાકી તત્વ કેવલિગમ્ય છે. (પા. નં. ૬૦) ૭૨૬A પ્રશ્ન સંવત્સરી પ્રતિક્રમણ ચોથના દિવસે એમ.સી.ના કારણે જે બાઈઓ કરી શકી ન હોય તે બાઈઓ આઠમના દિવસે કરે છે તે વાજબી છે? ઉત્તર વાંધા જેવું લાગતું નથી સેંકડો વર્ષોથી પરંપરા તેઓની આ રીતે ચાલે છે. (પા. નં. ૬૩). - સાધુ, સાધ્વી અને પૌષધ ૭૨૭ પ્રશ્ન પૌષધવાળા માટે બનાવેલ આહાર સાધુ માટે નિર્દોષ ગણાય કે નહિ? તે આહાર સાધુ માટે નિર્દોષ ગણાય છે. (પા. નં. ૭૦) ૭૨૮ પ્રશ્ન પૌષધમાં શ્રાવક કે સાધુએ ઠામ ચોવિહાર આયંબિલ કર્યું હોય તેને આયંબિલ કર્યા પછી ચૈત્યવંદન કરવાની શી જરૂર ખરી? ઉત્તર પોષધવાળા શ્રાવકે સાધુએ ચોવિહાર આયંબિલ પૂરું કર્યા પછી એટલે ત્યાં બેઠા બેઠા ચોવિહાર કર્યા પછી પણ વાપર્યા પછીનું ચૈત્યવંદન અવશ્ય કરવું જોઈએ. (પા. નં. ૭૪) ૭૨૯ પ્રશ્ન આચાર્ય પદવી ક્યારે લઈ શકાય તેના માટે શાસ્ત્રકારો શું કહે છે જણાવવા કૃપા કરશોજી? ઉત્તર આચાર્ય પદવી પોતાની મેળે લેવાની ચીજ નથી. ગુરૂઓ આચાર્યપદને યોગ્ય સાધુને જોઈને તે આપે. આચાર્ય પદવી અમુક નિયતકાળે થાય એવો પણ એકાંત નથી. જે સાધુનું સંયમ સારું હોય ભણી ગણીને ગીતાર્થ બન્યા ૩૦૦) 2010_03 Page #328 -------------------------------------------------------------------------- ________________ હોય. નિ:સ્પૃહતા આદિ ગુણો જેમાં ખીલેલા દેખાતા હોય અને શાસન રક્ષા કે પ્રભાવના કરવાના સામર્થ્યવાળા હોય તેવાઓને મોટેભાગે આચાર્ય પદવી આપી શકાય. પૂર્વકાલમાં સાધુ થયા પછી ૧૨ વર્ષ સૂત્રનું અધ્યયન કરતા, ૧૨ વર્ષ અર્થનું અધ્યયન કરતા અને ૧૨ વર્ષ તેને સાધુ મદદમાં આપી દેશોનું પર્યટન કરાવતા. ત્યારબાદ મોટાભાગે આચાર્ય પદવી સામાન્ય રીતે આપતા. કોઈ વિશિષ્ટ વ્યક્તિ તે કાલમાં જણાઈ જાય તો તેને માટે આ નિયમ ન રહેતો વર્તમાનકાલમાં લગભગ આ કોઈ નિયમ દેખાતો નથી. (પા. નં. ૮૫) ૭૩૦ પ્રશ્ન ધાર્મિક પ્રસંગોની ફિલ્મો ઉતરાય છે અને વીડીઓ ઉતારી ટી.વી. કેન્દ્રથી રીતે થાય છે તે બધું યોગ્ય છે? તેને જોવામાં પુણ્ય થાય કે પાપ? ઉત્તર ધાર્મિક પ્રસંગોની ફિલ્મો કે વીડીઓ ને ટી.વી. કેન્દ્રથી પ્રસારિત કરાવવી તે તદ્દન અયોગ્ય છે. આ પ્રસારણ પહેલાં તો ટી.વી. ને ટેકો આપનાર થાય છે. બીજું ટી.વી. જોનારને જોવામાં ઉપાદેય બુદ્ધિ પેદા કરે છે આથી ટી.વી. જોનારા બોલતા થઈ જાય છે કે ટી.વી.માં ધાર્મિક પ્રસંગો પણ બતાવે છે. તેથી ટી.વી. જોવામાં શું હરકત છે? ધાર્મિક પ્રસંગોની ફિલ્મ જ જ્યાં અયોગ્ય છે ત્યાં ટી.વી. પર રીલે કરવાની વાતનું તો પૂછવું જ શું! આમ ધાર્મિક પ્રસંગોના નામે ટી.વી. જોતા થઈ જનારને આવા ધાર્મિક પ્રસંગોનું દર્શન આત્મિક દૃષ્ટિએ મોટાભાગે અસર નથી કરતું અને તેની સાથે આવતાં તેના બીજા દર્શનો જીવને મોહની પુષ્ટિ કરવાની અસર કર્યા વગર મોટાભાગે નથી રહેતા. ટી.વી. ઉપર આ ધાર્મિક પ્રસંગોનું પણ દર્શન મોટાભાગે પાપ જ બંધાવે. (પા. નં. ૧૦૭) ૩૦૧ ) 2010_03 Page #329 -------------------------------------------------------------------------- ________________ ૭૩૧ પ્રશ્ર કલ્પસૂત્ર આદિ આગમગ્રંથો શ્રાવકોથી વંચાય ખરા? ઉત્તર શાસ્ત્રોમાં સાધુઓને પણ કલ્પસૂત્ર આદિ આગમોનું પઠન પાઠન યોગોદ્વહન કર્યા પછી કરવાનું કહ્યું છે. યોગદ્વહન કર્યા વગર આગમના પઠન-પાઠનની સાધુને પણ મનાઈ છે તો પછી શ્રાવકો તો તે આગમોનું પઠન પાઠન કઈ રીતે કરી શકે ! વિગઈની વૃદ્ધિવાળા સાધુને શાસ્ત્રોમાં આગમ ભણાવવાની મનાઈ કરી છે કેમ કે તેને તે આગમથી યથાર્થ પરિણામ પમાડી શકાતા નથી. જે આગમો અનેક ગુણો પેદા કરી આત્મકલ્યાણ કરનારા છે તે જ આગમો વિગઈના રસીયાને ગુણો પેદા કરી શકતા નથી ઉલ્ટા દોષો પેદા કરે છે. તો પછી સંસારમાં પડેલા વિષય-કષાયથી ભરેલા શ્રાવકોને તે આગમનું વાંચન આદિ આત્મદષ્ટિએ કઈ રીતે લાભ કરી શકે. (પા. નં. ૧૧૦) ૭૩ર પ્રશ્ન પોષહ અસૂરો લીધો સવેરો પાર્યો એનો અર્થ શું? (પા. નં. ૧૧૦) ઉત્તર પૌષધ સૂર્યોદય પહેલાં લેવો જોઈએ અને સૂર્યાસ્ત પછી પારવો જોઈએ. જો સૂર્યોદય પછી પૌષધ લે તો તે પૌષધ અસૂરો લીધો કહેવાય અને સૂર્યાસ્ત પહેલા પૌષધ પારે તો તે પોષધ સવેરો પાર્યો કહેવાય. (પા. નં. ૧૧૧) ૭૩૩ પ્રશ્ર પૌષધમાં સાઢપોરસી આયંબિલ કે એકાસણું કરે તો શાસ્ત્રીય દષ્ટિએ કોઈ બાધ ખરો? ઉત્તર પૌષધમાં બીજી વખતના દેવવંદન કાળ વખતે કરવાના હોય છે અને તે દેવવંદન કર્યા પછી જ પચ્ચખાણ પરાય છે એ હિસાબે મુખ્યરીતે પૌષધમાં શાસ્ત્રીય દષ્ટિએ પરિમુઢ આયંબિલ (૩૨) 2010_03 Page #330 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર કે એકાસણું કરવું જોઈએ. (પા. નં. ૧૧૧) દેવદ્રવ્ય ૭૩૪ પ્રશ્ન ગુરૂ પૂજનમાં આવેલ રકમ સાધુ સાધ્વીની વૈયાવચ્ચમાં વાપરી શકાય કે નહિ? ઉત્તર ગુરૂ પૂજનમાં આવેલ રકમ સાધુ સાધ્વીની વૈયાવચ્ચમાં વાપરી શકાય નહિ જે વાપરે તે દેવદ્રવ્યના નાશના પાપના ભાગીદાર થાય અને ભોગવટામાં જાય તે પણ દેવદ્રવ્યના ભોગવટાના પાપનો ભાગીદાર થાય. (પા. નં. ૧૨૪) ૭૩૫ પ્રશ્ર ગુરૂ પૂજનમાં આવતું દ્રવ્ય શામાં જાય? ગુરૂ પૂજનમાં આવતું દ્રવ્ય દેવદ્રવ્યમાં જાય. ૭૩૬ પ્રશ્ન દેરાસરજીની ધ્વજામાં લાલ અને સફેદ રંગ રાખવા પાછળનો હેતું શો છે? ઉત્તર વિચાર કરતાં એમ લાગે છે કે મંદિરમાં અરિહંતો અને સિદ્ધોની મૂર્તિ હોય છે અને નવપદમાં અરિહંતોનો શ્વેતવર્ણ અને સિદ્ધોનો લાલ વર્ણ છે. તેના પ્રતીકરૂપે ધ્વજમાં લાલ અને સફેદ રંગ ગોઠવવામાં આવ્યા હોય એમ લાગે છે. અરિહંત અને સિદ્ધની સાધના કરવા માટેનું આ સ્થાન છે તેમ સૂચવવા માટે પણ ધ્વજમાં લાલ અને સફેદ રંગ મૂકવામાં આવ્યા હોય તે બનવાજોગ છે. (પા. નં. ૧૨૯) અભક્ષ્ય વિચાર ૭૩૭ પ્રશ્ન લીલી મગફળીનો ઓળો જમીનમાં ઉગવા છતાં ખાઈ શકાય છે આનું કારણ શું? ઉત્તર મગફળી જમીનમાં ઉગવા છતાં તૈલી વસ્તુ હોવાથી તેને (૩૦૩) 2010_03 Page #331 -------------------------------------------------------------------------- ________________ અનંતકાય ગણી નથી માટે તે દાણા અભક્ષ્ય નથી. ૭૩૮ પ્રશ્ન મોસંબી, નારંગી, ચીકુ, કેરી અને કેળા આદિ પાકા ફળો લીલોતરી તરીકે ગણાય કે નહિં ? અને પર્વતિથિએ લીલોતરીના ત્યાગવાળાને તે ફળ ખાવા કલ્યું કે નહિં? મોસંબી, નારંગી, ચીકુ, કેરી અને કેળા આદિ પાકા ફળો લીલોતરી તરીકે ગણાય અને લીલોતરીના ત્યાગવાળાને તે ફળો ખાવા કલ્યે નહિં. (પા. નં. ૧૬૦) દાનવિચાર ઉત્તર ૭૩૯ પ્રશ્ન ઉત્તર ૭૪૦ પ્રશ્ન સુપાત્રદાન અને અનુકંપાદાનમાં ભેદ શું છે ? ઉત્તર ૭૪૧ પ્રશ્ન અનુકંપાદાન સમ્યક્ત્વાદિ ધર્મોનું કારણ કહેવાય ? હા કહેવાય. અવશ્યક નિર્યુક્તિમાં સમ્યક્ત્વના અનેક કારણો કહ્યા છે તેમાં અનુકંપાને પણ સમ્યક્ત્વના કારણ તરીકે કહેલ છે. ઉત્તર અનુકંપાદાનમાં દુઃખીના દુઃખને જોઈ પોતે તે દુ:ખથી દુ:ખી થઈ તે દુઃખને દૂ૨ ક૨વાની ઈચ્છા થાય છે. સુપાત્રદાનમાં સુપાત્ર પ્રત્યે ભક્તિ છે, બહુમાન છે. સુપાત્રમાં રહેલ ગુણોની અનુમોદના કરવા માટે સુપાત્રની ભક્તિ સુપાત્રદાન દ્વારા કરવાની છે. અનુકંપામાં દુઃખીના દુઃખને દૂર કરવાની ઈચ્છા છે. આ છે પરસ્પર સુપાત્રદાન અને અનુકંપાનો ભેદ. તીર્થંકરાદિ જીવન રાવણ આવતી ચોવીસીમાં તીર્થંકર થવાના છે અને લક્ષ્મણ તેમના થવાના છે તે ખરૂં છે કે કેમ ? રાવણ કેટલાક ભવો કરીને પછી તીર્થંકર થવાના છે અને 2010_03 ૩૦૪ Page #332 -------------------------------------------------------------------------- ________________ લક્ષ્મણજી પણ તીર્થંકર થઈને મોક્ષે જવાના છે. આ વાત ત્રિષષ્ઠિ શલાકા પુરૂષ ચરિત્રના ૭માં પર્વમાં આવે છે. રાવણ તીર્થકર થશે ત્યારે સીતાજીનો જીવ તેમના ગણધર થઈને મોક્ષમાં જશે. ૭૪૨ પ્રશ્ન શ્રી કૃષ્ણ મહારાજા મૃત્યુ સમયે સમભાવમાં રહેલા હોવા છતાં પણ (કેવલી ભગવંતના વચન ઉપર શ્રદ્ધા હોવાથી) મૃત્યુ બાદ અશુભયોનિમાં કેમ ગયા હશે? ઉત્તર ભગવાનના વચન ઉપર શ્રદ્ધા આવ્યા પહેલા શ્રી કૃષ્ણ મહારાજાએ નરકનું આયુષ્ય બાંધ્યું હતું તેથી તેઓ મૃત્યુબાદ નરકગતિમાં ગયા હતા. ગતિ એવી મતિ એ ન્યાયે છેલ્લા અંતમુહૂર્તમાં સમભાવ ચાલ્યો ગયો હતો અને વિષમભાવ આવી ગયો હતો. છેલ્લા અંતમુહૂર્તમાં રૌદ્રધ્યાનમાં હતાં અને મરણ પણ રૌદ્રધ્યાનની હાજરીમાં થયું હતું. (પા. નં. ૨૦૨) પચ્ચક્ખાણ ૭૪૩ પ્રશ્ન રાતના તિવિહારના પચ્ચકખાણવાળા રાતના ૧૨ વાગ્યા સુધીમાં ગમે તેટલીવાર પાણી વાપરે તો પચ્ચખાણનો ભંગ થાય કે નહિ ? ઉત્તર ના, ત્યાં પચ્ચખાણનો ભંગ થતો નથી. ૭૪૪ પ્રશ્ન ઈજેકશન કે એનીમા ચોવિહારાદિનું પચ્ચખાણ ભોગે કે નહિ? ઉત્તર ચઉવિહાર આદિમાં ચાર આહારના કવલાહાર રૂપે પચ્ચખાણ છે. ઈજેકશન કે એનીમા કવલાહાર નથી તેથી ઈજેકશન કે એનીમાથી ચઉવિહાર આદિનું પચ્ચખાણ ભાગે નહિં. ૩૦૫) 2010_03 Page #333 -------------------------------------------------------------------------- ________________ મોઢેથી ચાર આહારમાંથી કોઈ આહાર ગ્રહણ કરે તો ચૌવિહારનું પચ્ચકખાણ ભાંગે, ઈજેકશન કે એનીમા મોઢેથી લેવાતા નથી. ૭૪૫ પ્રશ્ન જો કોઈ સ્ત્રી આદિ રસ્તામાં પચ્ચક્ખાણ માંગે તો તેને સાધુએ પચ્ચકખાણ આપવું જોઈએ? ઉત્તર રસ્તામાં પચ્ચકખાણ લેવા દેવાની રીત તદ્દન અઘટિત છે. શાસ્ત્રોમાં પચ્ચકખાણ લેવાની વિધિ શ્રાવક ઉપાશ્રયે જઈ સાધુને ને શ્રાવિકાએ સાધ્વીને વંદન કરીને કોઈ ખાસ કામમાં ગુંથાયા ન હોય ત્યારે પચ્ચકખાણ માંગલું લેવું એ રીતે લખી છે. આ વિધિની સર્વથા ઉપેક્ષા કરીએ તો એમ જ ચાલે એમ માની રસ્તામાં પચ્ચકખાણ લેવા દેવાનો વ્યવહાર જરા પણ સારો નથી. શ્રાવક સાધુ પાસે જ પચ્ચકખાણ લઈ શકે અને લેવું જોઈએ. શ્રાવિકા સાધુ પાસે તથા સાધ્વી પાસે પચ્ચકખાણ લઈ શકે છે પણ શ્રાવક સાધ્વી પાસે પચ્ચકખાણ લે તે જરાય બરાબર નથી. શ્રાવકથી સાધ્વી પાસે પચ્ચકખાણ લેવાય જ નહિ. (પા. નં. ૨૩૩) ૭૪૬ પ્રશ્ર શુદ્ધ આયંબિલ કોને કહેવાય? ઉત્તર રાંધેલા ભાતમાં ચાર આંગળ તરતું પાણી નાંખ્યા પછી ફક્ત આજ (ચાર આંગળ તરતા પાણીવાળા ભાતા) વાપરવા જ આયંબિલમાં કહ્યું. આ સિવાય બીજાં કાંઈપણ જે આયંબિલમાં વાપરવું ન કહ્યું તે શુદ્ધ આયંબિલ કહેવાય. ૭૪૭ પ્રશ્ન એકલ ઠાણું કોને કહેવાય? ઉત્તર એકલ ઠાણું એટલે એકવખતે ખાવું ને ખાતા-પીતી વખતે ૩૦૬) 2010_03 Page #334 -------------------------------------------------------------------------- ________________ હાથ અને મોં સિવાય બીજા કોઈપણ અંગ હલાવાય નહિ કારણ કે તેમાં આઉટ્ટણપસારણનો આગાર નથી એ એકલઠાણું ઠામ ચોવિહારથી થાય છે. (પા. નં. ૨૩૪) આવશ્યક સૂત્ર ૭૪૮ પ્રશ્ન નમો અરિહંતાણ આદિ પૂરા નવકાર નમસ્કાર મંત્ર છે કે સૂત્ર છે? મંત્ર ઔર સૂત્ર કે અર્થમેં ક્યા તફાવત પડતા હૈ? ઉત્તર નમો અરિહંતાણ આદિ પૂરો નવકાર મંત્ર પણ છે અને સૂત્ર પણ છે. જેનાથી મનનું રક્ષણ થાય તે મંત્ર કહેવાય. નવકારથી મનનું રક્ષણ થઈ શકે છે માટે તે મંત્ર કહેવાય છે. જીવ નવકારના આલંબનથી મનને અશુભ માર્ગોમાં જતું રોકીને શુભમાં રાખે છે આને જ મનનું રક્ષણ કહેવાય છે. ગણધર દેવોથી રચાયેલા બધા સૂત્રો પણ મંત્ર તરીકે કહી શકાય છે કેમ કે તેના આલંબનથી જીવો મનને અશુભમાં જતું રોકી શુભમાં સ્થિર કરે છે. ગણધરદેવ આદિથી દશ પૂર્વધર સુધીના આચાર્યો દ્વારા રચાયેલા ગ્રંથોને સૂત્ર કહેવાય છે. ૭૪૯ પ્રશ્ર સિદ્ધાણં બુદ્ધાણં સૂત્રમાં ઈક્કોવિ નમુક્કારો' આ ગાથાનું તાત્પર્ય શું છે? સિદ્ધાંતમાં કહેલ વિધિ મુજબ એકપણ નમસ્કાર જો વર્ધમાન સ્વામીને કરવામાં આવે તો તે નમસ્કાર અવશ્ય અર્ધપુગલ પરાવર્તની અંદર સમ્યકત્વ દેશવિરતિ સર્વવિરતિ આદિને પ્રાપ્ત કરાવી પરંપરાએ સંસાર સાગરને તારવામાં મજબૂત સ્વભાવવાળો બને છે. (પા. નં. ૨૪૨) ૭૫૦ પ્રશ્ન હું તીર્થકર થાઉં એ ઈચ્છા નિયાણું કહેવાય કે નહિ? ઉત્તર હું તીર્થકર થાઉં એ ઈચ્છા જો તીર્થકરના સમવસરણ આદિની ઉત્તર ૩૦૭ 2010_03 Page #335 -------------------------------------------------------------------------- ________________ ૭૫૧ પ્રશ્ન ઉત્તર ૭૫૨ પ્રશ્ન ઉત્તર બ્રાહ્ય રિદ્ધિ જોઈને તે રિદ્ધિને મેળવવાના રાગથી થઈ હોય તો તે નિયાણું કહેવાય અને તે દુષ્ટ જ ગણાય. પરંતુ હું અનેક જીવોના હિતનો કરનારો થાઉં, અનેક જીવોને મોક્ષ સુખ પ્રાપ્ત કરાવનારો થાઉં અને તેમાં કારણ તરીકે એકાન્ત હિતક૨ મોક્ષમાર્ગની દેશના દેનારો થાઉં આવા શુભ ઈરાદાથી હું તીર્થંકર થાઉં એવી ઈચ્છા એ નિયાણું ન ગણાય એવી ઈચ્છા તો પ્રશસ્ત ગણાય. જે ઈચ્છામાં સહેજ પણ પૌદ્ગલિકરાગની ગંધ હોય તે નિયાણું ગણાય. પણ જેમાં કોઈપણ જાતનો પૌદ્ગલિક રાગ ન હોય તેવી ઈચ્છા યા તો માંગણી નિયાણું ન ગણાય એટલા જ માટે ‘‘આરૂગબોહિલાભ સમાહિવર મુતમં દિંતુ'' આદિ સ્વરૂપ ભગવાન પાસે કરતી માંગણીને શાસ્ત્રકાર ભગવંતોએ નિયાણાં તરીકે ગણાવી નથી પરંતુ પ્રશસ્ત ગણી છે. ,, ભગવાન પાસે જય વીયરાય સૂત્ર દ્વારા ભવનિર્વેદ આદિની માંગણી કોને ક૨વાની છે ? જય વીયરાય સૂત્ર દ્વારા ભવનિર્વેદ આદિની માંગણી છઠ્ઠા પ્રમત્ત ગુણસ્થાનક સુધીના દરેક આત્માએ કરવાની હોય છે. અપ્રમત્ત ગુણસ્થાનકથી માંડીને ઉપરની ભૂમિકામાં રહેલા મહાત્માઓને એ બધી માંગણી કરવાની હોતી નથી. (પા. નં.૨૪૫) પ્રશમરતિ પ્રકરણમાં પુદ્ગલમાં ઔદયિક અને પારિણામિક એમ બે ભાવ કહ્યા છે તો તેમાં ઔયિક ભાવ શી રીતે ઘટાવવો? જીવયુક્ત પુદ્ગલમાં ઔયિક ભાવ કહેવાય છે જેમ 2010_03 ૩૦. Page #336 -------------------------------------------------------------------------- ________________ પુદ્ગલના સંયોગથી જીવમાં ઔદયિક ભાવ હોય છે તેમ જીવના સંયોગથી પુદ્ગલમાં પણ ઓદયિકભાવ સમજી લેવો. ૭૫૩ પ્રશ્ન શ્રી શાંતિનાથ ભગવાનની થીયમાં ૪થી થયમાં ક્રોડવદન શુકરો રૂઢો આવે છે તો તે ક્રોડવદન એટલે શું? વળી તે જ થોયમાં “જક્ષ ગરૂડ વામ પાણીએ લખેલ છે તો પાણીએ એટલે શું? ઘણા તો વામ પ્રાણીએ બોલે છે. ઉત્તર ક્રોડવદન એટલે સુવરના જેવા મુખવાળો પાણીનો અર્થ હાથ થાય છે. પ્રાણીએ જે બોલે છે તે અશુદ્ધ છે. ૭૫૪ પ્રશ્ર શ્રી ઉદયરતનની માનની સક્ઝાયમાં માન કર્યું જે રાવણે તે તો રામે માર્યો રે એમ લખેલ છે ત્યારે કર્મ પચ્ચીસની સઝાયમાં વીસ ભૂજા દશ મસ્તક હતા લક્ષ્મણે રાવણ માર્યો રે એમ લખેલ છે તેમાં સાચું શું? રાવણને રામે માર્યો કે લક્ષ્મણે માર્યો? હકીકતમાં લક્ષ્મણે રાવણને માર્યો છે માનની સક્ઝાયમાં રામે માર્યાનું લખ્યું છે તે મોટાને જશ મળે તે ન્યાયથી સમજવું. સૈન્ય લડાઈ જીતે છતાં રાજા લડાઈ જીત્યો એમ છે તેમ અહીં પણ સમજવું. (પા. નં. ર૬૨). જ્ઞાનવિચાર ઉત્તર ૭૫૫ પ્રશ્ન શ્રુતજ્ઞાનના નાશના કારણ કયા છે? ઉત્તર મિથ્યાત્વ ભવાંતર કેવલજ્ઞાન બીમારી, પ્રમાદ આદિ કારણો શ્રુતના નાશ કરે છે. ૭૫૬ પ્રશ્ન અવધિજ્ઞાન અને વિર્ભાગજ્ઞાનમાં ભેદ શું? ઉત્તર મિથ્યાત્વયુક્ત જ્ઞાન વિભૃગજ્ઞાન કહેવાય છે અને સમકિતજ્ઞાન અવધિજ્ઞાન કહેવાય છે. (પા. નં. ૨૬૫) ( ૩૯ 2010_03 Page #337 -------------------------------------------------------------------------- ________________ ૭૫૭ પ્રશ્ન મન:પર્યવજ્ઞાન પ્રાપ્ત કરવામાં મન અને ઈન્દ્રિયની અપેક્ષા રહે કે નહિ ? ઉત્તર ૭૫૮ પ્રશ્ન ઉત્તર ૭૫૯ પ્રશ્ન ઉત્તર હું આના મનને જાણું એમ પહેલાં ચિંતવે પછી મન:પર્યવજ્ઞાન દ્વારા સાક્ષાત તેમના પુદ્ગલોને જોઈ તેના વિચારોનુ જ્ઞાન કરે છે એટલે આ ચિંતવન કરવામાં કારણ તરીકે મનની જરૂર પડે છે. સામાના મનના પુદ્ગલોને જોવામાં મનની જરૂર પડતી નથી. સામાન્ય જ્ઞાન માણિભદ્ર વગેરે દેવદેવીનું ધરાવેલું ચડાવેલું શ્રાવકથી ખવાય કે નહિં ? વર્તમાનમાં માણિભદ્રજી આદિ દેવોને ચડાવેલા શ્રીફળ વગેરેમાંથી જે પાછું લઈને ખવાય તે મિથ્યાદૃષ્ટિઓના આચરણનું અનુકરણ હોય તેમ લાગે છે. ચડાવ્યા પછી ખાવાની જે પ્રવૃત્તિ ચાલે છે તે વ્યાજબી જણાતી નથી. ઘેર આવેલા સારા માણસને પીરસ્યા પછી એના ભાણામાંથી લઈને પીરસનારો ખાઈ જતો નથી. તેમ દેવને પણ ધર્યું એટલે પીરસ્યું તે પાછું લઈને ખાવું તે શી રીતે યોગ્ય ગણાય. આજકાલ સંઘમાં સિદ્ધચક્રપૂજન વધારે પ્રમાણમાં થતા હોય એવું જોવામાં આવે છે તો આ સિદ્ધચક્રનો ખાસ મહિમા છે તે મહેરબાની કરી જણાવશો ? શાસ્ત્ર દ્દષ્ટિએ સિદ્ધચક્ર પૂજન પોતાના આત્માને સિદ્ધચક્ર સ્વરૂપ બનાવવા માટે કરવાનું વિધાન છે. આ ઈરાદાથી કરતા હોય તેઓ શાસ્ત્ર દ્રષ્ટિએ પૂજન કરાવી રહ્યા છે એમ કહેવાય, કરાવતા હોય તેઓ શાસ્ત્ર દ્દષ્ટિએ સિદ્ધચક્ર પૂજન 2010_03 ૩૧૦ Page #338 -------------------------------------------------------------------------- ________________ કરાવે છે એમ કહેવાય ખરૂં. સિદ્ધચક્રપૂજનનો મહિમા પુણ્યાનુબંધી પુણ્ય બંધાવી પરિણામે મોક્ષમાં પહોંચાડવાનો છે પણ તે મહિમા ત્યારે જ ફળે કે કરાવતા સંસાર પોષણની દૃષ્ટિ અને રસ મોળો પડે. ૭૬૦ પ્રશ્ન ગ્રહણ એ શું છે? ઉત્તર જ્યારે સૂર્ય કે ચંદ્રના વિમાનની નીચે પર્વરાહુનું વિમાન આવે છે ત્યારે ગ્રહણ થાય છે કેમ કે એ રાહુનું વિમાન અતિશ્યામ છે અને તેની કાંતિ સૂર્ય ચંદ્ર ઉપર પડે છે તેથી ગ્રહણ વખતે સૂર્ય-ચંદ્રના વિમાન કાળા જેવા દેખાય છે. (પા. નં. ૨૮૫) ૭૬૧ પ્રશ્ન શાસન રક્ષક દેવદેવીઓના હાથમાં હથિયારો-શસ્ત્રો શા માટે બતાવવામાં આવે છે? ઉત્તર જેમ સોધર્મ ઈન્દ્રનું હથિયાર વજ છે. ચરમેન્દ્રનું હથિયાર પરિઘ છે તેમ દરેક દેવોના હથિયારો હોય છે તેથી જે શાસન દેવોનાં હાથમાં જે હથિયાર બતાવવામાં આવે છે તે હથિયારો તેમની પાસે હોય છે તેથી તે રીતે બતાડવામાં આવે છે. (પા. નં. ૨૮૬) ૭૬ર પ્રશ્ન પાર્શ્વયક્ષ અને ધરણેન્દ્રયક્ષ આ બે નામ એક જ શાસન રક્ષક દેવના છે કે બંને અલગ છે? કારણ કે એવું વાંચવામાં આવ્યું છે કે શ્રી પાર્શ્વપ્રભુના શાસનરક્ષક દેવનું નામ પાર્શ્વયક્ષ છે જ્યારે ઘણી જગ્યાએ ધરણેન્દ્ર પદ્માવતી પૂજિતાય પાર્શ્વનાથાય નમઃ એવું વાંચવામાં આવે છે? ઉત્તર ધરણેન્દ્ર ઈન્દ્ર છે, યક્ષ નથી. શ્રી પાર્શ્વનાથ ભગવાનના શાસનનો અધિષ્ઠાપક યક્ષ પાર્શ્વયક્ષ છે પણ ધરણેન્દ્ર નથી. ધરણેન્દ્ર અને પાર્શ્વયક્ષ જુદા છે પણ એકના બે નામ નથી. ( ૩૧૧) 2010_03 Page #339 -------------------------------------------------------------------------- ________________ ૭૬૩ પ્રશ્ન ઉત્તર કમઠના ઉપસર્ગ વખતે ધરણેન્દ્ર તથા પદ્માવતીએ તે ઉપસર્ગનું ધારણ કર્યું હતું અને તે ઉપસર્ગને દૂર કરવા દ્વારા તેમણે તે ઉપસર્ગને દૂર કરવા સ્વરૂપ શ્રી પાર્શ્વનાથ ભગવાનની ભક્તિ આદિ કરી હતી તેથી ધરણેન્દ્ર પદ્માવતી પૂજિતાય શ્રી પાર્શ્વનાથાય નમ : એ નામનો જાપ થયો છે એમ લાગે છે. ઉત્તર મરતી વખતે બેભાન અવસ્થામાં તેને ધર્મ સંભળાવવાથી લાભ શું? બેભાન અવસ્થાના કાળમાં પણ વચમાં કદાચ સભાન અવસ્થા આવી જાય અને બે શબ્દો કાને પડી જાય તે શુભ અધ્યવસાય આવી જાય તો તે જીવનું કલ્યાણ થઈ જાય. એ બુદ્ધિ હોવાથી તેવી અવસ્થામાં પણ ધર્મ સંભળાવાય છે અને સાંભળનારને આ રીતે કોઈવાર લાભ થવાનો સંભવ છે. (પા. નં. ૩૧૪) ૭૬૪ પ્રશ્ન મરેલાની પાછળ જે દાનાદિક ધર્મ કરાય છે તેથી તે મરનારને શું લાભ ? મરનાર જીવતો હોય તે કાળમાં દાનાદિ ક૨વાનું તેને કહ્યું હોય અને તે તેની અનુમોદના કરે તો તેને એ લાભ મળે છે અથવા મરનાર મરીને દેવગતિમાં ઉત્પન્ન થયો હોય અને ત્યાં અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકે ને તેથી જાણે કે મારી પાછળ આ લોકો દાનપુણ્ય કરી રહ્યા છે. તે જોઈને રાજી થાય તો તેને તે અપેક્ષાએ પણ લાભ થાય છે. પણ મરનારે મરતી વખતે કોઈના કહેલા દાનપુણ્યની અનુમોદના આદિ કરીન હોય તેમજ તેનો રાજીપો પણ ન હોય તો તે મરનારને તેની પાછળ ગમે તેટલું દાન પુણ્ય કરવા છતાં કાંઈપણ લાભ ન થાય. મરેલા પાછળ દાનપુણ્ય કરનાર તે દાનપુણ્ય ક૨વાની 2010_03 ૩૧૨ Page #340 -------------------------------------------------------------------------- ________________ પાછળ ઉપકારનો બદલો વાળવાનો અને બીજો પોતે જે દાનપુણ્યાદિ કરી રહ્યો છે તેનોતૂટવું છે સંબંધ તૂટે છે. ૭૬૫ પ્રશ્ન કેટલાક પાપ કરનાર કહે છે કે ઈશ્વર અમને પાપ કરવાની બુદ્ધિ કરાવે તેમાં અમે શું કરીએ? તો શું ઈશ્વર પાપ કરવાની બુદ્ધિ કરાવે છે? ઉત્તર ઈશ્વર કોઈનેય પાપ બુદ્ધિ કરાવતો નથી તે તો સદુપદેશ દ્વારા જીવોને સદ્ગદ્ધિ જ આપે છે. હજી સુધી કોઈ ઈશ્વરે કોઈનેય પાપ બુદ્ધિ કરવાનું કહ્યું નથી પછી ઈશ્વર પાપબુદ્ધિ આપે છે. એમ કહેવાય? ઈશ્વર અમને પાપબુદ્ધિ કરાવે છે એવું કહેનારા પોતાની પાપબુદ્ધિને ઈશ્વરના નામે ચડાવી ઈશ્વર ઉપર ખોટા આરોપ મૂકે છે. પાપ કરનારા જેમ અહીં હર્ષપૂર્વક પાપો કરી પોતાનો બચાવ કરવા તે પાપોને ઈશ્વરના નામે ચડાવી દે છે તેમ તેમણે પોતાના પાપનાં ફળ તરીકે જ્યારે પોતાના ઉપર દુઃખ આવી પડે ત્યારે તે દુઃખને પણ ઈશ્વરના નામે ચડાવી સહર્ષ ભોગવી લેવું જોઈએ પણ રાડો પાડવી ના જોઈએ. અમને ઈશ્વરે પાપબુદ્ધિ આપી છે એમ માની લઈને તેમાં કોઈ હરકત માનતા ન હો તો જ્યારે બીજા કોઈને તમારી મિલ્કત પડાવી લેવાનું મન થાય તમને નુકશાન કરવાનું કે ખરાબ નજરે જોવાનું મન થાય ત્યારે તે પણ ઈશ્વરે જ કર્યું છે એમ માનીને ઈશ્વર ઉપર શ્રદ્ધાવાળા એવા તમારાથી તેની સામે ક્રોધ કે દ્વેષ નહીં કરી શકાય. ૭૬૬ પ્રશ્ન સાચા અને ખોટા વચ્ચે અંતર કેટલું? ઉત્તર સાચું એ મોક્ષનું સાધન, ખોટું એ સંસારનું કારણ પુરૂષોને હિતકારી જે હોય તે સાચું કહેવાય તેથી વિપરીત તો જુદું ૩૧૩) 2010_03 Page #341 -------------------------------------------------------------------------- ________________ સંયમને હિતકારી જે હોય તે સાચું કહેવાય તેથી વિપરીત તે હું સંસાર અને મોક્ષનું જેટલું આંતરૂ તેટલું આંતરૂં સાચા ખોટાનું છે. (પા. નં. ૩૧૫) ૭૬૭ પ્રશ્ન સામુદાયિક પાપ બાંધવાના સ્થાનો કયા કયા છે? ઉત્તર નાટક, સીનેમા, રેડિયો, ટી.વી, રેસકોર્સ, જુગારખાનું, ક્લબો, ક્રિકેટ, વેશ્યાગાર, વિકથાથી ભરેલા છાપાં રાગ અને આવેશને પ્રગટ કરે તેવી નોવેલો વગેરે સાહિત્ય છે કેમ કે તે બધામાં રાગ, દ્વેષ જ પોષાય તેવું જ સાહિત્ય પીરસાય છે. મોટા વર્ગ આ જોતાં સાંભળતાં કે વાંચતા એકસરખા રાગદ્વેષના અધ્યવસાયવાળો હોય છે અને બીજા પણ અનેક પ્રકારના એક સરખા પાપના વિચારો કરે છે. માટે સામુદાયિક પાપબંધથી બચવા આ સ્થાનોનો ત્યાગ કરવો જોઈએ તે જ હિતાવહ છે. (પા. નં. ૩૨૯) ૭૬૮ પ્રશ્ન અન્યાયોપાર્જિત વિતકી વ્યાખ્યા આજ કે યુગમે કેસે કી જાય? ઉત્તર સર્વકાલમાં ધર્મની વ્યાખ્યા અને ધર્મનું સ્વરૂપ એકસરખું જ હોય છે. અનંતકાળ પહેલા સમ્યગદર્શન, જ્ઞાન અને ચારિત્રનું જે સ્વરૂપ હતું તે જ સ્વરૂપ ઋષભદેવ ભગવાનના વખતમાં હતું અને તે જ સ્વરૂપ ભગવાન મહાવીર દેવના શાસનમાં છે. અનંતકાળ પર્યત પણ તે જ સ્વરૂપ રહેવાનું છે. દરેક કાળમાં અમૃત જીવાડે અને ઝેર મારે તેમ દરેક કાળમાં ધર્મસંસાર સાગર તારે અને અધર્મ સંસારમાં ભટકાવે. ટૂંકમાં દરેક કાળમાં ન્યાય અને અન્યાયની વ્યાખ્યા એકસરખી હોય છે અને એ નીચે મુજબની છે. જે દાન અંગે સ્વામીદ્રોહ સ્વજનદ્રોહ, મિત્રદ્રોહ કે વિશ્વાસનો દ્રોહ કરવામાં આવ્યો ન હોય તે ધન ન્યાયોપાર્જિત કહેવાય. દાણચોરી કરચોરી આદિ S/ (૩૧૪) 2010_03 Page #342 -------------------------------------------------------------------------- ________________ બધું સ્વામીદ્રોહ આદિમાં આવે છે. (પા. નં. ૩૩૦) ૭૬૯ પ્રશ્ન પુષ્કરાવર્ત મેઘો આપણે કહીએ છીએ તો આ મેઘો કયા દેશમાં કઈ સીઝનમાં વરસતા હશે? તે બાબતની કંઈ સમજણ પડે તેવું જણાવવા કૃપા કરશોજી? ઉત્તર મોટા ભાગે પુષ્પરાવર્ત મેઘો ઉત્સર્પિણી કાલના બીજા આરાની શરૂઆતમાં વરસે છે. વર્તમાનમાં ભરતક્ષેત્રના ૩હજાર દેશમાંના કોઈપણ દેશમાં તે વરસવાનો સંભવ નથી. (પા. નં. ૩૪૩) ૭૭૦ પ્રશ્ર જૈન સંઘ શ્રમણ કે શ્રાવક પ્રદાન? સંઘ એટલે શું? ઉત્તર ભગવાન જિનેશ્વર દેવોનો ચતુર્વિધ સંઘ શ્રમણપ્રધાન છે એમ શાસ્ત્રોમાં અનેક ઠેકાણે લખ્યું છે. સમ્યગદર્શન, સમ્યગુજ્ઞાન અને સમ્યગુચારિત્રનો આધાર જે હોય તે સંઘ કહેવાય. પ્રવચન એટલે આગમો આગમની આજ્ઞાને માને જીવનમાં ઉતારવાનો ભાવ કરે તે ન ઉતરે તેનું દુઃખ અનુભવે અને આગમની આજ્ઞા માન્યા સિવાય ઉદ્ધાર નથી એમ માને. આગમને વફાદાર હોય, પ્રાણ જવા દે પણ ભગવાનના આગમ વિરૂદ્ધ એક શબ્દ પણ ન બોલે તે સંઘમાં છે. સંઘ સાતે ક્ષેત્રનો ભક્ત હોય અને દીનદુ:ખીની દયા કરતો હોય. ટૂંકમાં ભગવાનના કહેલા વાક્યોને વફાદારીપૂર્વક શિરોમાન્ય કરીને જીવે તે સંઘ. ૭૭૧ પ્રશ્ર આત્માને દુર્ગતિમાં પડતો ધારી રાખે તે ધર્મ આ જ અર્થ ધર્મનો દરેક ધર્મ સંપ્રદાયવાળા કરતા હશે? ઉત્તર વેદને માનનારા દરેક સંપ્રદાયો વેદવિહિત કાર્યો કરવા તે ધર્મ છે એમ માને છે. જેમ કે નોદના લક્ષણો ધર્મ એમ મીમાંસકો (૩૧૫) 2010_03 Page #343 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર માને છે અર્થાત્ વેદવિધિવાક્યો ધર્મ છે એમ માને છે. આજે આપણે જોઈ રહ્યા છીએ. ક્રિશ્ચિયનો અને મુસલમાનો ધર્મનું લક્ષણ આત્માને દુર્ગતિમાં પડતો ધારી રાખે તે ધર્મ એમ કરતા નથી પણ કુરાન કે બાઈબલમાં કહેલું તે ધર્મ છે એમ માને છે. જૈન ધર્મમાં જ મધ્યસ્થ દષ્ટિવાળું આ ધર્મનું લક્ષણ જોવા મળે છે તે સિવાયના બીજા ધર્મ સંપ્રદાયોમાં મોટાભાગે આ ધર્મનું લક્ષણ જોવા મળતું નથી. (પા. નં. ૩૬૨) ૭૭૨ પ્રશ્ન કેવલધર્મ કે કેવલપુરૂષાર્થ કોઈપણ કાર્યમાં કારણ બને કે નહિં? નિશ્ચયનયની દૃષ્ટિએ કર્મ અને પુરૂષાર્થ એકબીજાથી નિરપેક્ષપણે સ્વતંત્ર કારણ મનાય છે. એ નય જે કાર્યમાં કર્મની પ્રધાનતા હોય તે કાર્યમાં કર્મને જ કારણ માને છે. અને જે કાર્યમાં પુરૂષ પ્રધાન હોય તે કાર્યમાં પુરૂષાર્થને જ કારણ માને છે. બીજાં કારણ હોવા છતાં નિશ્ચયનય જે સમથ હોય તેને જ કારણ માને છે એટલે નિશ્ચયનયની દૃષ્ટિએ કેવલ કર્મ કે કેવલ પુરૂષાર્થ તરીકે મનાય છે પરંતુ વ્યવહારનયની દષ્ટિએ પ્રત્યેક કાર્યમાં કર્મ અને પુરૂષાર્થ બંને પરસ્પર સાપેક્ષપણે કારણ તરીકે મનાય છે. ફક્ત ગોણ મુખ્યતા હોય છે. ઉત્કટ બળવાળું કારણ પ્રધાન ગણાય છે અને અલ્પ બળવાળું કારણ ગણ મનાય છે. (પા.ન. ૩૬૨). ૭૭૩ પ્રશ્ર લક્ષ્મી આદિની પ્રાપ્તમાં લાભતરાયાદિનો ક્ષયોપશમ કારણ છે કે શાતાવેદની આદિનો ઉદયકારણ છે? ઉત્તર લક્ષ્મી આદિની પ્રાપ્તિમાં લાભાંતરાયાદિનો ક્ષયોપશમ કારણ બને છે. (પા. નં. ૩૮૩) (૩૧૬) 2010.03 · Page #344 -------------------------------------------------------------------------- ________________ ૧૧. જિનવાણી ઉત્તરે લ્યો જાણી મુનિરાજશ્રી જયાનંદવિજયજીએ‘‘સમાધાન કી રશ્મિયાં અને સમાધાન કી રાહ ૫૨'’ એમ બે ગ્રંથો હિન્દી ભાષામાં પ્રશ્નોત્તરરૂપે લખ્યા હતા તેનો અનુવાદ કીર્તિલાલ હાલચંદ વોરાએ ગુજરાતી ભાષામાં કર્યો છે. પરિણામે જૈન પ્રશ્નોત્તર સાહિત્યમાં અવનવા પ્રશ્નોત્તરોની સામગ્રી પ્રાપ્ત થઈ છે. કલિકાળના જીવોને જિનવાણીમાં શંકા થાય તે સ્વાભાવિક છે આવી શંકાના સમાધાનરૂપે વિવિધ પ્રશ્નોત્તરોનો આ ગ્રંથમાં સંચય થયો છે. જિનવાણી ગહન સહજ રીતે તેનો અર્થ બોધ થતો નથી. દરેક વ્યક્તિનો જ્ઞાનનો ક્ષયોપશમપણ ઓછાવત્તો હોય છે ત્યારે આ પ્રશ્નોત્તર દ્વારા જિનવાણીની ગહનતાની જગાએ સરળતાનો અનુભવ થાય છે. આ ગ્રંથમાં કુલ ૭૬૧ પ્રશ્નોનો સંગ્રહ કરવામાં આવ્યો છે. વિષય વૈવિધ્ય નોંધપાત્ર છે. પૂ. મુનિશ્રીએ અનુક્રમમાં વિષયોનો પ્રશ્ન સાથે નિર્દેશ કરીને પ્રશ્નોત્તર વૈવિધ્યનો પ્રાથમિક પરિચય. ૭૭૪ પ્રશ્ન પોષદશમના ત્રણ એકાસણાનું કારણ શું છે ? નવમીએ કોઈ કલ્યાણક તો નથી? ઉત્તર સાકરના પાણીથી, ખીરથી અને સંપૂર્ણ રસોઈ દ્વારા ત્રણ એકાસણાની પ્રથા કોઈ ભાગ્યશાળી દ્વારા ચલાવવામાં આવી છે. એમાં કોઈ અયોગ્યતા નથી. નોમના દિવસે કલ્યાણકન હોવા છતાં તપ કરવું એ લાભનું કારણ છે. ૭૭૫ પ્રશ્ન સીમંધર સ્વામીને વંદના કહેવાનું ચંદ્રને જ કેમ કહેવામાં આવે છે ? સૂર્ય કેમ નહીં? રાત્રિ પ્રતિક્રમણની પૂર્ણતા મુખ્યવિધિથી સૂર્યોદયના પંદરવીશ મિનિટ પહેલાં થાય છે તે સમયે ચંદ્રમાજીની ઉપસ્થિતિ હોય છે અને તેઓ ત્યારે મહાવિદેહમાં જવાની તૈયારીમાં હોય છે માટે ખૂબ જ ઝડપથી આપણો સંદેશ ભગવાન સુધી ૩૧૭ ઉત્તર 2010_03 Page #345 -------------------------------------------------------------------------- ________________ પહોંચાડી દે છે માટે ચંદ્રમાને ઉદ્દેશીને કહેવામાં આવે છે. ૭૭૬ પ્રશ્ન સોનાનો સ્પર્શ સામાયિકમાં થઈ શકે છે તો રૂપિયાઓનો સ્પર્શ કરવાનો નિષેધ કેમ ? ઉત્તર ૭૭૭ પ્રશ્ન ઉત્તર ૭૭૮ પ્રશ્ન ઉત્તર ૭૦૯ પ્રશ્ન ઉત્તર . સોનાનો સ્પર્શ સામાયિકમાં કરવાનું વિધાન નથી, ચેન, વીંટી વગેરે ઉતારીને રાખવાનું વિધાન છે. ફક્ત બહેનો માટે સૌભાગ્ય ચિહ્ન ઉતારવાનું વ્યવહારથી નિષેધ હોવાથી સામાયિકમાં પણ તે પહેરી રાખવાનો નિષેધ નથી. શોભા વધારનારા આભૂષણો પહેરવાં એમના માટે પણ નિષેધ જ છે. રૂપિયાઓની સામાયિકમાં કોઈપણ આવશ્યકતા જ નથી માટે પ્રભાવનાદિમાં પણ રૂપિયાઓનો સ્પર્શ, સામાયિક, પૌષધમાં ન થવો જોઈએ. નિકાચિત કર્મનો નાશ કેવી રીતે થાય છે? નિકાચિત કર્મનો નાશ કરવા માટે શાસ્ત્રકારોએ તપરૂપ શસ્ત્રને બતાવ્યું છે. તપશ્ચર્યા દ્વારા નિકાચિત કર્મો પણ નષ્ટ કરી શકાય છે. કોઈ કર્મ નષ્ટ ન પણ થાય તો એની અશુભ ફળ આપવાની શક્તિ તો અચૂક નષ્ટ થઈ જ જાય છે. અનુબંધની શક્તિ નષ્ટ થઈ જાય છે. પાક્ષિક પ્રતિક્રમણમાં છીંકને અશુભ-શાસ્ત્ર કથનથી માન્યું છે કે પરંપરાથી? પરંપરાથી માનેલ છે, એકાંતે છીંક અશુભ નથી. શ્રી શ્રેણિક મહારાજાએ એકપણ વ્રત ન લેવા છતાં તીર્થંકર નામ કર્મ કેવી રીતે બાંધ્યું ? તીર્થંકર ભગવંતની ભક્તિની ભાવના અને દ્રવ્યપૂજા અતૂટ શ્રદ્ધા દ્વારા કરવાથી તીર્થંક૨ નામ કર્મ ઉપાર્જન કર્યું હતું. 2010_03 ૩૧૮ Page #346 -------------------------------------------------------------------------- ________________ નિકાચિત પણ કર્યું. પ્રવચન ભક્તિ તીર્થકર નામકર્મ બંધનું એક કારણ છે. ૭૮૦ પ્રશ્ન સમ્યકત્વની સ્થિરતા માટે શું કરવું જોઈએ? ઉત્તર સમ્યકત્વની સ્થિરતા માટે દેવ, ગુરૂ અને ધર્મ પરની શ્રદ્ધાને અવિચલિત રાખવી જોઈએ. જ્યાં સુધી ભગવાનનાં વચનો પર પૂર્ણ વિશ્વાસ છે ત્યાં સુધી સમકિત સ્થિર છે. ૭૮૧ પ્રશ્ન ગરમ પાણી પીવાવાળા સચિત ફળ ખાઈ શકે? ઉત્તર સચિત્તનો ત્યાગ જે પ્રકારે કર્યો હોય તે પ્રકારે તેનું પાલન થવું જોઈએ. કેવળ સચિત્ત પાણીનો ત્યાગ કરવાવાળા સચિત્ત ફળ ખાઈ લે તો એના નિયમમાં કોઈ ભાગો નથી લાગતો. સર્વથા સચિત્તનો ત્યાગી કોઈપણ પ્રકારના સચિત્તપદાર્થો ખાઈ શકતા નથી. ૭૮૨ પ્રશ્ન વિધાતા લેખ લખવા માટે આવે છે આ માન્યતા કેમ છે? ઉત્તર આ માન્યતા અજૈનોના ઘરની છે. આ માન્યતામાં કોઈ તથ્ય નથી. આત્મા ગર્ભમાં જ ભાગ્ય લઈને આવે છે. ૭૮૩ પ્રશ્ન દીક્ષાદિના પ્રસંગમાં પાંચ દીવાઓનું તાત્પર્ય શું છે? ઉત્તર પાંચ દીવાઓમાં ચાર દીવા ચારે દિશાઓમાં બિરાજમાન ભગવાન સામે દીપક પૂજાના રૂપમાં રાખવામાં આવે છે અને એક દીવો ભગવાનની નાસીકા સુધી ઉંચો રાખવાની પરંપરા છે જ. પાંચ દીવાઓનો એક અર્થ પાંચ મહાવ્રત યા શ્રાવકના પાંચ અણુવ્રત દીપકના પ્રકાશની જેમ જગતમાં કરવાવાળા થાય તેવી કલ્પના પણ કરવામાં આવે છે. ૭૮૪પ્રશ્ન આરતી મંગલ દીપક કર્યા પછી પ્રદક્ષિણા ચૈત્યવંદન વગેરે જરૂરી છે? ૩૧૯) 2010_03 Page #347 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર મુખ્યવિધિથી વિધિપૂર્વક જ ક્રિયા થવી જોઈએ. આરતી મંગલદીપક એ દ્રવ્ય પૂજાની અંતર્ગત છે અને ચૈત્યવંદન ભાવપૂજા છે. દ્રવ્યપૂજા કર્યા પછી ભાવપૂજા કરવી જોઈએ પછી શ્રાવકના સમયની જેવી અનુકૂળતા. ૭૮૫ પ્રશ્ર વ્યક્તિની મૃત્યુ પછી એકાસણા આયંબિલ વગેરે તપશ્ચર્યા કરવાનો અર્થ શું? ઉત્તર એ વ્યક્તિ એના સ્વજનોએ જે તપશ્ચર્યા આદિ કરવી હોય તે તે વ્યક્તિના અંતિમ શ્વાસોશ્વાસ સુધી એને સંભળાવી શકાય છે અને એ વ્યક્તિ એની અનુમોદના કરી તે તો એને લાભ જ લાભ છે. અગર વ્યક્તિ અનુમોદના નથી કરતો તો પણ કરવાવાળાને તો લાભ જ છે. એ વ્યક્તિના મૃત્યુ બાદ એના પાછળ શોક ન કરવો એથી પાપક્રિયાનું પાપ એને ન પહોંચવાથી એ ધર્મ જ છે. ધર્મક્રિયા કરવાવાળા વ્યક્તિને તો લાભ જ છે. ૭૮૬ પ્રશ્ન બ્રાહ્મી સુંદરી બાહુબલીજીને વીરામારાં શબ્દ પ્રયોગ કરે છે તે યોગ્ય છે? ઉત્તર આ મારા સંસારી અવસ્થાના ભાઈ છે. આ અપેક્ષાથી પ્રતિબોધ આપવાના સમયમાં ભાઈ શબ્દનો પ્રયોગ કર્યો છે. તે યોગ્ય જ છે. આજે પણ કોઈ સાધુ પોતાના સંસારી સ્વજનોને આ પ્રકારે કહી દે કે તમે મારા સંસારી ભાઈ થઈને અથવા બહેન થઈને આમ કરો છો તે ઠીક નથી. તો એમાં કોઈ અયોગ્ય નથી. ૭૮૭ પ્રશ્ન સૂર્યાસ્ત થયા પછી ભોજન કરવાવાળા પ્રતિક્રમણ કરી શકે કે નહીં? કરી શકે તો પ્રત્યાખ્યાન કયું હોઈ શકે? ૩૨૦) 2010_03 Page #348 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર સૂર્યાસ્ત થયા પછી ભોજન કરવાવાળા પ્રતિક્રમણ કરી શકતા નથી એવો કોઈ ઉલ્લેખ મળી આવતો નથી અને તેઓ ધારણા અભિગ્રહનું પચ્ચકખાણ લઈ શકે છે. ૭૮૮ પ્રશ્ન રાત્રિના તિવિહારમાં કેટલી વાર પાણી પી શકાય? ઉત્તર રાત્રિમાં પાણી પીવું એ લોહી પીવા સમાન છે એવું માનવાવાળા બે પહોરની અંદર પોતાની તૃષા શાંત થાય એટલી વાર પાણી પી શકે છે. મુખ્યત્વે પાણી પીવાનો વ્યવહાર એકવાર પ્રચલિત છે. આગમમાં કોઈ એવો ઉલ્લેખ નથી. ૭૮૯ પ્રશ્ન ઈરિયાવહી સૂત્રમાં એવું તે શું છે કે વારંવાર બોલવાનું વિધાન છે ? ઉત્તર આ સૂત્ર પ્રતિક્રમણ સૂત્ર છે આત્મા દરેક સમયે પાપ કરે છે એ પાપથી દૂર થવા માટે પ્રતિક્રમણ આવશ્યક છે. ઈરિયાવહી સૂત્રમાં કયા પ્રકારે કયા કયા જીવોની વિરાધના કરી છે એનું વર્ણન છે. એને યાદ કરી એનું મિચ્છામિ દુક્કડ આપવામાં આવે છે. પશ્ચાતાપ દ્વારા તો અઈમુત્તા મુનિજીએ કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. ૭૯૦ પ્રશ્ન એકાસણા બીયાસણા વગેરે પ્રત્યાખ્યાનમાં તિવિહારનું પ્રત્યાખ્યાને લઈને કેટલી વાર પાણી પી શકાય છે? ઉત્તર તિવિહારના પ્રત્યાખ્યાનમાં પાણીની છૂટ છે. તપસ્વીની તૃષ્ણા સંતોષિત થાય એટલીવાર પાણી પી શકાય છે. આગામોમાં કોઈ પ્રતિબંધ નથી. ૭૯૧ પ્રશ્ન ચઢાવાના રૂપિયા કેટલા સમયમાં આપવા જોઈએ? ચઢાવાના રૂપિયા આપી દીધા પછી પાણી પીવું જોઈએ એવું વિધાન છે. પેથડશાએ આવું જ કર્યું હતું આજે પણ આવા ૩૨૧) ઉત્તર (૩૨૧ 2010_03 Page #349 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર વ્યક્તિ છે. ૭૯૨ પ્રશ્ન તેલ બુદ્ધિને મંદ કરે છે? ઉત્તર વાસ્તવમાં ધૂત જેવા ઉત્તમ પદાર્થને છોડીને બુદ્ધિને ઓછી કરવાવાળા તેલને ખાવું પણ ઉચિત નથી. (જેસંશિક્ષા પૃ. ૨૪૨) ૭૯૩ પ્રશ્ન દિવસ ઉંઘવાથી સ્વપ્નાદિ આવે તો જાગ્યા પછી કુસુમિણ દુસુમિણનો કાયોત્સર્ગ કરવો જોઈએ કે નહીં? ઉત્તર દિવસમાં આવેલ સ્વપ્ન નિષ્ફળ છે અને દિવસમાં કરવાનું વિધાન પણ નથી. ૭૯૪ પ્રશ્ન ભંતે શબ્દના ત્રણ અર્થ કયા કયા? ભંતે શબ્દના ત્રણ અર્થ ભદત્ત, ભયાન્ત અને ભવાત્ત છે. (૧) ભદન્ત - કલ્યાણકારી, (૨) ભયાન્ત - ભયનો અન્ત કરવાવાળા, (૩) ભવાન્ત - ભવ-સંસારનો અન્ત કરવાવાળા. ૭૯૫ પ્રશ્ન છેદસૂત્રનો અર્થ શું છે? ઉત્તર અપરિણીત અને અતિપરિણિતનો છેદ અર્થાત્ એમને છોડીને પરિણીતની પરીક્ષા કરીને એકાંતમાં આપવા યોગ્ય સૂત્ર નામ છેદ સૂત્ર. (સિદ્ધચક્ર વર્ષ - ૧, અંક - ૧) ૭૯૬ પ્રશ્ન દુર્લભ સપ્તક કયું? ઉત્તર સુદેવની પ્રાપ્તિ સુદેવની ભક્તિ સુગુરૂનો યોગ સત્સંગ. સત્ય શાસ્ત્રાધ્યયન સમ્યગદર્શનની પ્રાપ્તિ સન્ક્રિયાની પ્રાપ્તિ આ સાત સ કાર ભવ ચક્રમાં અત્યંત કઠિનતાથી પ્રાપ્ત થાય છે. ૭૯૭ પ્રશ્ન કયા આવશ્યકથી કયા આચારની શુદ્ધિ થાય છે? ઉત્તર સામાયિક, પ્રતિક્રમણ અને કાયોત્સર્ગ આવશ્યકથી ચારિત્રાચારની શુદ્ધિ થાય છે. ચઉવિસત્થાથી દર્શનાચારની શુદ્ધિ ૩૨૨) 2010_03 Page #350 -------------------------------------------------------------------------- ________________ વંદનાથી જ્ઞાનાચાર તથા દર્શનાચાર અને ચારિત્રાચારની શુદ્ધિ પ્રત્યાખ્યાન આવશ્યકથી તપાચારની શુદ્ધિ અને છએ આવશ્યકમાં વીર્યસ્કુરાયમાન કરવાથી વીર્યાચારની શુદ્ધિ થાય છે. ૭૯૮ પ્રશ્ન ઉપશમ શ્રેણિ ભવચક્રમાં કેટલીવાર પ્રાપ્ત થઈ શકે છે? ઉત્તર ભવચક્રમાં સારવાર ઉપશમ શ્રેણી પ્રાપ્ત થઈ શકે છે. ૭૯૯ પ્રશ્ન કલ્પવૃક્ષ સ્વભાવથી થાય છે કે બીજ વાવવાથી? ઉત્તર જીવાભિગમ સૂત્રાદિ વગેરેની ટીકાના આધારતી સ્વભાવથી ઉત્પન્ન થાય છે તથા ઋષિરતાદિ કથાનકોમાં બીજ વાવવાથી બતાવ્યું છે. વનસ્પતિ વિશેષ છે. તત્વ કેવળી ગમ્ય આ વર્ણન શ્રી જૈનધર્મ પ્રકાશવર્ષ ૪૦ અંક વિ.સં. ૧૯૮૦માંથી લીધું છે. ૮૦૦ પ્રશ્ન શ્રમણોપાસક કેટલા પ્રકારના હોય છે? ઉત્તર (૧) માતાપિતા સમ-એકાન્ત હિતકારી (૨) ભાઈ સમ-સમય પરનિષ્ફર વચન કહી દેવાવાળા (૩) મિત્ર સમ-પ્રીતિનો નાશ થયા પછી ઉપેક્ષક (૪) શોક્ય સમ-છિદ્ર ગર્વેષક. ૮૦૧ પ્રશ્ન કષાયોનું સ્થાન ક્યાં છે? ઉત્તર (૧) ક્રોધ-ભાલમાં, (૨) માન-ગર્દનમાં, (૩) માયા-હૃદયમાં, (૪) લોભ-સર્વાગે. ૮૦૨ પ્રશ્ર દેવોની ભાષા કઈ છે? દેવગતિમાં આયુષ્ય બંધ ક્યારે થાય છે? દેવોની માગધી ભાષા છે. આયુષ્યની પૂર્ણતાના ૬ મહિના પહેલા આયુષ્ય બંદા થાય છે. ક્યાંક ક્યાંક છ મહિના બાકી હોય અને બંધ ન થયો હોય તો અંતિમ અંતમુહૂર્ત પહેલા આયુષ્ય બંધ થાય છે એવું વાંચવામાં આવ્યાનું યાદ છે. ઉત્તર ૩૨૩. 2010_03 Page #351 -------------------------------------------------------------------------- ________________ ૮૦૩ પ્રશ્ન ઉત્તર ૮૦૪ પ્રશ્ન ઉત્તર ૮૦૫ પ્રશ્ન ઉત્તર ૮૦૬ પ્રશ્ન ઉત્તર ૮૦૭ પ્રશ્ન સૂત્રોમાં મહાવીર પ્રભુના કેટલા નામ મળે છે ? (૧) જ્ઞાતકુળોત્પત્ર, (૨) વિદેહ, (૩) વિદેહદત્ત, (૪) વિદેહજાત્ય, (૫) વિદેહ સુકુમાલ, (૬) સન્મતિ, (૭) મહત્તીવીર, (૮) મહાવીર, (૯) અન્યકાશ્યપ, (૧૦) વીર, (૧૧) દેવાર્ય, (૧૨) જ્ઞાતાન્વય, (૧૩) જ્ઞાતનન્દન, (૧૪) જ્ઞાતસૂત્ર, (૧૫) વર્ધમાન, (૧૬) નાયપુત, (૧૭) ચરમ તીર્થંકર. સિદ્ધશિલા ક્યાં છે ? એનું નામ ઈર્ષત્માગ ગભારા પૃથ્વી પણ છે. આઠમી પૃથ્વી પણ છે. જે ૪૫ લાખ યોજન પરિણામવાળી સર્વાર્થસિદ્ધ વિમાનથી બાર યોજન ઉપર ઉંચે છત્રાકાર છે. જે પોતે પોતાના અગુરૂ લઘુ સ્વભાવથી અવસ્થિત છે એનાથી એક યોજન ઉપર લોકાકોશનો દુનિયાનો અંતિમ છેડો છે. શું વ્યાપારાદિ હેતુ માટે પ્રસ્થાન કરવાવાળા નવકારમંત્ર ગણી શકે છે? હા, ધર્મસંગ્રહમાં શ્રાવક પંચમંગલ વગેરે નમસ્કારના સ્મરણ કરવા સાથે અર્થચિંતાદિ હેતુ ધર્મ માટે પ્રસ્થાન કરે એવું લખેલ છે. માર્ગાનુસારીનાં ત્રણ ભેદ કયા છે ? માર્યાભિમુખ : માર્ગ સન્મુખ જે થઈ ગયો છે માર્ગાસઢ : માર્ગ ૫૨ સવાર, માર્ગ પર લાગેલો માર્ગાનુસા૨ી : માર્ગ પ્રમાણે ચાલવાવાળો શું લૌકિક શાસનની સાથે લોકોત્તર શાસનની સામ્યતા બતાવવી યોગ્ય છે ? 2010_03 ૩૨૪ Page #352 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર વીતરાગ સ્તોત્રમાં લૌકિક શાસનની સાથે લોકોત્તરશાસનની (જેન ધર્મ) સમાનતાનું વર્ણન કરવું હળાહળ ઝેરની સાથે અમૃતની તુલના કરવા સમાન છે. એવું સ્પષ્ટરૂપે કહ્યું છે તેમ છતાં મહાત્મા ગાંધી, ઈશુ અને શ્રી મહાવીર પ્રભુની મૂર્તિ સાથે બનાવવી, બતાવવી મહાવીર પ્રભુની તુલના ગાંધીજી સાથે કરવી આ બધુ અમૃતને ઝેર બનાવવા જેવી બાલીશ ચેષ્ટા છે. ૮૦૮ પ્રશ્ન ઓધદષ્ટિ કોને કહેવાય છે? ઉત્તર જન સમૂહની જે સામાન્ય દૃષ્ટિ છે વિના વિચાર્યું ગતાનુગતિકતાથી પૂર્વજોના ધર્માચરણનું આચરણ કરવું વિશાળ જન સમુદાયને માન્ય ધર્મનું અનુસરણ કરવું પોતાની બુદ્ધિનો ઉપયોગ કર્યા વિના કાર્ય કરવું તેને ઓધદષ્ટિ કહેવાય છે. બાળક અજ્ઞાની અને અવિવેકી આત્માઓની દૃષ્ટિથી જે સાધ્યનું દર્શન થાય છે તેને ઓધદષ્ટિ સમજવી. (જેને દષ્ટિ એ કર્મયોગ પેજ નં. ૨૫) ૮૦૯ પ્રશ્ન શું દાડમ બહુબીજમાં છે? ઉત્તર દિગંબરોમાં સમયસાર નાટકની વ્યાખ્યામાં પ્રકરણ રત્નાકર પ્રથમ ભાગના પૃ. ૭૭૯ પર દાડમને બહુબીજમાં ગણી છે. શ્વેતાંબર માર્ગણામાં દાડમને બહુબીજમાં ગણી નથી. ૮૧૦ પ્રશ્ર પ્રત્યાખ્યાનમાં સામાન્ય રીતે કર્યું ધ્યાન રાખવું જોઈએ? પ્રત્યાખ્યાનમાં સામાન્ય રીતે જીવ-અજીવ ત્રણ-સ્થાવરની હિંસાના પરિત્યાગની વાત ધ્યાનમાં રાખવી જરૂરી છે. (આગમ જ્યોત પૃ. ૨ પૃ. ૩૬) ૮૧૧ પ્રશ્ન રૂપિયાથી પૂજા કરવાની પ્રથા ક્યારથી શરૂ થઈ ? (૩૨૫) ઉત્તર ૩૨૫) 2010_03 Page #353 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર પૂજા, પ્રતિષ્ઠા, ઉદ્યાપનો કિંમતી ધાતુઓના પદાર્થ અથવા રૂપિયા, પૈસા ચડાવવાની પ્રથા શાસ્ત્રીય અથવા સંવિગ્ન ગીતાર્થચરીત નથી પરંતુ ચેત્યોની વ્યવસ્થા કરવાવાળા શિથિલાચારી સાધુઓ પરિગ્રહધારી શ્રી પૂજ્યો તથા દિગંબર ભટ્ટારકોની છે. (નિબંધ નિચય પૃ.૪૦) ૮૧૨ પ્રશ્ર દેવતાઓના મનોરથ કયા છે? ઉત્તર (૧) મનુષ્ય જન્મની પ્રાપ્તિ, (૨) આર્યક્ષેત્રમાં જન્મ, (૩) ઉત્તમકુળની પ્રાપ્તિ. આ ત્રણેય મનોરથોથી યુક્ત સમકતવંત દેવ હોય છે. ૮૧૩ પ્રશ્ન પાંચ પ્રકારના પ્રમાદ કયા? ઉત્તર મધ, વિષય, કષાય, નિદ્રા, વિકથા. ૮૧૪ પ્રશ્ન બોધિ બીજની વ્યાખ્યા શું? એ સમયે જૈનધર્મ પ્રત્યે બહુ જ માન પેદા થાય છે જ્યારે બીજ વાવવામાં આવે છે. મિથ્યાત્વ મંદ થાય છે. સમ્યકત્વ બાદમાં થાય છે. (દાન પ્રદીપ પ્રકાશ ૪ પૃ. ૭૩) ૮૧૫ પ્રશ્ન શું પતિ-પત્નીએ એક થાળીમાં ભોજન કરવું યોગ્ય છે? ઉત્તર શ્રી ઉમરાવસિંહ સિરોહીયા વેદ્ય વિશારદે કહ્યું છે કે પોતાની સ્ત્રી સાથે એક થાળીમાં ભોજન કરવું ન જોઈએ કારણ કે એવું કરવાથી સંતાન દુર્બળ તેમજ નિર્લજ્જ ઉત્પન્ન થાય છે. ૮૧૬ પ્રશ્ન મણિભદ્રવીરની સ્થાપના બાબતે પં. શ્રી ચરણવિજયજી ગણિવરશ્રીના વિચાર કેવા હતા? ઉત્તર દેવગુરૂધર્મ તત્વ વિચાર પ્રશ્નમાળા પુસ્તકના પૃ. ૨૯૧ પર માણિભદ્રવીરનું વર્ણન કોઈપણ પ્રામાણિક જૈનાચાર્ય ઉત્તર ૩૨૬) 2010_03 Page #354 -------------------------------------------------------------------------- ________________ ૮૧૭ પ્રશ્ન ઉત્તર ૮૧૮ પ્રશ્ન ઉત્તર ભગવંતના ગ્રંથમાં આજ સુધી પ્રસિદ્ધિમાં આવ્યું નથી પરંતુ ૧૮મી તેમજ ૧૯મી સદીમાં સત્તાધારી બનેલા ગોરજી (યતિ) કાળમાં પ્રારંભ થયું હોય તેવું લાગે છે. જંત્ર, મંત્ર અને દોરા ધાગા દ્વારા સ્વયંનું શાસન ચલાવવાળા પતિ લોકો દ્વારા આ કાળમાં ઘંટાકર્ણ સમાન ગામે ગામે માણિભદ્ર વીરના ઉપાશ્રયો તેમજ જિનાલયોમાં સ્થાપના કરવાના સંભવ છે. જેમ મહુડીમાં પૂર્ણ બનાવટી ઘંટાકર્ણ વીર નામના યક્ષની સ્થાપના થઈ ગઈ અને ગાડરીયા પ્રવાહની જેમ ૪૦-૫૦ વર્ષમાં મુંબઈ-પુના-ભરૂચ વગેરે શહેરોમાં અનુકરણ પ્રારંભ થઈ ગયું. માણિભદ્ર વીરનું પણ એવું તૂત ઉભું થયું છે એવું લાગે છે. આજે તો રાજસ્થાનમાં પણ ઘંટાકર્ણ મહાવીરના અલગ મંદિર બન્યાં છે. હવે પદ્માવતી દેવી અંબિકા દેવીની માન્યતા વિશેષરૂપથી જોર પકડી રહી છે. લોકો દેવદેવીઓની પાછળ પાગલ બનીને કૃત્રિમ સુખ ખાતર દોડ લગાવીને જિન દેવને ભૂલી રહ્યા છે. શું અલ્પાયુમાં આત્મસાધના થઈ શકે છે ? રાજા હરિવાહને ૯ પ્રહર શેષ રહેતા આત્મસાધના કરી. નલના ભાઈ કુબેરના નવ પરણિત પુત્રો એ પાંચ દિવસનું આયુષ્ય શેષ જાણીને આત્મસાધના કરી. (યશોલતા પ્ર. પૃ. ૨૪) વ્યંતર ઉપદ્રવ ક્યારે કરી શકે છે ? દુષ્ટ દેવ કોઈપણ રીતે છિદ્ર પાડીને વ્યક્તિના શરીરમાં પ્રવેશ કરે છે તે છિદ્રથી નીચે પ્રમાણે છે. સંપૂર્ણરૂપથી અપવિત્ર શરીર ક્ષતાદિ, પરાધીન, ૩૨૭ 2010_03 Page #355 -------------------------------------------------------------------------- ________________ ખુલ્લાવાળવાળી (સ્ત્રી) હસતી વ્યક્તિ, થંકતી વ્યક્તિ જંભાઈ લેતી કામાસક્ત હોય તે રડી રહ્યા હોય ચાલતાં ચાલતાં ખ્ખલિત થાય તે ભયભીત હોય ઉચ્છિષ્ટ ધાન્યનું ઉલ્લંઘન કરતા હોય આવા સમયે વ્યતર શરીરમાં પ્રવેશ કરે છે. ૮૧૯ પ્રશ્ન સમયસાર નાટકમાં ભાવિત ચૌદ રત્નનું વર્ણન કઈ રીતે બતાવ્યું છે? ઉત્તર (૧) સુબુદ્ધિ - સબુદ્ધિની ઉત્પત્તિ લક્ષ્મીની ઉત્પત્તિ. ૮૨૦ પ્રશ્ન સમતા, વૈરભાવ તેમજ સ્નેહભાવ કોનો સર્વોત્કૃષ્ટ છે? ઉત્તર તીર્થકરોની સમતા, શોક્ય પત્નીનો વેરભાવ તેમજ વાસુદેવ બલદેવનો સ્નેહભાવ આ ત્રણેયની જગતમાં અધિકતા છે. (ઉપદેશમાલા પૃ. ૧૭૯) ૮૨૧ પ્રશ્ન નવમી તિથિના વિષયમાં શાસ્ત્રમાં શું માન્યતા છે? ઉત્તર નવમી તિથિ ત્રણ પ્રકારની જાણવી, રિક્તા નવમી, પ્રયાણ નવમી, પ્રવેશ નવમી, નવમી તિથિ રિક્તા તિથિ પ્રયાણના નવમાં દિવસે પ્રવેશ નવમી અને પ્રવેશના નવમા દિવસે પ્રયાણ નવમી. આ ત્રણ દિવસે યાત્રામાં અવશ્ય વર્જન કરવાનું કહ્યું છે. યાત્રા કરવાવાળાઓની પ્રાણહાની કરવાવાળી છે. (કલ્યાણ કલિકા ભાગ – ૧પૃ. ૩૯૮). ૮૨૨ પ્રશ્ન સમાધિમય દશા પ્રાપ્ત કરવા માટે કયા પ્રકારે વિચાર વર્તન કરવું જોઈએ? ઉત્તર એકભવ આત્મ હિતાર્થે પસાર થઈ જાય તો અનંત ભવોનો બદલો મળી જશે. હું આવું લઘુત્વભાવથી સમજ્યો છું અને મારી વૃત્તિ એ પ્રકારની છે. આ મહાબંધનમાંથી મુક્ત થવા માટે જે જે સાધન શ્રેષ્ઠ લાગે અને ગ્રહણ કરવાં એ માન્યતા ૩૨૮) 2010_03 Page #356 -------------------------------------------------------------------------- ________________ છે. તો પછી જગતની અનુકૂળતા કે પ્રતિકૂળતા શું જોવાની જગત કંઈ પણ કહે પણ આત્મબંધન રહિત હશે તો સમાધિમય દશાપ્રાપ્ત કરતા હોય તો તેવું કરી લેવું અર્થાત્ કીર્તિ-અપકીર્તિથી બધા સમય માટે મુક્ત થઈ શકશે. (શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત પત્ર- ૧) સમાધિમય દશા પ્રાપ્ત કરવા માટે જગતથી પરાગમુખ બનીને આત્મ સન્મુખ બનવું આવશ્યક છે. આ જગતમાં લોકો તો પાટલી બદલું છે. ક્ષણવારમાં કુલો પાથરે અને ક્ષણવારમાં કાંટાથી રાહ વ્યાપ્ત કરી દે, નિંદાના પત્થરો ફેંકવા લાગી જાય આથી જગતથી વિમુખ બનીને શાસ્ત્રોક્ત આચરણ શુદ્ધવિશુદ્ધ ભાવથી કરવું એ સમાધિમય દશા પ્રાપ્ત કરવાનો માર્ગ છે. શાસ્ત્રોક્ત વર્તનથી જ સમાધિમય દશા પ્રાપ્ત થશે. ૮૨૩ પ્રશ્ન ક્રિયા જ્ઞાનથી થાય છે કે જ્ઞાન, દર્શન બંન્નેથી? ઉત્તર દર્શન સિવાય જ્ઞાનની ઉત્પત્તિ હોતી નથી. જ્ઞાન સિવાય ક્રિયા થતી નથી આથી દર્શન તેમજ જ્ઞાનયુક્ત ક્રિયા જ વાસ્તવિક ક્રિયા છે. ૮૨૪ પ્રશ્ન અશુભ, શુભ તેમજ શુદ્ધની વ્યાખ્યા શું છે? ઉત્તર જે આત્મા માટે અહિતકારી છે તે અશુભ જે આતમ માટે હિતકારી છે તે શુભ છે. ૮૨૫ પ્રશ્ન શું કોણિક કુપુત્ર હતો? ના, કોણિક સુપુત્ર હતો. પણ એણે પૂર્વભવના નિયાણાના કારણે પિતા શ્રેણિકને પિંજરામાં નાંખ્યા હતા. સુયોગ્ય આત્મા દ્વારા પણ પૂર્વકૃત અશુભ કર્મના જોરે અયોગ્ય કૃત્ય થઈ જાય છે તેથી તે વ્યક્તિ અયોગ્ય નથી થઈ જતી. એ સૂક્ષ્મદષ્ટિથી ઉત્તર ૩૨૯) 2010_03 Page #357 -------------------------------------------------------------------------- ________________ વિચારવું યોગ્ય છે. ૮૨૬ પ્રશ્ન પ્રતિક્રમણ શબ્દનો મૂળ અર્થ શું? ઉત્તર પ્રમાદરૂપી ભૂતને વશ બનીને પોતાના મૂળ સ્થાનરૂપ અંતરઆત્માના બાવથી રમણતાને છોડીને અન્ય સ્થાનરૂપ બહારના ભાવોની રમણતામાં ગયેલા જીવને ફરી પાછો પોતાના મૂળ અંતર આત્મારૂપ રમણતામાં આવે એવી ક્રિયા કરવી તેનું નામ પ્રતિક્રમણ. (શ્રી આવશ્યક ચૂર્ણિ.) ૮૨૭ પ્રશ્ન આણાહારી પદાર્થની વ્યાખ્યા શાસ્ત્રમાં કેવી રીતે બતાવી છે? ઉત્તર આણાહારી ખોરાકની વ્યાખ્યા કરતાં કહ્યું છે જે જે પદાર્થ જીભને અરૂચી જેવો લાગે તે આણાહારી તરીકે લઈ શકાય. જે ખોરાક કડવા સ્વાદવાળો છે તે પણ આણાહારી છે. આ રીતે જે ખોરાક અનિષ્ટ છે તે આણાહારી છે પરંતુ જે ખોરાક ઈચ્છાપૂર્વક લેવામાં આવે અને લેવાની ઈચ્છા થાય તેવો હોય તે આહાર આણાહારી નથી. કુન્દ રૂવિ અનિષ્ટ કહેવાતા પદાર્થ છે. તે આણાહારી છે. તે આણાહારી રૂપમાં કલ્પી શકે છે. આ વ્યાખ્યાની સાથે પૂર્વાચાર્યોનું એવું પણ કહેવું છે કે આણાહારી ખોરાક ખાસ જરૂર પડે ત્યારે જ લેવો જોઈએ અને તે પણ ગીતાર્થ મહાપુરૂષોના કહેવા મુજબ જ લેવો જોઈએ. (અ. રાજેન્દ્રકોષ ૧ ૩૨૯) ૮૨૮ પ્રશ્ન ચિત્તની સ્વસ્થતાનો અર્થ શું? ઉત્તર ચિત્તની સ્વસ્થતા એટલે મોક્ષમાર્ગ તરફ દષ્ટિ એટલે કે એ તરફ જવાની વૃત્તિ મોક્ષમાર્ગમાં એટલે કે મોક્ષ પ્રાપ્તિમાં કારણભૂત કાર્યો કરતી વખતે મનની, ચિત્તની એકાગ્રતા હોવી. દર્શન, ૩૩૦) 2010_03 Page #358 -------------------------------------------------------------------------- ________________ પૂજન, સામાયિક , પ્રતિક્રમણ, તપ, જપ, અનુષ્ઠાન વિગેરે મોક્ષમાર્ગની ક્રિયામાં જે જે કારણોથી ચિત્તની એકાગ્રતા નથી રહેતી તે તે કારણો દૂર કરી ચિત્તને ક્રિયાઓમાં સ્થિર કરવું આનું નામ ચિત્ત સ્વાસ્થય. (સમવાયાંગ ટીકા પે. ૩૫) ૮૨૯ પ્રશ્ન કયા ત્રણ આત્માઓના ઉપકારનું ઋણ ચૂકવવું મુશ્કેલ છે.? ઉત્તર હે આયુષ્યમાન શ્રમણ ભગવંતો! દુનિયામાં ત્રણ આત્માઓની ઉપકારમાં મુક્ત થવું મુશ્કેલ છે. (૧) માતા-પિતા જન્મદાતા, (૨) ભર્તા – પાલક માતાપિતા (પાલન પોષણ કરી મોટા કરનાર), (૩) ધર્માચાર્ય - કેવળીએ ભાખેલ ધર્મની પ્રાપ્તિ કરવાવાળા પુરૂષ. ઉપરોક્ત ત્રણેના ઉપકારનો બદલે ચુકવવો થવો જ મુશ્કેલ હોવા છતાં કેવળી પ્રરૂપિત ધર્મથી વિમુખ થવાવાળાઓને સ્થિર કરવા સહાયતા કરવાથી તેમ જે વ્યક્તિ ધર્મરહિત હોય તો તેને ધર્મની પ્રાપ્તિ થાય તેમ કરવાથી. આવા ઋણમાંથી થોડાંક પણ મુક્ત થઈ શકાય છે કે પછી સંપૂર્ણ ઋણ મુક્ત થઈ શકાય છે. ૮૩૦ પ્રશ્ર હે ભગવંત! સામાયિક કરવાથી જીવને શું મળે છે? ઉત્તર સામાયિક કરવાથી જીવ સાવદ્ય યોગથી મુક્ત બને છે અને વિરતિને પામે છે. એટલે સામાયિક કરવાવાળો જીવ જ્યાં સુધી સામાયિકમાં હોય છે ત્યાં સુધી કોઈપણ પ્રકારની પાપ પ્રવૃત્તિ કરતો નથી. ૮૩૧ પ્રશ્ર શાસ્ત્રની વ્યાખ્યા દિગંબરોમાં કેવી બતાવી છે? ઉત્તર શાસ્ત્ર એને કહી શકાય જેમાં મહાપુરૂષની વાણી હોય તર્ક કે વિવાદથી પણ તેનું ઉલ્લંઘન ન થઈ શકે. પ્રત્યક્ષ કે અનુમાન ૩૩૧) 2010_03 Page #359 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણથી વિરુદ્ધ ન હોય તત્વનો ઉપદેશ હોય તેને સ્વામી સામંતભદ્રજીએ શાસ્ત્ર કહ્યું છે. ૮૩૨ પ્રશ્ન ધર્મ ક્યાં સ્થિર રહે છે? ઉત્તર દઢ શ્રદ્ધાવાન એવા શુદ્ધ વ્યક્તિમાં જ ધર્મ સ્થિત રહે છે એમ ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે. ૮૩૩ પ્રશ્ન દરિદ્ર કોણ છે? ઉત્તર જેની ભૌતિક પદાર્થો મેળવવાની ઈચ્છા એટલે કે તૃષ્ણા ઘણી મોટી એટલે કે ઘણી વધુ માત્રામાં દેખાતી હોય તે દરિદ્ર એટલે ગરીબ છે. પછી ભલે તે અબજપતિ હોય પરંતુ વધુમાં વધુ મેળવવા માટે પ્રયત્નશીલ હોય તેને દરિદ્ર સમજવો. છ ખંડનો અધિપતિ સુભમ ચક્રવર્તિ પણ ગરીબની ગણત્રીમાં મુકાયો હતો કેમ કે તેને સાતમો ખંડ મેળવવાની ઈચ્છા હતી, તૃષ્ણા હતી અને એ માટે પ્રયત્ન પણ કર્યો હતો. ૮૩૪ પ્રશ્ન નિયમસારમાં વ્યવહાર ભક્તિ કયા પ્રકારે બતાવેલ છે? મુક્તિ સુખને પામેલ પરમ પવિત્ર પુરૂષોના ગુણોને જાણીને તેમની પરમ ભક્તિ કરવી તેમનો ગુણાનુવાદ કરવો તે વ્યવહારનયથી ભક્તિ કહેવામાં આવે છે. ૮૩૫ પ્રશ્ન આવશ્યક શબ્દનો અર્થ શું છે? આવશ્યક કરવા જેવું હોવાથી ગુણોને વશ કરવાથી આવશ્યક. આવશ્યક નિર્યુક્તિ પૃ.૫૧માં કહ્યું છે કે - ગુણ શુન્ય આત્મામાં ગુણોનો વાસ કરવાથી આવશ્યક અર્થાત ગુણોની સાનિધ્યતામાં આત્માને કરે છે. ૮૩૬ પ્રશ્ન મિથ્યાત્વશલ્ય કોને કહેવાય? ઉત્તર વિપરીત દષ્ટિ રૂપ કાંટા શલ્ય જેવા છે. તે દુઃખનું કારણ ઉત્તર ઉત્તર ૩૩૨. 2010_03 Page #360 -------------------------------------------------------------------------- ________________ બને છે જે રીતે શરીરના કોઈપણ ભાગમાં ઘૂસેલો કાંટો દર્દદાયક છે એજ રીતે સાધક માટે મિથ્યાત્વ અત્યંત દુઃખ ઉત્પન્ન કરનારું છે. ૮૩૭ પ્રશ્ન ફિલ્મી રાગોમાં સ્તવનાદિ બનાવવા યોગ્ય છે? ઉત્તર શાશ્વત ધર્મ ૧૯૬૨ જુલાઈ અંકમાં જૈન ગીતો ની પરંપરા લેખમાં ફિલ્મના શૃંગારાદિ ગીતો પર રચના કરવી વ્યર્થ છે એમ પ્રતિપાદન કર્યું છે અને વ્યાકરણના જ્ઞાનરહિત આત્માને રચના કરવાનો નિષેધ કર્યો છે. પણ વર્તમાનમાં આ વિષયમાં મતભેદ દેખાય છે. ૧૨. પ્રવચન ધારા જૈનશાસનના જગવિખ્યાત જ્યોર્તિધર વ્યાખ્યાન વાચસ્પતિ પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજના વિશાળ વ્યાખ્યાન રાશિઓમાંથી સમુદ્રધૃત પ્રવચન પ્રશ્નોત્તરોનું સંકલન પ્રવચન ધારા' નામથી પૂ. આચાર્યદેવી શ્રીમદ્ વિજયનરવાહનસૂરીશ્વરજીએ કર્યું છે. તેમાં જૈન દર્શનનો વિષયોને લગતા પ્રશ્નોના ઉત્તરો આપવામાં આવ્યા છે. વર્ષ૯૨ના ૭મા અંકના કેટલાક પ્રશ્નોત્તરો અત્રે ઉદાહરણ રૂપે નોંધવામાં આવ્યા છે. ૮૩૮ પ્રશ્ન ૧૪૯૦ બીજું અને ત્રીજું ગુણસ્થાનક કોના માટે છે? ઉત્તર, બીજું ગુણસ્થાનક સાસ્વાદન નામનું અને ત્રીજું ગુણસ્થાનક સમ્યકત્વ-મિથ્યાત્વ નામનું અનુક્રમે પતન પામતા અને મિશ્ર ભાવવાળા આત્માઓ માટે છે. ૮૩૯ પ્રશ્ન જૈન શાસનમાં શેની સમજુતી આપવામાં આવી છે? ઉત્તર સંસાર અને મોક્ષ, જીવ અને અજીવ, જ્ઞાન અને અજ્ઞાન, ૩૩૩) 2010_03 Page #361 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ અને મિથ્યાત્વ, બંધ અને નિર્જરા, આશ્રવ અને સંવર, શુદ્ધ દેવ, શુદ્ધ ગુરૂ અને શુદ્ધ ધર્મ આ સઘળાંય તત્ત્વો આદિની સાંગોપાંગ સમજૂતી શ્રી જૈન શાસનમાં આપવામાં આવી છે. ૮૪૦ પ્રશ્ન આ (જેન) શાસનમાં શું ફરમાવવામાં આવ્યું છે? ઉત્તર ફરમાવવામાં આવ્યું છે કે આરાધ્ય આત્માઓની આરાધક આત્માઓએ આરાધના કરવી એ તેમની ફરજ છે. ૮૪૧ પ્રશ્ન ભગવાન મહાવીરના સત્તાવીશ ભવ કહેવાય છે તે કેવા? ઉત્તર એ તારકના જે સત્તાવીશ સ્કૂલ ભવો ગણાય છે તે તો સમ્યકત્વ પામ્યા પછીના છે. ૮૪૨ પ્રશ્ન શ્રી સિદ્ધ ભગવંત પહેલાં શ્રી અરિહંત ભગવાનને નમસ્કાર કેમ? ઉત્તર કારણ કે બીજા આત્માઓ જે સિદ્ધ થયા તે પણ શ્રી અરિહંત ભગવાનની, શ્રી અરિહંત ભગવાને પ્રકાશિત કરેલા માર્ગની નિશ્રાએ બીજા ઉપકારી થયા એમાં ઉપકાર જિનેશ્વરદેવનો. ૮૪૩ પ્રશ્ન તીર્થકર દેવોનો આત્મા ઍવે ત્યારે ઈન્દ્રોનું શું થાય છે? ઉત્તર ત્યારે ઈન્દ્રોને થાય છે કે તારકનાથ એવા શ્રી તીર્થકર દેવરૂપ સૂર્ય ઉદયાભિમુખ થયો, ઈન્દ્રો એથી ખુશ થાય છે. સિંહાસનોથી ઊભા થાય છે ગર્ભમાં રહેલા ભગવાનની સ્તવના કરે છે. પ્રવચનધારાના પ્રશ્નો ટૂંકા અને ઉત્તર પણ સચોટ છે. જેના દર્શનનો પ્રશ્નોત્તર રૂપે પરિચય મેળવવા માટે પ્રવચન ધારાની સામગ્રી ખૂબ જ ઉપકારક છે. જૈન ધર્મને સમજવા અને શંકાઓનું નિવારણ કરવા માટે આ પ્રકારનું સાહિત્ય સમગ્ર જૈન સમાજને માટે નિયમિત અધ્યયન કરવાલાયક છે. ઘેર ૩૩૪) 2010_03 Page #362 -------------------------------------------------------------------------- ________________ બેઠાં ગંગા સમાન પ્રશ્નોત્તર દ્વારા આત્માને ઉન્નત બનાવવા મૂળભૂત સિદ્ધાંતોનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. જરૂર છે એક માત્ર આ તરફના સહૃદયી પુરૂષાર્થ અને દેવ-ગુરૂ અને ધર્મની અતૂટ, અપૂર્વ અને અનન્ય શ્રદ્ધા. ૧૩. ધર્મની દિશા પૂ. કનકવિજયજી મ. સાહેબે સંપાદન કરેલ ધર્મની દિશા પુસ્તકમાં પૂ. ગુરૂદેવ શ્રી દાનસૂરિજીનાં વ્યાખ્યાનો ગ્રંથસ્થ કરવામાં આવ્યા છે. પ્રથમ વિભાગમાં વ્યાખ્યાનો અને બીજા વિભાગમાં તત્ત્વજ્ઞાનની પ્રશ્નોત્તરી છે. આ પ્રશ્નો પ્રતિમાપૂજન – જીવ અને જગતના કર્તા કોણ? વિષે છે. પૂ. શ્રીએ અન્યદર્શનોના આધારે આ શૈલી દ્વારા જૈન દર્શનના વિચારોનું પ્રતિપાદન કરીને શંકા-નિર્મૂળ થતાં શ્રદ્ધા પ્રગટ થાય એવી શુભભાવનાનો રણકાર સંભળાય છે. “પ્રતિમાપૂજન વિશે સ્વતંત્ર વિભાગમાં પ્રશ્નો આવ્યા છે. અહીં પૂ. શ્રીના પ્રશ્નો ઉદાહરણ તરીકે નોંધવામાં આવ્યા છે. ૮૪૪ પ્રશ્ન કયા દેવ માનવા-પૂજવા યોગ્ય છે? ઉત્તર રાગ, દ્વેષ, મોહ, કામ, અજ્ઞાન, નિદ્રા, ભય આદિ દૂષણો જેનાં નાશ પામ્યા છે તે મહાન આત્માઓ દેવ તરીકે આરાધનાને યોગ્ય છે. ૮૪૫ પ્રશ્ર પ્રતિમા સંબંધી પાઠ ભણાવવા કૃપા કરશો? ઉત્તર હા, દેવવંદન ભાષ્યમાં કહ્યું છે કે नाम जिण जिण नामा ठवण जिणा पुण जिणंद पडिमाओ | दव्वजिणा जिण जीवा भावजिणा समवसरणत्था ।। અનુવાદ - જિનેશ્વર દેવનું નામ તે જિન. જિનેશ્વર ભગવંતની પ્રતિમા તે સ્થાપના દિન તથા જિનેશ્વર ભગવંતનો જીવ તે (૩૩૫) 2010_03 Page #363 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય જિન તથા સમવસરણમાં બિરાજમાન તે ભાવજિન કહેવાય છે. ૮૪૬ પ્રશ્ન જૈન દર્શન સંપ્રદાયમાં જેમ મૂર્તિ માનવાનું કહ્યું છે તેમ વેદોએ પણ કહ્યું છે ખરું? ઉત્તર હા, તૈતિરીયોપનિષદમાં કહ્યું છે કે ___ सह्यालंबनं ब्रह्मणा परस्थापरस्थ च प्रतिमेव विण्णोः । અર્થ પરબ્રહ્મ તથા અપરબ્રહ્મનું આલંબન વિષ્ણુની પ્રતિમાની પેઠે ઓકાર છે. ૮૪૭ પ્રશ્ન લોકિક મૂર્તિ તો બની શકે છે પણ નિરંજન નિરાકાર પરમેશ્વરની મૂર્તિ કેવી રીતે બની શકે? ઉત્તર પ્રથમ એ વિચાર વિચારણીય છે કે વેદાદિશાસ્ત્રનાં કથન કરનાર નિરંજન નિરાકાર માનવા કે સાકાર? કદાચ એમ કહેશે કે વેદનો કર્તા કોઈ નથી. વેદ અપૌરૂષય છે એ પ્રમાણે માનવામાં દૂષણ આવે છે. તેના ઉત્તરમાં જણાવવાનું કે વેદ અ-પૌરુષેય કોઈ રીતે સિદ્ધ થાય નહિં. કલિકાલ સર્વજ્ઞથી હેમચંદ્રાચાર્ય મહારાજે યોગશાસ્ત્રમાં કહ્યું છે કે __ अपौरुषेयवचनम संभवि भवेद्यादि न प्रमाणं भवे द्वायां हयाप्ताधीना प्रमाणता ।। અર્થ - જેનો સંભવજનથી એવું પુરૂષ વિનાનું વચન પ્રમાણ થતું નથી. કારણ, વચનની પ્રમાણતા આપ્ત (સર્વજ્ઞ)ને આધીન છે તથા સ્યાદ્વાદ મંજરીમાં કહ્યું છે કે ताल्वादि जन्मा ननुवर्णवर्गो वर्णात्मको वेद इति स्कुटं य पुंसश्च ताल्वादिरतः कथं स्यादपौरुषेयोडमिति प्रतीति : ૩૩૬) 2010_03 Page #364 -------------------------------------------------------------------------- ________________ અર્થ - વેદ અક્ષર સ્વરૂપ છે એમ પ્રગટ છે અને અક્ષરનો સમૂહ તે તાલુ, કંઠ, દંત આદિ સ્થાનોથી પેદા થાય છે અને તાલુ આદિ સ્થાનો પુરૂષને જ હોય છે તેથી વેદ અપૌરૂષય સિદ્ધ થાય નહિં. આથી વેદાદિ શાસ્ત્રના કર્તા આ કથનથી દેહધારી સિદ્ધ થાય છે એટલે અક્ષરો નિરાકાર છે છતાં તેમની આકૃતિ બનાવવામાં આવે છે. તેમ નિરંજન નિરાકારની પણ મૂર્તિ બની શકે છે પરંતુ પરમેશ્વરની મૂર્તિ તો મુખ્યતાથી જે શાસ્ત્રના કથન કરનાર દેહધારી ઈશ્વરો થયા છે તેમની બનાવવામાં આવે છે. ૧૪. શ્રી પ્રશ્નોત્તર મોહનમાળા (સ્થાનકવાસી) ગ્રંથ રચનાનો હેતુ જણાવતાં મોહનલાલજી મહારાજ જણાવે છે કે જ્ઞાનની વૃદ્ધિ કરવાનો છે. કોઈની લાગણી દુઃખાવવાનો નથી. પ્રયોજકે પ્રશ્નોત્ત૨ના આધા૨ માટે શાસ્ત્રીય ગ્રંથ પાન નંબરનો ઉલ્લેખ કર્યો છે, કોઈ સૂત્રોમાં, પ્રશ્નોમાં ટીકાટબો કે ભાષ્યથી વ્યાકરણ આદિકના મતથી બીજી જ રીતે જોવામાં આવે તો વિચારવાન પુરૂષોએ ગ્રંથ કર્તા પ૨ દ૨ગુજર કરી તેનો સવળો વિચા૨ ક૨શે તો તે વાત ન્યાય બહાર જશે નહીં. ઉપરોક્ત નોંધને આધારે પ્રશ્નોત્તર ગ્રંથનો અભ્યાસ કરવામાં આવે તો શાસ્ત્રની હકીકતો પામી શકાય. આ ગ્રંથ ૯ વિભાગમાં વહેંચાયેલો છે. દરેક વિભાગમાં ૧૦૮ પ્રશ્નો છે એટલે આ ગ્રંથમાં કુલ ૯૭૨ પ્રશ્નોત્તરનો સંગ્રહ છે. પ્રયોજકે પ્રશ્નોત્તરમાં સ્યાદ્વાદનો આધાર લીધો છે અને જૈન દર્શનના વિચારોને સરળ અને સુગ્રાહ્ય બનાવવાનો પ્રશસ્થ પ્રયત્ન આદર્યો છે. શ્રીપ્રશ્નોત્તર મોહનમાળા વિશે ગ્રંથને અંતે દુહામાં કેટલીક મહત્ત્વની વિગતો પ્રયોજન, રચનાસમય, તત્ત્વની શંકા સમાધાન અને ફળ શ્રુતિ દર્શાવીને અર્વાચીન સમયમાં પણ મધ્યકાલીન પરંપરાના આ લક્ષણોનું અનુસંધાન કર્યું છે. 2010_03 330 Page #365 -------------------------------------------------------------------------- ________________ શત અષ્ટોત્તર પ્રશ્નનો ભાગ એકે ક નિહાળ, નવભાગે રચના કરી મનહર મોહનમાળા |૧૨|| વિધવિધ ભેદે વર્ણવ્યા પ્રશ્નોત્તર ધરી હાર, સંશય છેદક છે બહુ કરતાં તત્ત્વ વિચાર ૧૩ ધોલેરાના શ્રાવકે અધિક ધરી મન ભાવ ઉપકારક જાણી કર્યો ગ્રંથ તણો ફેલાવ સાર૧// એ ગુણ વીશ સો એંશીનો ફાલ્યુન માસ રસાલ, શુદ પ્રતિપદા ગુરૂ વાસરે ગ્રંથ થયો તૈયાર /રરા શ્રી વીર જિનની વાણીથી ન્યૂનાધિક વિપરીત ભૂલથી ભાખ્યું હોય તો હો મિથ્યાદુકૃત ર૪TI પઠન શ્રવણ ચિંતન કરી ગ્રહી વિવેકે સાર જીનાજ્ઞા આરાધશે તે લેશે ભવ પાર T૨૬Tી ૮૪૮ પ્રશ્ન કેટલાક કહે છે કે સમકિત એટલે જ્ઞાનને સમકિત સહચારી છે એટલે જ્યાં જ્ઞાન અને સમકિત હોય ત્યાં ચારિત્ર હોય જ છે એમ કહે છે તેનું કેમ? ઉત્તર ઉત્તરાધ્યયનમાં ૨૮મા અધ્યયનની ૨૯મી ગાથામાં કહ્યું છે કે નલ્થિ ચરિત્ત સમત વિસ્કૂણાં દેણે ઉભઈયવે. સમકિત વિના ચારિત્ર નહિ. જ્યાં સમકિત હોય ત્યાં ચારિત્રની ભજના - અર્થાત્ હોય અથવા ન હોય. ૮૪૯ પ્રશ્ન સમકિત અને ચારિત્ર કોને કહો છો? ઉત્તર સાત પ્રકૃતિનો ક્ષયોપશમ-ઉપશમ અને ક્ષય કરે તેને સમકિત કહેવામાં આવે છે. સોળ કષાય અને નવનો કષાયનો લયોપશમ-ઉપશમ અને ક્ષય કરે તેને ચારિત્ર કહે છે. ૮૫૦ પ્રશ્ન સાત પ્રકૃતિ કઈ અને પચ્ચીસ પ્રકૃતિ કઈ? (૩૩૮) ૩૩૮ ) 2010_03 Page #366 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર અનંતાનુબંધીની ચોકડી (ક્રોધ, માન, માયા, લોભ, મિથ્યાત્વ મોહનીય, મિશ્રમોહનીય અને સમકિત મોહનીય એમ સાત પ્રકૃતિ છે. તેમાં ૩ દર્શનાવરણીય છે અને ૪ ચારિત્રાવરણીય છે. તે ૪ અને અપ્રત્યાખ્યાનની ચોકડી, પ્રત્યાખ્યાનની ચોકડી અને સંજ્વલનની ચોકડી મળી ૧૬ કષાય અને હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, દુગંછા, સ્ત્રીવેદ, પુરૂષદ, નપુંસકવેદ એ નવનો કષાય મળી ર૫ પ્રકૃતિ ચારિત્રાવરણીયની છે. (એ ૨૮ પ્રકૃત્તિ મોહનીય કર્મની જાણવી.) ૮૫૧ પ્રશ્ન કૃષ્ણપક્ષી કોણ કહેવાય? ઉત્તર જેને સમકિતની પ્રાપ્તિ થઈ નથી અર્ધપૂગલ ઉપરનો કાળ જેને કહ્યો હોય તે જીવ કૃષ્ણપક્ષી કહેવાય. ૮પર પ્રશ્ન શુક્લપક્ષી ક્યારે કહેવાય? જે જીવ અર્ધપુગલમાં આવે અને સમકિતની પ્રાપ્તિ થાય તે જીવ શુક્લપક્ષી છે. ૮પ૩ પ્રશ્ન વિભંગજ્ઞાની દેવતા અવળું જાણે દેખે તે શા ન્યાયે? ઉત્તર દેવતાદિક અવળું જાણે તે શ્રદ્ધા આશ્રી સમજવું. દેવતાદિક સર્વ વિર્ભાગજ્ઞાનીઓ ખોટી શ્રદ્ધાને લઈને અવળું જાણે. ૮૫૪ પ્રશ્ર સ્ત્રીવેદમાં જ્ઞાન કેટલાં? ઉત્તર ભગવતી સૂત્ર શતક - ૬, ઉદ્દેશે બીજે સ્ત્રીવેદમાં પહેલાં ચાર જ્ઞાન કહ્યાં છે. ૮૫૫ પ્રશ્ન આવતીકાલના ભાવકેવલી જાણે ખરા પણ દેખે કેવી રીતે? ઉત્તર લોકમાં રહેલા પરમાણુંઓ જે જે ભાવે પરિણમવાના હોય તે તે ભાવ કેવલી દેખી શકે છે એ જ કેવલજ્ઞાન અને કેવલદર્શનની ખૂબી છે. ઉત્તર ૩૩૯ ) 2010_03 Page #367 -------------------------------------------------------------------------- ________________ ૮૫૬ પ્રશ્ન સંસારી જીવ અને સિદ્ધના જીવમાં શો તફાવત? ઉત્તર સંસારી જીવ કર્મે કરીને લેપાયેલો છે અને સિદ્ધના જીવ કર્મથી મુક્ત થયા છે એટલે સર્વ કર્મથી રહિત છે. 1 વિભાગ - ૨ ૮૫૭ પ્રશ્ન કોઈ દીક્ષા લેવાવાળાને ખોટી શ્રદ્ધા ઠસાવી દીક્ષા લેતાં અટકાવે, તેનું મન ભાંગી નાંખે તથા દીક્ષા લીધેલાને દીક્ષાથી પાડી ભ્રષ્ટ કરે તેવાઓને માટે ભગવંતે કાંઈ કહ્યું છે ખરું? ઉત્તર હા, સાંભળો, દશાશ્રુત સ્કંધ અધ્યયન ૯મે મહામોહનીય કર્મ બાંધવાનાં ૩૦ સ્થાનો માંહિલો બોલ ૧૮મો, ગાથા - ૨૧માં આ વાત કહી છે. જે કોઈ પ્રવજ્યા લેવા સાવધાન થયો છે તેને દીક્ષા લેવાનું મન ભાંગે, વળી સંસારથી નિવર્યાં સાધુ થયો રૂડી સમાધિવાળો હોય તેને તથા સમવાયાંગજીમાં એ જ અધિકારની ગાથા બીજા પદમાં અભિખુ જગ જીવાણું એટલે કે જે કોઈ ભિખુ જગજીવન અહિંસાદિ ધર્મે જીવે તે જગતના જીવનભૂત એટલે કે તે જગતના જીવને જીવાડે છે એવા યતિને, મુનિને વિપ્રતારી આડું અવળું સમજાવી તથા લાલચમાં લોભમાં નાંખી તથા બળાત્કારે ધર્મથી ભ્રષ્ટ કરી મન ફેરવે તે મહામોહનીય કર્મ ઉપરાજે કારણ કે ઘણા લોકોને ધર્મને વિશે શંકા ઉદ્ભવે માટે ભગવંતે કહ્યું છે કે ભ્રષ્ટ કરનાર મહામોહનીય કર્મ બાંધે તેમ સંયમથી જાણીને ભ્રષ્ટ થનારને પણ એજ પ્રમાણે મોહનીય કર્મનો બંધ સંભવે છે. ૮૫૮ પ્રશ્ન કેટલાક કહે છે કે સંયમ તપશ્ચર્યાદિ કરી આત્માને શા માટે દુઃખી કરીએ? આત્માને સુખ દીજીયે તો સુખ પામીયે તેનું કેમ? ઉત્તર સાંભળો, ઠાણાંગ ઠાણે ૮મે અક્રિયાવાદીના મત કહ્યા છે. ૩૪૦. 2010_03 Page #368 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર તેમાં પાંચમો શાતાdદી તે આત્માને સુખ દીજે તો સુખ પામીયે પરંતુ અશાતારૂપ તપ, નિયમ બ્રહ્મચર્યાદિ કષ્ટ કરવે સુખ અહીં નહીં તો ક્યાંથી? કારણ કે કાર્ય ભવેત્ શુક્લનું તંતુનું પટુવણતાં રક્ત પટુ ન થાય. નિશે શુક્લ જ થાય. અહીં આત્માને સુખ દઈએ તો સુખ મળે ઈત્યાદિ ભાષાના બોલનારને ભગવંતે શાતાવાદી કહ્યો છે. તે અક્રિયાવાદી મિથ્યાત્વી જાણવા ખુલાસા માટે ટીકા જોઈ નિર્ણય કરશો. ૮૫૯ પ્રશ્ન ચારિત્ર મોહનીય કર્મનો બંધ હતું કેવી રીતે થાય? સંયમીનાં દૂષણ દેખાડે, અસાધુના ગુણ બોલે, કષાયની ઉદીરણા કરે ઈત્યાદિ કારણે જીવ ચારિત્ર મોહનીય કર્મ સમુચ્ચયે બાંધે. ૮૬૦ પ્રશ્ન અસોચા કેવલીનો અર્થ શું? ઉત્તર પૂર્વે કોઈવખત કેવલી પ્રરૂખ્યો ધર્મ સાંભળ્યો નથીને કેવળજ્ઞાન ઉત્પન્ન થાય તેને અસોચા કહ્યા છે. ૮૬૧ પ્રશ્ન જોડ, સ્તવન કે રાસ વગેરે બનાવવાનું સાધુને કયા સૂત્રમાં કહ્યું છે? ઉત્તર અનુયોગદ્વાર સૂત્રમાં કહ્યું છે કે છતી વસ્તુને છતી ઉપમા તથા છતી વસ્તુને અછતી ઉપમા અને અછતી વસ્તુને છતી ઉપમા તથા અછતી વસ્તુને અછતી ઉપમા એ પ્રમાણે કહેલ છે. તો દયા, દાન, સત્ય, શીયળને માટે છતી અછતી ઉપમાઓ આપી તેના દઢાવ માટે ગમે તેવા પ્રકારની કથા વાતો કે કવિતા કરી સમજાવે તેમાં દોષ નથી એમ સૂત્રનો જાય છે. ૮૬૨ પ્રશ્ન પુણ્યથી શો લાભ પ્રાપ્ત થાય છે? ૩૪૧) 2010_03 Page #369 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર ઉત્તર પુણ્ય તે આત્માને પાવન કરે, નિર્મળ કરે, સુખીયો કરે, ઉંચો આણે, ધર્મ સામગ્રી મેળવે. જેના ફળ જીવન ભોગવતાં મીઠાં લાગે તેને પુણ્ય કહીએ. તે દૃષ્ટાંત કરી સમજાવે છે. જેમ રોગીને પથ્ય આહાર વધે અપથ્ય આહાર ઘટે તે વારે જીવને રોગીપણું ઘટે નિરોગપણું વધે, તેમ પ્રાણીને પુણ્ય વધે પાપ ઘટે ત્યારે જીવને સુખ વધે અને દુઃખ આપદા ઘટે, પુણ્યથી શુભ પ્રવૃત્તિઓનાં લાભનું ફળ પ્રાપ્ત થાય છે. ૮૬૩ પ્રશ્ન પુણ્ય અને ધર્મ એક કે જુદા જુદા? બંને જુદા જુદા છે. સાખ ઠાણાંગજીના ઠાણે પહેલ પુણ્ય અને ધર્મ બંને જુદા કહ્યા છે તથા ભગવતીજી શતક ૧લે ઉદ્દેશે ૭મે ગર્ભમાં રહેલો જીવ તથા રૂપના વ્રમણ માહણ પાસે એકપણ આર્ય ધર્મ સાંભળીને પુષ્યામ, ધર્મ, સામg, મોવાણ પુણ્ય, ધર્મ, સ્વર્ગ, મોક્ષના કામી થકો. એ ચાર બોલનો કામી થકો કાળ કરે તો તે ગર્ભનો જીવ દેવગતિને પામે એમ કહ્યું છે. આનો પરમાર્થ એ છે કે પુણ્યથી સ્વર્ગ ગતિ અને ધર્મથી મોક્ષગતિ. પુણ્ય ત્રીજું તત્ત્વ છે અને ધર્મસંવર રૂપ છે તે છઠું તત્ત્વ છે. પુણ્યરૂપી છે ધર્મ અરૂપી છે. પુણ્યથી પોગલિક સુખની પ્રાપ્તિ અને ધર્મથી કર્મથી મુક્ત થવાની કર્મક્ષયની પ્રાપ્તિ. પુણ્ય પુગલથી થાય છે. ધર્મ આત્મિક ગુણથી થાય છે અર્થાત્ સંવરથી થાય છે. માટે પુણ્ય અને ધર્મ બંને જુદા છે. કોઈ અણસમજુ અજ્ઞાનતાને લઈને પુણ્ય અને ધર્મને એક માને છે. તેને જૈન શાસનનું જ્ઞાન નથી. તેથી તે એમ માને છે પણ આશ્ચર્ય તો એ છે કે જેની એવું નામ ધરાવનારા અને સૂત્રને અવારનવાર વાંચનારા પુણ્ય, પુણ્ય અને નિર્જરાને ૩૪૨) 2010_03 Page #370 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર એક જ માનનારા સાંભળીએ છીએ તે જ મોટા આશ્ચર્યની વાત છે. ૮૬૪ પ્રશ્ન પુણ્ય અને નિર્જરા એક છે કે જુદાં છે? ઉત્તર બંને જુદા છે. સાખ ઠાણાંગ સૂત્રના પહેલા ઠાણાની તથા નવતત્ત્વમાં પુણ્ય એત્રીજું તત્ત્વ છે. નિર્જરા સાતમું તત્ત્વ છે અને ઉત્તરાધ્યયનના આઠમા અધ્યયનમાં પુણ્ય એ ચોથું તત્ત્વ કહ્યું છે અને નિર્જરાને આઠમું ગયું છે અને બંનેનું સ્વરૂપ જુદું જ છે. ૮૬૫ પ્રશ્ન માહણ શબ્દ એક સાધુ જ અર્થ થાય કે બીજા અર્થ થાય છે ખરા? ઘણા અર્થ થાય છે. ઉપાસક દશાંગ સૂત્રમાં મહામાહણ શ્રમણ ભગવાન મહાવીર દેવને કહેલ છે. સૂયગડાંગ સૂત્ર શ્રત રૂંઘ – ૧ અધ્યયન ૯, ગાથા ૧૦ તથા અધ્યયન ૧૧ ગાથા ૧લીમાં ભગવંતને માહણ કહ્યા છે. ભગવતીસૂત્ર શતક - ૫, ઉદ્દેશ ૬માં શ્રાવકને માહણ કહ્યા છે. ઉવવા સૂત્રમાં પણ શ્રાવક માટે માતણ શબ્દ પ્રયોગ થયો છે. ઉત્તરાધ્યયન – ૨ ગાથા, ગાથા ૧-૬ માહણનો અર્થ સાધુ કર્યો છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં લોકિક રીતે માહણ એ બ્રાહ્મણ અર્થ સૂચવે છે. માહણ શબ્દનો ખરો અર્થ મહણો એટલે ઉપદેશ કરનાર તે માહણ. આવા ઉપદેશક ત્રણ છે. ઉત્કૃષ્ટ ઉપદેશક તીર્થકર ભગવાન. મધ્યમ ઉપદેશક ગણધર ભગવંતો અને જઘન્ય ઉપદેશકો શ્રમણોપાસક શ્રાવક છે. ૮૬૬ પ્રશ્ર પડિમાધારી શ્રાવકનું ખાવું સાવદ્ય કે નિરવદ્ય? ઉત્તર દશાશ્રુત સ્કંધમાં પડિમાધારી શ્રાવકનો આહાર નિખાદ્ય કહ્યો છે. આહારનો હેતુ ખાવાનો છે માટે આહાર નિરવદ્ય તો ૩૪૩ 2010_03 Page #371 -------------------------------------------------------------------------- ________________ ખાવું નિરવદ્ય જ છે. નિરવ આહાર કરે માટે નિરવદ્ય. ૮૬૭ પ્રશ્ર કોઈ એમ કહે છે કે પુણ્ય અને પાપ બેઉનો એકસમયે એકીસાથે બંધ ન હોય. જેમ તડકો અને છાંયો એ બેઉ ભેગા ન હોય તેમ પુણ્ય અને પાપ પણ ભેગા ન બાંધે? ઉત્તર ઉપર પ્રમાણે બોલતાં પ્રત્યે કહેવું કે સંપરાય બંધમાં એક બંધ હોય કે બે? અથવા કયે સમયે જીવને એક બંધ હોય તે કહો? દેવતાની ગતિનો બંધ પડે તે સમયે જ્ઞાનાવરણીય આદિ અશુભ પ્રકૃતિનો બંધ છે કે નહીં? ત્યાં કોઈ એમ કહે કે સહચારી પ્રકૃતિ તે ન ગણવી. તેને એમ કહેવું કે ન ગણવી તેનું કારણ શું? તથા સહચારી વિના બીજી પ્રકૃતિ બાંધે છે કે નહિ? જે સમયે કોઈ જીવે મનુષ્ય ગતિ બાંધીને નીચ ગોત્ર બાંધ્યું તે ક્યો બંધ? તથા પ્રથમ સંઘયણ બાંધ્યું અને ચરમ સંડાણ બાંધ્યું તેનું શું કારણ? ઈત્યાદિ પુણ્ય પાપ બાંધવાના અનેક ભાગા સૂત્રોમાં તથા ગ્રંથોમાં દેખાય છે. ૮૬૮ પ્રશ્ન સૂક્ષ્મ નિગોદમાં દુઃખ કેટલું હશે? સૂક્ષ્મ નિગોદમાં અનંતદુઃખ છે. તેનું ઉદાહરણ કહે છે કે સાતમી નરકનું આઉખું તેવીશ સાગરોપમનું છે. તેવીશ સાગરોપમનો જેટલો સમય થાય તેટલી વાર સાતમીનારકમાં ઉત્કૃષ્ટા તેવીશ સાગરોપમના આઉખે કોઈક જીવ ઉપજે તેટલા ભવમાં જેટલું છેદન ભેદનનું દુઃખ થાય તે સર્વ એકઠું કરીએ તેથી અનંતગણું દુ:ખ નિગોદનો જીવ એક સમયમાં ભોગવે છે. દૃષ્ટાંત જેમ કોઈ મનુષ્યને સાડાત્રણ ક્રોડ લોઢાની સુઈને અગ્નિથી તપાવીને કોઈક દેવતા સમકાલે એકી સાથે જોકે તેને જે વેદના થાય તેથી અનંતગુણી વેદના નિગોદના જીવન ઉત્તર (૩૪) 2010_03 Page #372 -------------------------------------------------------------------------- ________________ ૮૬૯ પ્રશ્ન ઉત્તર ૮૦૦ પ્રશ્ન ઉત્તર ૮૭૧ પ્રશ્ન ઉત્તર ૮૭૨પ્રશ્ન ઉત્તર ૮૭૩ પ્રશ્ન ઉત્તર છે એમ આગમસારમાં કહ્યું છે. ‘અસઈ’ નો અર્થ ખરી રીતે શું સમજવો ? સૂત્રમાં કહ્યા પ્રમાણે ‘અસઈ’નો અર્થ અનેક જ થાય છે. અનેક એટલે એક નહિ એમ કહી શકાય? સૂત્રમાં બે થી માંડી સંખ્યાતા, અસંખ્યાતા સુધીની ગણતરીને અનેક કહેવામાં આવે છે. આઉખું તૂટે કે નહીં? ઠાણાંગ ઠાણે ૭મે સાત પ્રકારે આઉખું તૂટ્યું કહ્યું છે. અતિહર્ષ (સરાગ સ્નેહ), ભયાત્મક અધ્યવસાય, અતિ આહાર કરવાથી, ક્ષુધા-તૃષાથી, રોગ વિષમવેદનાથી અકસ્માત, વિષપ્રયોગ-વિષકન્યાના સ્પર્શથી, શ્વાસ રૂંધાઈ જવાથી આઉખું તૂટે છે. કેટલાક કહે છે કે જીવ ૬ બોલ લઈને આવ્યો છે તેમ ફેરફાર થાય નહિ માટે આઉખું તૂટે નહીં? તે વાત ખરી છે. તે વાત તો નિરૂપક્રમીને માટે લાગુ પડે છે કારણ કે નિરૂપક્રમીનું આઉખું તૂટતું નથી પરંતુ સોપક્રમીનું આઉખું તૂટવા સંભવ છે એમ પક્ષવણા સૂત્રના છઠ્ઠા પદ ઉપરથી જણાય છે. આઉખું કેટલા પ્રકારે ભોગવાય છે ? આઉખું બે પ્રકારે ભોગવાય. એક પ્રદેશ ઉદય બીજું વિપાક ઉદય. જ્યાં સુધી વિપાક ઉદય ન આવ્યું હોય ત્યાં સુધી આઉખું પ્રદેશ ઉદયમાં ભોગવાય છે. ૮૭૪ પ્રશ્ન પ્રદેશ કર્મ અને અનુભાવ કર્મ તે શું છે ? 2010_03 ૩૪૫ Page #373 -------------------------------------------------------------------------- ________________ રાધ ઉત્તર ઠાણાંગ ઠાણે બીજે ઉદ્દેશ ૩જે બાબુવાળા છાપેલ પાને ૬૯મે કહ્યું છે કે “કુવિદે ૫. તું, પડ્રેસ ને વેવ અનુમાવ વન્ગ જેવા બે પ્રકારે કર્મ છે તે કહે છે. પ્રદેશ કર્મ પુગલ હાઇવેદે બીજું અનુભાવ કર્મ કર્મનો રસ ભોગવીએ તથા પ્રદેશ બંધ અને અનુભાવ બંધ તે પન્નાવણાજીમાં જીવ આઉખા સાથે ૬ બોલનો બંધ થાય છે તેમાં પ્રદેશ બંધ અનુભાવબંધ કહ્યો છે એટલે કે બંધ થવાવાળા કર્મોની સંખ્યાના નિર્ણયને પ્રદેશબંધ કહે છે અને ફળદેવાની શક્તિની હીનાધિકતાને અનુભાગબંધ કહે છે. ૮૭૫ પ્રશ્ન જેનું શરીરબળ નિર્બળ થઈ ગયું હોય તેને આત્મકલ્યાણ શી રીતે કરવું? ઉત્તર તેના માટે અધ્યાત્મ પરીક્ષા ૧૭૩મે કહ્યું છે કે જો રોગાદિક કરી શરીર નિર્બળ થઈ ગયું હોય તો મન-બુદ્ધિ યાદિકના બળે કરીને યોગ ધારણ કરીને જેમ પુરૂષને જ્યારે તૃષા લાગે છે ત્યારે તેની પાસે જો પાણી પીવાનું પાત્ર ન હોય તો હાથે કરી પાણી પીએ છે પણ તરસ્યો રહેતો નથી તેમ તથા વિધ કાયબળ ન છતાં પણ જેને મોક્ષની અભિલાષા હોય તેણે મનોબળે કરી યોગ માર્ગને વિષે પ્રવૃત્તિ કરવી. ૮૭૬ પ્રશ્ર મિચ્છામિ દુક્કડનો અર્થ શો છે? ઉત્તર અધ્યાત્મ પરીક્ષામાં કહ્યું છે કે “મિ' કાયાથી તથા ભાવતી મૃદુ થઈ, “છા' એટલે અસંયમરૂપ દોષનું અછાદન કરીને, મિ' એટલે ચારિત્રનની મર્યાદામાં રહ્યો થકો, “દુ' એટલે દુષ્કૃત કાર્યનો કરનાર જે આત્મા તેને હું બિંદુ છું, “ક” એટલે મેં જે પાપ કર્યા છે તેનું “ડ” એટલે ઉપશમ પામીને ઉલ્લંઘન (૩૪૬) 2010_03 Page #374 -------------------------------------------------------------------------- ________________ કરું છું. એવો અર્થ જાણીને મિચ્છામી દુક્કડ કીધા પછી ફરી પાપ ન કરવું તે પાપની સાચી નિંદા કહેવાય. ૮૭૭ પ્રશ્ર ચોવીસત્યો એટલે શું? ઉત્તર ચોવીસત્યો તેના બે ભેદ છે. તેની વિધિ બે પ્રકારની છે. પ્રતિક્રમણમાં બીજા આવશ્યકમાં લોગસ્સ કહેવાથી ચોવીશ જિન સ્તવનરૂપ ચોવીસત્યો થયો કહેવાય. અને બીજી રીતે ઈરિયાવહી પડિકમવાની રીતે પણ ઈરિયાવહીને બદલે ચાર લોગસ્સનો કાઉસ્સગ્ન કરવો. આ બીજી વિધિનો ચોવીસત્યો છે. આ બીજી વિધિનો ચોવીસત્યો જ્યારે કરે ત્યારે થાય. ચાર લોગસ્સનો કાઉસગ્ન કર્યા બાદ ત્રણ નમોત્થણ કહેવા સુધીમાં ચોવીસત્યો કહેવાય છે. ૮૭૮ પ્રશ્ન ઉપવાસનો અર્થ શું છે? ઉત્તર ઉપ' નામ ઉપરાઠું થાવું, શાથી, પાપથી, “વાસ” નામ આત્મામાં આત્મિક ગુણનો વાસ કરવો એનું નામ ઉપવાસ उपावत्तेस्तु पापेज्यो वासत चैव गुणैः सहः उपवास सविज्ञेय सर्वे भोग विवर्जितं । ૮૭૯ પ્રશ્ર શ્રાવકનો અર્થ શું? ઉત્તર શ્રા' નામ શ્રદ્ધા, “વ' નામ વિવેક, “ક” નામ ક્રિયા-કરણી. આ ત્રણ ગુણ સહિત હોય તેને શ્રાવક કહેવાય. સાવક એટલે સા' નામ સાચું અને ‘વક' નામ વાક્ય એટલે સત્ય વાક્ય બોલવાવાળાને શ્રાવક કહેવાય. ૮૮૦ પ્રશ્ન પરમાણું અને પુગલ આ બંનેનો અર્થ એક જ છે કે આ બે વસ્તુ જુદી છે? ૩૪) 2010_03 Page #375 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર આ બંનેનો અર્થ એક જ છે. એટલે તે એક જ નામથી ઓળખાય છે તેને સૂત્રમાં પરમાણું પુદ્ગલના નામથી જ બોલાવેલ છે. ૮૮૧ પ્રશ્ન ભગવંત મહાવીરનો નિર્વાણ અઢાર દેશના રાજાએ કેમ જાણ્યો? ઉત્તર કેટલાક કહે છે કે અઢાર દેશના રાજા ચેડા-કોણિકની લડાઈમાંથી પાછા વળ્યા તે વખતે વળત ભગવંતના દર્શનાર્થે પાવાપુરીએ આવ્યા ને બીજે દિવસે ભગવંતે બે દિવસનો સંથારો કર્યો એટલે અઢાર દેશના રાજાઓ છઠ્ઠ તપ પૌષા કરીને ત્યાં રહ્યા. એમ કેટલાકનું કહેવું છે પણ તે વાત મળતી નથી કારણ કે તે લડાઈને અને ભગવંતના નિર્વાણને આંતરું છે માટે તે સંબંધ થયો નહિ. તીર્થકર નામકર્મના ઉપરાજણ કરેલ હોય તે જીવને તીર્થંકર નામ કર્મ ઉદય આવ્યું ક્યારે કહેવાય? ઉત્તર જે કર્મના ઉદયે તીર્થકરપણું પામે, ત્રિલોકને વિશે પૂજનિક થાય, કેવળજ્ઞાન ઉપજ્યા પછી તીર્થકર નામકર્મ પ્રગટ થાય . સાખ પન્નવણાજી છાસઠ હજારું પદ - ૨૩મું કર્મ પ્રકૃતિના અધિકાર નામકર્મના ભેદમાં કહેલ છે. ૮૮૩ પ્રશ્ર ભગવંતે ગર્ભમાં અભિગ્રહ કર્યો ત્યારે ગર્ભ કેવડો હતો? ઉત્તર કલ્પસૂત્રમાં આ વિષે એક ગાથા છે. अह सत्तंमि मासे, गप्मत्थो चेव अभिग्रहण गिन्हे, नाहं समणो होइं अम्मा पियरे जिवतेहिं । મહાવીર સ્વામીનો ગર્ભ સાત માસનો હતો ત્યારે એવો અભિગ્રહ કર્યો કે માતાપિતા જ્યાં સુધી જીવે ત્યાં સુધી મારે દીક્ષા લેવી નહીં. ૮૮૨ પ્રશ્ન [૩૪૮) 2010_03 Page #376 -------------------------------------------------------------------------- ________________ ૮૮૪ પ્રશ્ર શ્રોતાઓને સૂત્ર સાંભળવાથી શો લાભ છે? ઉત્તર દશ વૈકાલિક સૂત્ર અધ્યયન ૪થે ગાથા ૧૧માં કહ્યું છે કે સાંભળવાથી કલ્યાણ અને પાપ એ બંને જાણવામાં આવે છે. તે શ્રોતાઓ બંનેય એટલે કલ્યાણ શબ્દ ધર્મ અને પુણ્ય તથા પાપ એ બંનેય જાણીને તેમાં આત્માને જે શ્રેય લાગે તે સમાચરે આદરે અર્થાત્ આત્માને શ્રેયકારી પાપ કદાપિ હોય નહિ. આત્માને શ્રેયકર્તા તો કલ્યાણકારી ધર્મ પુણ્ય જ છે. આ ભવ અને પરભવ સદાકાળ હોય છે. આત્માર્થી શ્રોતાઓ તો કલ્યાણના રસ્તાનો જ સ્વીકાર કરે છે. ૮૮૫ પ્રશ્ન સમુદ્યાત એટલે શું? ઉત્તર સમ્ ઉદ્ ઘાત એટલે પદચ્છેદ થાય. સમ્ એટલે આત્મ પ્રદેશની સાથે જે જે કર્મ પુગલોનાં દળ એક એકપણે ખીર-નીરની પેઠે એકરૂપ મળીને રહ્યા છે તે તેને, ઉ એટલે ઉદારણા કરી ઉદયાવળીમાં લાવી તેને, “ઘાત' એટલે ભોગવી દૂર કરે, નાશ કરે, વાત કરે તે સમુઘાત કહેવાય છે. ૮૮૬ પ્રશ્ન કેવળી સમુઘાત એટલે શું? ઉત્તર સંપૂર્ણ આખા લોક પ્રમાણે આત્મપ્રદેશ બહાર કાઢે તે કેવળી સમુદ્દાત કહેવાય. ૮૮૭ પ્રશ્ર કેવળી સમુઘાત કોણ કરે ને તીર્થકર કે અનેરા? ઉત્તર કેવળી સમુદ્યાત તીર્થકર સિવાયના સામાન્ય કેવળીને થાય છે તે પણ કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી આયુષ્યની હદ છે મહિનાની અંદર હોય અને વેદનીય કર્મની સ્થિતિ વધારે હોય તેને આઉખાની બરાબર કરવા કેવળ નામ આખા લોક પ્રમાણે આત્મપ્રદેશનો ઉદ્દાત થાય છે અને વધારાના વેદનીય 2010_03 Page #377 -------------------------------------------------------------------------- ________________ ૮૮૯ પ્રશ્ન કર્મના પરમાણુંને નિર્જરી નાંખે છે. ૮૮૮ પ્રશ્ન સિદ્ધના દ્રવ્ય ગુણ પર્યાય તે શું છે? ઉત્તર સિદ્ધ પોતે દ્રવ્ય, જ્ઞાન, દર્શન તે ગુણ અને જ્ઞાન દર્શન કરી રૂપ-અરૂપી પદાર્થોને જાણ્યા-દેખ્યા તે પર્યાય. ૮૮૯ પ્રશ્ન ચક્રવર્તી ભરીને કઈ ગતિમાં જાય? ઉત્તર ચક્રવર્તીપણામાં મરે તો નરકે જાય અને દીક્ષા લે તો દેવલોક કે મોક્ષે જાય. ૮૯૦ પ્રશ્ન કેટલાક કહે છે કે ચક્રવર્તીને બે જ ગતિ છે તો તે કઈ? ઉત્તર નરક અને મોક્ષ. ઠાણાંગ સૂત્રમાં આ વાત કહી છે. ૮૯૧ પ્રશ્ન એક જીવ ચક્રવર્તીની પદવી કેટલી વાર પામે? ઉત્તર જઘન્યથી એકવાર અને ઉત્કૃષ્ટથી બે વાર ૮૯૨ પ્રશ્ર કલ્પવૃક્ષ જાગલિયાની ઈચ્છા થાય ત્યારે જ બની આવે કે કેમ? ઉત્તર જીવાભિગમ સૂત્રમાં તો એમ કહ્યું છે કે બહવસરવા એવાં ઘણાં વૃક્ષ છે એટલે કે દશે પ્રકારનાં વૃક્ષ ઘણાં જ છે તે કાયમ અને ઘણા કાળની સ્થિતિમાં હોય છે પણ સ્વભાવે વગર વાવે ઉગે છે એટલે તેને વિસસા' કહ્યા છે. ૮૯૩ પ્રશ્ન નિધાનમાં કોઈ વસ્તુ હશે કે ખાલી હશે? ઉત્તર સૂત્ર પાઠે રત્ન કરીને સહિત કહ્યા છે. ટીકાકાર એમ પણ કહે છે કે ચક્રવર્તીની ઈચ્છા પ્રમાણે વસ્તુ પ્રાપ્ત થાય છે તથા નવેમાં કહેલી વિધિનાં પુસ્તકો છે એટલે તમામ વસ્તુની ઉત્પત્તિનું સ્વરૂપ જાણવામાં આવે એવો અધિકાર છે. (૩૫) ૩૫૦. 2010_03 Page #378 -------------------------------------------------------------------------- ________________ ૮૯૪ પ્રશ્ન વિરહ દ્વારમાં જે જે ઠેકાણે વિરહકાળ કહ્યો છે તેનો અર્થ શું? ઉત્તર ઉત્તર જે ગતિનો કે જે જે બોલનો વિરહકાળ કહ્યો છે તેટલો કાળ તે સ્થિતિમાંથી વી બીજી ગતિમાં જાય નહિ અને બીજી ગતિમાંથી તેમાં આવીને ઉપજે નહિ તેનું નામ વિરહકાળ કહેવાય છે. ૮૯૫ પ્રશ્ન અકેવળી અને છાનો શો તફાવત છે? ઉત્તર અગિયારમાં ગુણઠાણા સુધી છદ્મસ્થ અને બારમા ગુણ ઠાણાવાળા અકેવળી એટલે છબસ્થથી વિશેષાહિયા કહેવાય. ૮૯૬ પ્રશ્ન રોગની ઉત્પત્તિ કેટલા કારણે થાય? ઠાણાંગ ઠાણે મે કહ્યું છે કે અતિઅશન (વધુ પડતો આહાર), અહિત આહાર અને આસન, અતિનિદ્રા, અતિજાગરણ, મળમૂત્રની ક્રિયાઓ રોકવાથી, અતિશય ચાલવાથી, પ્રતિકૂળ આહાર કરવાથી પાંચે ઈન્દ્રિયોને મર્યાદા બહારનો ઉપયોગ આ નવ કારણે રોગની ઉત્પત્તિ થાય છે. ૮૯૭ પ્રશ્ર શ્રાવક સૂત્ર ભણે કે કેમ? ઉત્તર શ્રી નંદીજીમાં શ્રમણોપાસકને સૂયપરિગ્રહો કહ્યો છે માટે સૂત્ર ભણ્યા જણાય છે. એ અધિકાર નંદીજીમાં ઉપાસક દશાંગની હુંડીમાં છે અને અંતગડની હુંડીમાં પણ સાધુને ભણવાના અધિકારે એવો જ પાઠ કહ્યો છે એ ઉપરથી શ્રાવકને સૂત્ર ભણવું સિદ્ધ થાય છે. સૂત્રના ન્યાયથી શ્રાવકને સૂત્ર ભણવાનો અધિકાર ગુરૂગમ્યથી અને ગુરૂએ ભણાવાનો અધિકાર પાત્ર પ્રમાણે હોવો જોઈએ. ૮૯૮ પ્રશ્ન તીર્થંકરના બાર ગુણ કહ્યા છે તેમાં અપાયપગમાતિશયનો રૂપ૧ ) 2010_03 Page #379 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર અર્થ શો છે? અપાયપગમાતિશયનો અર્થ એમ જણાવ્યો છે કે સર્વદોષ રહિત તથા સર્વ રોગ રહિત. ૮૯૯ પ્રશ્ન આરંભ, સારંભ અને સમારંભ એટલે શું? ઉત્તર તત્ત્વાર્થધિગમ સૂત્ર પા. ૭૭મે ફૂટ નોટમાં લખ્યું છે કે, "सरंभः सकषाय परितापनय भवेदसमारम्भः आरंभः પ્રાવધ:ત્રિવિયોગ: તોફોય: સંકલ્પ મારવાનો વિચાર તે સારંભ, પીડા ઉપજાવવી તે સમારંભ, અને હિંસા કરવી તે આરંભ કહેવાય છે. ૯૦૦ પ્રશ્ન દુનિયામાં દુઃખ શાનું છે? ઉત્તર મારાપણાનું જ્યાં ત્યાં મારાપણું ત્યાં જ દુઃખ છે. ૯૦૧ પ્રશ્ન દાનમાં શ્રેષ્ઠ દાન કયું છે? ઉત્તર અભયદાન સાખ સૂયગડાંગ છઠ્ઠા અધ્યયનમાં તાણસે अभयप्ययाणं। ૯૦૨ પ્રશ્ન સંયમનો અર્થ શો? ઉત્તર સમ્યક્ પ્રકારે આત્માને યમ-નિયમમાં રાખવો તેનું નામ સંયમ કહેવાય છે. સંયમને કારણે નવાં કર્મો આવતા અટકે છે. ૯૦૩ પ્રશ્ન કીર્તિ અર્થે માયા સહિત તપસ્યા કરનારને શું ફળ મળે? ઉત્તર કીર્તિ અર્થે અને માયા સહિત તપ કરવાની ભગવંતની ચોખ્ખી મનાઈ છે. જો મુનિ કીર્તિ કે નિમિત્ત તથા માયા કપટ કરી તથા મિષ્ટ ભોજન કે લાભ કે અર્થે અલ્પ ભોજન કરે છે, તપકા નામ કહે હૈ તા કે તો દુસરા અવમોદર્ય તપ નિષ્ફલ હે. ૯૦૪ પ્રશ્ન ખરો તપ ક્યો કહેવાય? ( ૩૫૨ ) 2010_03 Page #380 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર છાનિરોધરતા એટલે કે ઈચ્છાનો નિરોધ કરવો અર્થાત્ ત્યાગ કરવો તે તપ છે. ૯૦૫ પ્રશ્ર ઉપવાસ કરવાવાળા અને ધ્યાન ધરવાવાળામાં વિશેષ તપસ્વી કોણ? ઉત્તર જો જીવ બહુ ઉપવાસાદિક કરે તિસકો તપસ્વી કહીએ છે યદ્યપિ કોઈ ધ્યાન અધ્યયનાદિક વિશેષ કરે છે તેને ઉત્કૃષ્ટ તપસ્વી કહે છે. ૯૦૬ પ્રશ્ન જ્ઞાન અને તપમાં પ્રથમ આવશ્યકતા કોની કોની છે? ઉત્તર ભગવંત મહાવીર દેવના હસ્તે દીક્ષિત જે જે સૂત્ર સિદ્ધાંત તે તમામ મુનિઓને પહેલું જ્ઞાન મેળવ્યા પછીતપશ્ચર્યા કરવાનો અધિકાર ચાલ્યો છે માટે પહેલું સૂત્ર જ્ઞાન કરવું સૂત્ર આખ્યાત્ ધર્મનું પહેલું પ્રતિપાદન કરવું. સૂત્ર આખ્યાત ધર્મ યા જ્ઞાન વિનાનો તપ નિસ્તેજ સોળમી કળાએ પણ અર્વે નહિ (શોભે નહિ) એમ ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે. ૯૦૭ પ્રશ્ન જ્ઞાનીઓને વિશેષ કયા તપની જરૂર છે? ઉત્તર સૂત્રમાં બે પ્રકારના તપ કહ્યા છે બાહ્ય અને અત્યંતર. જ્ઞાની પુરૂષો બાહ્યતાનો યથાશક્તિ અંગીકાર કરે છે પણ અત્યંતર તપનું સેવન તો નિરંતર કર્યા જ કરે. ૯૦૮ પ્રશ્ન સાધુએ ગૃહસ્થ ઉપર મમત્વ ભાવ રાખવો કે સંસારીની ખટપટમાં ઉતરવાથી શું ફળ પ્રાપ્ત થાય છે? ઉત્તર ગૃહસ્થ ઉપર મમત્વબુદ્ધિ રાખવાથી અને તેઓના સુખદુઃખની ચિંતા વડે તપવાથી તારું અંત:કરણ સર્વદા વ્યાકુળ રહેશ અને તારા અને તેઓના પાપથી તું સંસારમાં રખડ્યા કરીશ. ૩૫૩) 2010_03 Page #381 -------------------------------------------------------------------------- ________________ ૯૦૯ પ્રશ્ન મનશુદ્ધિ કેવી રીતે થાય? ઉત્તર મનની મલિનતા દૂર કરે તો મન શુદ્ધિ થાય. મનની શુદ્ધિ ગુણાનુરાગ થયા સિવાય થતી નથી. જ્યાં સુધી દોષ દૃષ્ટિ હોય છે ત્યાં સુધી જ્ઞાન ધ્યાનાદિ ફળીભૂત થતાં નથી. દોષદષ્ટિમાં કષાયનો નિવાસ રહ્યો છે ય મનની મલિનતા હોય ત્યાં સુધી ગુણાનુરાગ પ્રગટ થતો નથી. માટે “સદ્ગુણ પ્રાપ્તિનો ઉપાય' માં કહ્યું છે કે બહુ ભણવાથી અથવા બહુ તપ કરવાથી, બહુ દાન દેવાથી શું થનાર છે? એકલા ગુણાનુરાગને શીખો કે જે સુખોનું ઉત્પત્તિ સ્થાન છે. ૯૧૦ પ્રશ્ર અજીર્ણ કેટલા પ્રકારના છે? ઉત્તર અજીર્ણ ચાર પ્રકારના છે. તપનું અજીર્ણ, જ્ઞાનનું અજીર્ણ, દેહને પરિતાપ કરવો અથવા પરને પરિતાપ ઉપજાવવો તે ક્રિયાનું અજીર્ણ અને અપચાદિક વિશુચિ થાય તે અન્નનું અજીર્ણ છે. ૯૧૧ પ્રશ્ર દુનિયાને દીપાવનાર કેટલા પુરૂષો છે? ઉત્તર વિદ્વાન પુરૂષો કહે છે કે આ દુનિયાને આ પૃથ્વીને દીપાવનાર આભૂષણરૂપ ત્રણ પુરૂષો છે. (૧) ભૂભૂષણનલીન હૈ અવર ઉપર્જત અનંત અગર્વ ધન, સબળક્ષમી, કોમળ વિદ્યાવંત. ૯૧૨ પ્રશ્ન જ્ઞાનની રમણતા વિના જપતપાદિ ક્રિયા કરે તેને માટે શું સમજવું? ઉત્તર પીતાંબળી હુકમમુનિવૃત શ્રી જ્ઞાનપ્રકાશ પ્રકરણ સંગ્રહ નામનો ગ્રંથ તેમાં જ્ઞાનભૂષણમાં પાન ૯૫મે કહ્યું છે કે એક કરોડ ઉપવાસ કરીને જેટલાં કર્મ નારકીનાં નિર્જરે એટલાં કર્મજ્ઞાની એક નીચો લઈને ઉચો મૂકે તેટલામાં તેટલાં કર્મ નિર્જરે. એવું શ્રી વીર પરમાત્માએ વિવિહારપત્તિમાં કહ્યું છે. પા. ૧ર૭મે જ્ઞાનની ૩૫૪ ) 2010_03 Page #382 -------------------------------------------------------------------------- ________________ રમણતા નથી અને વ્યવહાર માર્ગનું ક્રિયા કષ્ટાદિક તપ જપ કરે છે તો તેથી લોક તેને તપસી કહે તથા વ્યવહારમાર્ગમાં ચાલવાવાળા પણ જાણે લોક તેને ઘણું વખાણે પરમાત્માએ તેને અધર્મી કહ્યો છે પણ તેને ધર્મીમાં ગવષ્યો નથી. ૯૧૩ પ્રશ્ર કોઈ વંદનાને મસ્કોરે કર થી ન કરે તેના ઉપર સાધુએ કેવો ભાવ રાખવો જોઈએ? ઉત્તર દશવૈકાલિક સૂત્રમાં અધ્યયન અમે બીજા ઉદ્દેશની ૩૦મી ગાથામાં કહ્યું છે કે, હું મારા મુનિઓ તમને કોઈ વંદના નમસ્કાર ન કરે તો તમે તેમના ઉપર ક્રોધ કરશો નહીં અને વંદનાદિક કરે તેથી હર્ષવાન થશો નહીં. એમ બંને વિશે સમભાવ મનને વિશે માન તો થકો સાધુ તપસ્વી સંયમને વિશે સ્થિર રહી. ૯૧૪ પ્રશ્ન ચાર પ્રકારનાં બંધ કહેલ છે તે કેવી રીતે? ઉત્તર શ્રીમદ્ રાજચંદ્ર પાને ૪૮૭મે કહ્યું છે કે પ્રકૃતિ અને પ્રદેશ બંધ યોગથી થાય છે. સ્થિતિ તથા અનુભાગ બંધ કષાયથી થાય છે. ૯૧૫ પ્રશ્ન નિંદ્રા કયા કર્મને ઉદયે હોય? નિદ્રા દર્શનાવરણીય કર્મના ઉદયે અને મોહનીય કર્મની પ્રેરણાએ હોય છે. કારણ કે નિંદ્રાએ રતિનું સ્થાન છે. નિદ્રાથી પ્રાણી સુખ માને છે માટે મોહનીય કર્મની પ્રેરણાએ અને દર્શનાવરણીયના ઉદયે નિંદ્રા આવે અને એક ઠેકાણે એમ પણ કહ્યું છે કે નિદ્રા મોહની ઉત્પત્તિથી નથી અને દર્શનાવરણીય કર્મના વિપાકથી તેની ઉત્પત્તિ છે અને શાતા વેદનીયનો ઉદયે પણ નિંદ્રા આવવાનો સંભવ છે. ઉત્તર L૩૫૫) 2010_03 Page #383 -------------------------------------------------------------------------- ________________ ૯૧૬ પ્રશ્ન અજ્ઞાન મરણ અને જ્ઞાન મરણ કોને કહેવામાં આવે છે? ઉત્તર જીવ કષાયને વશે અથવા કોઈ પ્રકારની ઈચ્છાથી ભગવતીજીમાં કહેલા ૧૨ પ્રકારનાં મરણ કરી મરે તેને અજ્ઞાન મરણ કહેવાય છે અને બે પ્રકારના સમાધિ મરણે કષાય કે ઈચ્છા વિના મારે તે જીવ અનંતો સંસાર ઘટાડે તે જ્ઞાન મરણ કહેલ છે. ૯૧૭ પ્રશ્ર અજ્ઞાન મરણના બાર પ્રકાર કયા છે? ઉત્તર સુધાર્તિ, પાંચ ઈન્દ્રિયોને વશ થયેલો અંત:કરણમાં શલ્પ હોય, મનુષ્ય ભવનું નિદાન, વૃક્ષથી પડી મરે, પાણીમાં ડુબી મરે, અગ્નિમાં બળી મરે, વિષઆઈ મરે, શસ્ત્રથી મરે, ગળે ફાંસો ખાઈ મરે, પશુ પક્ષી પાસે ચુંટાવી મરે. આ બાર પ્રકારનાં મરણ તે બાળમરણ એટલે અજ્ઞાન મરણ કહેવાય છે. ૯૧૮ પ્રશ્ન બાર પ્રકારનાં અજ્ઞાન મરણ અને બે પ્રકારનાં જ્ઞાન મરણ આત્માને શું ફળ આપે છે? અજ્ઞાન મરણે મરતો થકો જીવ નારકી, તીર્થચ, મનુષ્ય અને દેવતા સંબંધીના ૨૪ દંડક અને ૮૪ લાખ જીવાયોનિના અનંતાઅનંતા ભાવ વધારે અને આદિ અંતરહિત ચાર ગતિરૂપ સંસારની અંદર પરિભ્રમણ કરે છે અને જ્ઞાન મરણે મરતો થકો જીવ અનંતા ભવના ફેરા તોડે અર્થાત્ ચારે ગતિરૂપ સંસારને અતિક્રમે ખપાવે. જૈન ધર્મ વિષયક પ્રશ્નોત્તર આ ગ્રંથ રચના શ્રાવક શેઠ અનુપચંદ મલકચંદે સંવત ૧૯૫૨માં ભરૂચ મુકામે કરી છે. પ્રસ્તાવનામાં તેઓશ્રી જણાવે છે કે આ ગ્રંથમાં ઉત્તર (૩૫૬) ઉ૫૬) 2010_03 Page #384 -------------------------------------------------------------------------- ________________ પ્રથમથી જ જેન શાથી કહેવાય? જેની થાય તેને શું શું કરવું જોઈએ તે અધિકાર છે. માર્ગાનુસારીનાં ગુણો, સમ્યકત્વ, શ્રાવકનાં બાર વ્રત, સાધુનો માર્ગ, ચૌદ ગુણ સ્થાનક, કર્મવાદ, ગૃહસ્થ ધર્મ અને પ્રતિમાપૂજન વિશે વિવિધ પ્રશ્નોનો સંચય થયો છે. તદુપરાંત દીક્ષા, યાત્રા અને પ્રતિષ્ઠા વિષયક જ્યોતિષ શાસ્ત્રને આધારે માહિતી આપવામાં આવી છે. પ. પૂ. આચાર્ય શ્રી આત્મારામજી મહારાજે આ પુસ્તકના ૧૬૦ પ્રશ્નોત્ત૨ વાંચીને સંપાદન માટે ભલામણ કરી હતી. જૈન કુળના આચાર-વિચાર સંબંધી જ્ઞાન પ્રાપ્તિ ઉપરાંત જૈન ધર્મના મહત્વના સિદ્ધાંતોને પણ સમજવા માટેની વિગતો મળે છે. જન્મે જૈન કર્મથી જૈન બને તે માટે મહાન ઉપકારક પ્રશ્નોત્તર આ પ્રકારના સાહિત્યના વિકાસમાં નોંધપાત્ર છે. શ્રાવકોએ પ્રશ્નોત્તરનીરચના કરી હોય તેમાં તેઓશ્રી પ્રથમ છે. અર્વાચીન કાળમાં પ્રો. રસિકભાઈ એમ. શાહે ચાલો જૈન ધર્મ તત્ત્વજ્ઞાન સમજીએ એ શીર્ષકથી સંવાદ-પ્રશ્નોત્તર શૈલીમાં રચના કરી છે. તેમાં પણ જૈન દર્શનને લગતાં વિષયોનો સમાવેશ થયો છે. અનુપચંદના પ્રશ્નોત્તર નમૂનારૂપે નીચે પ્રમાણે છે. ૯૧૯ પ્રશ્ન ઉત્તર ૯૨૦ પ્રશ્ન ઉત્તર ૯૨૧પ્રશ્ન ઉત્તર જિન તે કોણ ? રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, કામ, અજ્ઞાન, રતિ, અરિત, શોક, હાસ, જુગુપ્સા ઈત્યાદિ ભાવ રાગુઓને જીતનાર તે જિન. તીર્થંક૨ તથા સામાન્ય કેવલજ્ઞાનીમાં ફેર શો ? સ્વયમેય બોધ પામી સર્વ જીવોને ધર્મોપદેશ દઈ તારે તે તીર્થંક૨. પૂર્વોક્ત તીર્થંકરનો ધર્મોપદેશ અંગીકાર કરી કેવલજ્ઞાન પામે તે સામાન્ય કેવલી. અન્ય દેવો દુષણ યુક્ત છે એમ કેમ કહેવાય ? તેમના ચરિત્ર મૂર્તિઓ તથા તેમના જ શાસ્ત્રથી દુષણસિદ્ધ 2010_03 ૩૫૭ Page #385 -------------------------------------------------------------------------- ________________ થાય છે એટલે દેવ કેમ મનાય. ૯૨૨ પ્રશ્ન નૈવેદ્ય રાંધેલું ઘરjક્યા શાસ્ત્રમાં કહ્યું છે? ઉત્તર શ્રાદ્ધ વિધિમાં વલી નિષિથ ચૂર્ણ પ્રમુખના દાખલા આપ્યા છે. આચારોપદેશ અષ્ટપ્રકારી પૂજાનો રાસ તથા સકલચંદ્ર ઉપાધ્યાય પ્રમુખ વિરચીત પૂજાઓમાં પણ કહ્યું છે. તે શાસ્ત્રો જોવાથી વિસ્તાર સહીત માલૂમ પડશે સામાન્ય પ્રકારેનેવેદ્ય ચડાવવાનું તો મહાનિષિથ પંચાલકજી પ્રવચન સારોદ્ધાર યોગશાસ્ત્ર વગેરે ઘણાં શાસ્ત્રમાં કહ્યું છે. ૯૨૩ પ્રશ્ન દિપક પૂજા કયા શાસ્ત્રમાં કહી છે? ઉત્તર મહા નિષિથ સૂત્રમાં અષ્ટપ્રકારી પૂજાનો અધિકાર ચાલ્યો ત્યાં કહી છે. પ્રભુના જન્મ વખતે દિગકુમારીક દિપક કર્યા છે, વિગેરે વર્ણન જંબુદ્વિપ પન્નતિમાં છે. આવશ્યક સૂત્રમાં પણ કહ્યું છે. ૯૨૪ પ્રશ્ન ધર્મ તે શું? ઉત્તર ધર્મ બે પ્રકારનો (૧) આત્મીક ધર્મ, (૨) વ્યવહાર ધર્મ ૯૨૫ પ્રશ્ન આત્મીક ધર્મ તે શું? ઉત્તર આત્મ ધર્મ તે આત્માનું રક્ષણ અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચરિત્ર, અનંત વીર્ય આદિ તેમાં રમણ કરવું તે આત્મીક ધર્મનું આરાધન કરવું. ૯૨૬ પ્રશ્ન અધર્મી જીવ ઉપર દ્વેષ કરે કે નહિ? ઉત્તર અધર્મી જીવ ઉપર મધ્યસ્થ રહે એટલે રાગ પણ ન કરે ને દ્વેષ પણ ન કરે. રાગ કરવાથી અધર્મની પ્રશંસા થાય તો તેથી પોતાને કર્મબંધ થાય ને પોતાની પ્રશંસા જોઈ બીજા જીવ અધર્મ સેવે તો તેનો કારણિક થાયને દ્વેષથી તે જીવ સાથે વેર (૩૫૮) 2010_03 Page #386 -------------------------------------------------------------------------- ________________ બંધાય તો તે કર્મ ભોગવવું પામે માટે જ સમભાવ રહે. અધર્મની પ્રશંસા કરવાથી શ્રાવકને ભવભ્રમણ ભમવું પડ્યું છે તે કયા અર્થ દીપિકામાં છાપેલી ચોપડીમાં પાને ૭૭છે માટે અધર્મીના બહુમાન પણ ન કરવા. ૯૨૭ પ્રશ્ન અન્ય ધર્મવાળા ધર્મ કરણી કરે છે તે ફોગટ જાય છે કે કેમ? ઉત્તર અન્ય દર્શનીમાં પણ કેટલાક જીવો કેવલ પોતાના આત્માને કર્મથી મુક્ત કરવા સારુ જીવદયા પાળે છે જુઠું બોલતા નથી, ચોરી કરતા નથી, મૈથુન સેવતા નથી, પરિગ્રહ રાખતા નથી, ક્રોધ, માન, માયા, લોભ પાતલા પડ્યા છે ને તે પાતલા પાડવાનો ઉદ્યમ કરી રહ્યા છે. કોઈ ધર્મ ઉપર દ્વેષ નથી તે પણ અનુક્રમે ચડવાનું કારણ છે. જેથી હરિભદ્રસૂરિ મહારાજે યોગદષ્ટિ સમુચ્ચયમાં પાતંજલીને માર્ગાનુસારીમાં ગવેધ્યા છે ને કેટલાક જીવો જરા જૈન ધર્મ તેના ઉપર દ્વેષ કરી રહ્યા છે ને અહંકાર મમકાર કરી રહ્યાં છે. હિંસા કરી ધર્મ માને છે એવા જે અન્ય ધર્મવાળા તેનું કામ શી રીતે થાય, રાગ, દ્વેષ જે તે જ સંસારનું જીવન તે તો રાતદિવસ કરી રહ્યા છે ત્યારે તેના લાભ તો સર્વે ધર્મવાળા સંસાર ફલજ કહી ગયા છે તેનું બીજું ફળ ક્યાંથી થાય. (પા. ૧૪૩) ૯૨૮ પ્રશ્ન આત્મતત્ત્વનું જ્ઞાન ન હોય તેને તપશ્ચર્યા કરતાં શું લાભ થાય તથા ચારિત્રથી શું લાભ? ઉત્તર આત્મજ્ઞાન નથી હોતું પણ આત્મજ્ઞાની પુરૂષની નિશ્રાએ રહી વર્તે છે તે પુરૂષ પણ કર્મ ખપાવી શકે છે જેમ કે માસતુરામુનીને એક પદ પણ મોંઢે ચઢતું ન હતું પણ ગુરૂની આજ્ઞામાં રહો એક પદનો અભ્યાસ જારી રાખ્યો તો કેવલજ્ઞાન ૩૫૯ ) 2010_03 Page #387 -------------------------------------------------------------------------- ________________ ૯૨૯ પ્રશ્ન ઉત્તર ૯૩૦ પ્રશ્ન ઉત્તર ૯૩૧પ્રશ્ન ઉત્તર પામ્યા કારણ જે ગુરૂમહારાજ નિશ્ચય વ્યવહા૨ ઉત્સર્ગ અપવાદ દ્રવ્ય ભાવ એ સર્વેના જાણ છે માટે શિષ્યને થોડો બોધ હોય પણ મુખ્ય મુખ્ય બાબત ગુરૂ સમજાવી દે એટલે તેનું આત્માનું કામ સહેજે થઈ જાય છે. બીજા માણસ સાથે વાદવિવાદ કરી ન શકે પણ પોતાના આત્માનું કામ કરી શકે છે. માટે એવા પુરૂષનો તપ સંયમ સફલ છે. ગીતાર્થ અને ગીતાર્થની નિશ્રાએ બે પ્રકારનો માર્ગ જ કહ્યો છે. (પા.૧૫૩) શ્રાવક આરાધક થાય તો કેટલે ભવે સિદ્ધિ વરે ? આયુર પચ્ચખ્ખાન પયજ્ઞામાં કહ્યું છે જે સંથારો કરી સર્વ વસ્તુ ઓસરાવી સર્વ જીવ સાથે ખમતખામણાં કરી આરાધના કરી કાલ કરે તો ઉત્કૃષ્ટ સાત ભવ થાય એથી અવિક ભવ થાય નહીં વાસ્તે જરૂર આરાધક થવાની ભાવના હંમેશ ક૨વી ને આરાધના કરવાનો ઉદ્યમ કરવો. (પા. ૧૯૫) ભગવંતો વિચરે તારે રસ્તામાં સાથે શું શું વસ્તુ હોય ? ઉવઈજીની છાપેલી પ્રતમાં પાના ૪૯નીચે લખેલી વસ્તુ આકાશમાં સાથે ચાલે (૧) ધર્મચક્ર આગળ ચાલે, (૨) ત્રણ છત્ર સાથે ચાલે મસ્તક ૫૨, (૩) બેહુ પાસે ચામર ધરી રહ્યા છે, (૪) સીહાશળ પાદ પીઠ સહિત સાથે ચાલે, (૫) ધર્મધ્વજ આગળ ચાલે આ વસ્તુ સાથે ચાલે તથા ચોત્રીસ અતીશય તથા પાંત્રીસ વાણી ગુણે બિરાજમાન હોય વળી દેવતા ગણ પણ હોય એવી રીતે વિચરે છે. અભવી ક્યાં સુધી ભણે ? નંદીસૂત્રની આપેલી પરત પાના ૩૯૯મે સાડા નવ પૂર્વ સુધી ભણે કહ્યું છે પણ સરધા નહી તેથી આત્માનું કામ થાય નહીં. 2010_03 ૩૬૦ Page #388 -------------------------------------------------------------------------- ________________ ૯૩૨ પ્રશ્ન શ્રાવકના વ્રત લીધા સિવાય બીજા પર ચરણનીમ કરવાની મરજાદ છે કે નહિ? ઉત્તર ભગવતીજીમાં પાના ૪૩૧ અધિકાર છે તીહાં કહ્યું છે જે મુલ ગુણ પચ્ચખાણી કરતા ઉત્તર ગુણ પચ્ચખાલી અસંખ્યાતા છે પણ તિર્યંચ પણ શ્રાવકના વ્રત લે છે તેથી અસંખ્યાતા ગુણ કહ્યા છે. ટીકાકારે વિશેષપણે કહ્યું છે જે મધ, માખણ, માંસ, મદીરાના નીમ કરે તે પણ ઉત્તર ગુણ પચ્ચખાણી કહીએ એવી રીતે તીહાં અધિકાર છે. ૯૩૩ પ્રશ્ન છઠ્ઠા આરામાં જે જીવો થશે તેનું કેટલું આઉખું તથા સમકિતી કે મિથ્યાત્વી? ઉત્તર છઠ્ઠા આરાનાં જીવનું આખું ૧૬ થી ૨૦ વર્ષ સુધી કહ્યું છે. સમકિત રહિત ક્યાં વસશે એ વિગેરે સર્વ અધિકાર ભગવતીજીના પેલીમાં પાના ૪૭૯ છે ત્યાંથી જોઈ લેવું. ૯૩૪ પ્રશ્ન સાધુજી પુસ્તક રાખે કે નહિ? ઉત્તર આ કાલમાં સાધુજી પુસ્તક રાખે એ અધિકારતત્વાર્થમાં પાને ૨૮૫મે છે તેમાં જણાવ્યું છે જે દુષમ કાલે ધારણાની ખામી તેથી આજ્ઞા કરી છે. વાસ્તુ પુસ્તક રાખવાને હરકત નથી પણ પોતાના શિષ્ય સારા ન હોય તે બતાવે તે પુસ્તક શિષ્યને આપી જવું ને તે વેચી ખાય એ યોગ્ય નથી એ પુસ્તક સંઘના રૂપિયાથી લીધું છે તેથી પુસ્તક માલખી સંઘની રાખવી કે જેથી બગાડ થાય નહીં. શિષ્યને ભણવા જોઈએ તો શ્રાવક આપે પણ વેચી ખાય એવા શિષ્ય હોય તો શ્રાવક તેને પણ પુસ્તક આપે નહીં. આવી રીતે સાધુજીએ રાખવી જોઈએ. ૯૩૫ પ્રશ્ન આયુષ્ય જે ગતિનું બાંધ્યું હોય તે કાયમ રહે કે ફેરફાર થાય? 2010_03 Page #389 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર ભગવતીજીની ટીકામાં સંક્રમણનો અધિકાર ચાલ્યો છે તેમાં કહેલું છે જે નરકનું આયુષ્ય સાતમીનું બાંધ્યું છે પણ અધ્યવસાયના ફેરફારથી નરક ઓછી વધારે થાય છે તેમ કૃષ્ણ વાસુદેવ સાતમીનરકનું આયુષ્ય બાંધ્યું હતું તે અઢાર હજાર મુનીને વંદન કરવાથી ત્રીજીનું કર્યું તેમ ફેરફાર ચાર ગતિમાં થાય આટલો વિશેષ જે દેવલોકનું ફરીને મનુષ્યનું ન થાય તથા નરક તૂટીને બીજી ત્રણ ગતિનું થાય જે ગતિ હોય તેનો ફેરફાર થાય. (પા. ર૩ર) ૯૩૬ પ્રશ્ન શુદ્ધ અશુદ્ધ લાયક સમકિતના ભેદ કોઈ ઠેકાણે છે? ઉત્તર તત્ત્વાર્થની ટીકામાં પાના ૨૮ તથા નવપદ પ્રકરણની ટીકામાં કેવલજ્ઞાની મહારાજનું શુદ્ધ ખાયક સમકિત કહ્યું છે ને બ્રહ્મસ્થ શ્રેણિકાદિનું અશુદ્ધ કહ્યું છે. ૯૩૭ પ્રશ્ન આત્મા નિર્વિકલ્પ છે કે સવિકલ્પ છે? ઉત્તર આત્મા નિર્વિકલ્પ છે વિકલ્પ કરવા તે જડની સંગ તે આત્માનો ઉપયોગ બગડવાથી થાય છે. (પા. ૨૪૯) ૯૩૮ પ્રશ્ન દાંત તે શું? ઉત્તર પાંચ ઈન્દ્રિય વશ કરી છે. કોઈપણ ઈન્દ્રિય મોકલી નથી. આહાર પાણી માત્ર શરીરને આધાર આપવા આપે છે તે જેટલો વધારે જોઈએ એટલે હર કોઈ પુદ્ગલ મલ્યા તે આપે છે. તેમાં સારા નબળાં જોવા નથી માત્ર શરીરને વ્યાધિ ઉપદ્રવ ન થાય એવા પુદ્ગલ ગ્રહણ કરે છે એવી રીતે ફરશ ઈન્દ્રિય વસ્ત્ર મળે છે તે સુવાલો કે કર્કશ મળે છે તે બંનેમાં સમભાવ છે જાણે છે જે આ શરીર મારું નહિં તો સુવાળું વસ્ત્ર પણે મને કહો. એમ પાંચે ઈન્દ્રિઓના વિષયમાં ભાવી રહ્યા છે. (૩૬૨) 2010_03 Page #390 -------------------------------------------------------------------------- ________________ કોઈપણ ઈન્દ્રીને પોષવાનો ભાવ જ નથી. કોઈપણ વિષય જોર કરતો નથી વિષય ઉપર ઉદાસીન ભાવ થયો છે તેથી મનને ખેંચીને રાખવું પડતું નથી સહજ દશા આત્માની પ્રગટ થઈ છે તેથી ઈન્દ્રિઓના વિષયનું મન થતું જ નથી તે પુરૂષને દાંત કહીએ. (પા. ૨૯૪) ૯૩૯ પ્રશ્ન પ્રાયશ્ચિત લેવાના ભાવ છે ને એટલામાં કાલ કરે તો આરાધક કે કેમ? ઉત્તર ભગવતીજીમાં પાના ૩૧૫માં મુનિ ગોચરી ગયા છે ત્યાં કોઈ દોષ લાગ્યો છે તે ગુરૂ પાસે જઈ આલોવવાના ભાવ છે ને કાલ કરે તો તેને આરાધક કહ્યા છે. (પા. ૩૧૨) ૯૪૦ પ્રશ્ર ક્ષયોપશમ ભાવ ને ઉપશમ ભાવમાં શું ફેર છે? ઉત્તર લયોપશમ ભાવનું સમકિત છે તેને સમકિત મોહનિવિપાક ઉદયે છે ને મિથ્યાત્વ મોહિની પ્રવેશે ઉદયે છે ને ઉપશમ સમકિતવાળાને મિથ્યાત્વ મિશ્ર તથા સમકિત મોહિની વિપાક ઉદય તથા પ્રવેશ ઉદયથી ટળી જાય છે એ અધિકાર ભગવતીજીમાં પાના ૧૧૮માં છે. ૯૪૧ પ્રશ્ર પ્રભુનું શાસન ક્યાં સુધી રહેશે? ઉત્તર એકવીશ હજાર વર્ષ સુધી રહેશે એ અધિકાર ભગવતીજીમાં પાના ૧૫૦૪ મે છે. ગુરૂદ્રવ્ય શાને કહીએ? ઉત્તર શ્રાદ્ધ વિધિમાં પાને ૧૦૦મે ટબવાળી પ્રતમાં વસ્ત્રપાત્ર પ્રમુખ ઉપગરણ બને ગુરૂ દ્રવ્ય કહ્યું છે. (પા. ૩ર૦). ૯૪૨DA ( ૩૬૩) 2010_03 Page #391 -------------------------------------------------------------------------- ________________ ૧૬. જૈન ધાર્મિક પ્રશ્નોત્તરમાળા શ્રી ધીરજલાલ ડી. મહેતાએ અમેરિકાના ઈ.સ. ૧૯૯૧ થી ૧૯૯૩ના પ્રવાસ દરમ્યાન જૈન સેન્ટરમાં ધાર્મિક અભ્યાસ કરાવવાનો અમૂલ્ય અવસર મળ્યો હતો. તદુપરાંત લંડનમાં પણ ઈ. સ. ૧૯૯૨-૯૩ના વર્ષમાં ધાર્મિક અભ્યાસ કરાવવામાં આવ્યો હતો. ત્યારે કેટલાક જિજ્ઞાસુ વ્યક્તિઓના કલ્યાણ માટે આ પ્રશ્નોત્તરમાળાની રચના કરવામાં આવી હતી. ધાર્મિક શિક્ષણ વર્ગમાં ન આવનારા જૈન ભાઈબહેનોને માટે પણ આ પુસ્તકની સામગ્રી જૈન તરીકે જાણવા યોગ્ય છે અને આત્માને માટે હિતકારક છે. આ પુસ્તકમાં સૌ પ્રથમ કેટલાક સામાન્ય પ્રશ્નોત્તર જૈન, ભગવાન, તીર્થ, તીર્થંક૨, કર્મભૂમિ ત્યારપછી આગમ, આવશ્યક પ્રકરણ, નવતત્ત્વ, અનેકાંતવાદ અને દ્રવ્ય ગુણ પર્યાય ગુણ સ્થાનક જેવા જૈન ધર્મના મૂળભૂત સિદ્ધાંતો વિચારોનો પરિચય મળે તે વિષયોના ૩૯૭ પ્રશ્નોનો સંચય થયો છે. ધાર્મિક શિક્ષણ પ્રાપ્ત ક૨ના૨ વર્ગને અનુલક્ષીને પ્રશ્નોત્તરની રચના કરી છે તેનાથી બે લાભ છે. જેમને મૂળ સૂત્રોનો અભ્યાસ કર્યો હોય અને અર્થ ન કર્યા હોય તેમને માટે આ પ્રશ્નો વધુ ઉપયોગી છે. જ્યારે બાકીના વર્ગને માટે જૈન ધર્મના સિદ્ધાંતોનું આ પ્રશ્નોત્તર દ્વારા જ્ઞાન પ્રાપ્ત થાય છે એટલે આ ગ્રંથ માહિતી પ્રધાન પ્રશ્નોત્તર રૂપે છે. એના અભ્યાસથી જૈન દર્શનના અન્ય ગ્રંથોના અભ્યાસમાં માર્ગદર્શન પ્રાપ્ત થાય છે. નમૂના રૂપે કેટલાક પ્રશ્નો અત્રે નોંધવામાં આવ્યા છે તે ઉપરથી પ્રશ્નોત્તર શૈલીનો પરિચય થાય તેમ છે. જૈન શાસ્ત્રોનું નિર્દોષ સમ્યક્ જ્ઞાન મેળવવાનું સમ્યક્ જ્ઞાન પ્રાપ્ત કરી, ખોટી ખોટી ચાલતી માન્યાઓ અને ભ્રમણાઓ દૂર કરી સત્યમાર્ગે આવવાનું અને તે દ્વારા કર્મોનો ક્ષય કરી ભવાંતરમાં કેવળજ્ઞાન મેળવી મુક્તિ પ્રાપ્ત કરવાનું આ ગ્રંથનું પ્રયોજન છે. પ્રશ્નોત્તર ગ્રંથના ઉદ્દેશ વિશે લેખકે પ્રશ્ન નં. ૪૮૦માં ઉપરોક્ત માહિતી આપી છે. આ માહિતી બધાં જ ૩૬૪ 2010_03 Page #392 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તર ગ્રંથોને માટે પણ યથોચિત લાગે છે. અજ્ઞાનતા સંશય કે ભ્રમણામિથ્યા જ્ઞાન વગેરે પ્રશ્નોત્તરથી દૂર થતાં ધર્મતત્ત્વની સાચી સમજને શ્રદ્ધા વધતાં આત્મકલ્યાણનો માર્ગ પ્રાપ્ત થાય છે. ૯૪૩ પ્રશ્ન તીર્થ એટલે શું ? તીર્થના પ્રકાર કેટલા? ઉત્તર જેનાથી સંસાર તરાય તે તીર્થ કહેવાય છે. તે તીર્થના બે ભેદ છે (૧) જંગમ અને (૨) સ્થાવર. એક ગામથી બીજે ગામ હાલતું-ચાલતું તીર્થ તે જંગમ. તીર્થ સાધુ-સાધ્વીજી, શ્રાવકશ્રાવિકા તથા જે પોતાના નિયત સ્થાને સ્થિર જ રહે. હાલે ચાલે નહિં તે સ્થાવર તીર્થ જેમ કે પાલિતાણા-ગિરનારઆબુ-સમેતશિખર-રાણકપુર ઈત્યાદિ. ૯૪૪ પ્રશ્ન કર્મભૂમિ એટલે શું ? ઉત્તર જ્યાં અસિ, મસિ અને કૃષિનો વ્યવહાર હોય તે કર્મભૂમિ કહેવાય છે અને જ્યાં અસિ-મસિ અને કૃષિનો વ્યવહાર ન હોય તે અકર્મભૂમિ કહેવાય છે. ૯૪૫ પ્રશ્ન અકર્મભૂમિ કરતાં કર્મભૂમિની વિશેષતા શું છે ? ઉત્તર તીર્થંક૨, ભગવંતો, ચક્રવર્તીઓ, વાસુદેવો, પ્રતિવાસુદેવો, બળદેવો ઈત્યાદિ શલાકા પુરૂષો કર્મભૂમિમાં જ જન્મે છે. દીક્ષા સંયમ મોક્ષપ્રાપ્તિ પણ કર્મભૂમિમાં જ હોય છે. તથા વધુ પાપકર્મ કરનારા જીવો પણ કર્મભૂમિમાં જ હોય છે. ૯૪૬પ્રશ્ન અકર્મભૂમિના મનુષ્યો કેવા હોય છે ? ઉત્તર અકર્મભૂમિમાં જન્મનારા મનુષ્યો યુગલિક જ હોય છે. કલ્પવૃક્ષોથી જ જીવનારા હોય છે. મરીને બે દેવલોક સુધી દેવમાં જ જનારા હોય છે. અલ્પકાયાવાળા તથા અલ્પપાપવાળા હોય છે. 2010_03 ૩૬૫ Page #393 -------------------------------------------------------------------------- ________________ ૯૪૭ પ્રશ્ન તીર્થંકર ભગવંતો મુખ્યત્વે શેનો ઉપદેશ આપે છે ? ઉત્તર ૯૪૮ પ્રશ્ન ઉત્તર ૯૪૯ પ્રશ્ન ઉત્તર ૯૫૦ પ્રશ્ન ઉત્તર ૯૫૧ પ્રશ્ન ઉત્તર પ્રથમ સર્વ ત્યાગ - સર્વ વિરતિનો સંસારનાં ભોગ સુખો અસાર છે એનો ત્યાગ જ આત્મહિતકારી છે. આવો ઉપદેશ આપ્યા પછી તે કરવાને જે અસમર્થ છે તેઓ માટે દેશવિરતિ દેશત્યાગનો ઉપદેશ આપે છે. આગમ એટલે શું ? સૌ પ્રથમ આગમો કોણ બનાવે ? ‘આ’ ચારે તરફથી અર્થાત્ બધી જ રીતે, ‘ગમ' એટલે કે પદાર્થો જેના વડે જણાય એટલે કે જેના વડે પદાર્થો સંપૂર્ણપણે અને યથાર્થ પણે જણાય તે આગમ. સૌ પ્રથમ ગણધર ભગવંતો ૧૨ આગમ બનાવે છે તેને જૈન શાસનમાં દ્વાદશાંગી કહેવાય છે. મૂળ આગમને અંગ કહેવાય છે. આ આગમો કઈ ભાષામાં રચાયા છે ? આ આગમો અર્ધમાગધી ભાષા અર્થાત્ પ્રાકૃત ભાષામાં રચાયા છે. તેના ઉપ૨ તે આગમ સૂત્રોનો અર્થ સમજાવનારી ટીકાઓ સંસ્કૃત ભાષામાં રચાયેલી છે. સામાયિકનો ટાઈમ ૪૮ મિનિટનો જ શા માટે છે? કોઈપણ જીવનો સતત એક વિષયમાં ઉપયોગ અર્થાત્ ધ્યાનની સ્થિરતા બે ઘડી જ (૪૮ મિનિટ) રહી શકે છે. ત્યારપછી અવશ્ય ઉપયોગ ચલિત થઈ જાય છે તે માટે ટાઈમ ૪૮ મિનિટ કહેલ છે. કાઉસ્સગ્ગ એટલે શું? આ શબ્દ કેવી રીતે બન્યો ? ‘કાયોત્સર્ગ' ઉપરથી કાઉસ્સગ્ગ શબ્દ બનેલ છે. કાયા+ઉત્સર્ગ કાયાની તમામ ચેષ્ટાઓનો ત્યાગ, અત્યંત સ્થિર થઈ જવું, તત્ત્વ ચિંતનમાં અતિશય એકાગ્ર બની જવું. તમામ પ્રકારનું ૩૬૬ 2010_03 Page #394 -------------------------------------------------------------------------- ________________ હલનચલન ત્યજી દેવું તે કાયોત્સર્ગ - કાઉસગ્ગ. ઉપર પ્રશ્ન અધ્ધા પચ્ચકખાણ એટલે શું? તેના ભેદ કેટલા? ઉત્તર અધ્ધા એટલે કાળ, સમય જે પચ્ચકખાણમાં વધારે વધારે સમય સુધી આહારનો ત્યાગ થતો હોય તે અધ્ધા પચ્ચકખાણ. તેના પણ ૧૦ ભેદ છે. (૧) નવકારશી, (૨) પોરિસી- સાઢ પોરિસી, (૩) પુરિમઢ - અવઢ, (૪) એકાશન- બીયાસન, (૫) એકલઠાણું, (૬) આયંબિલ, (૭) ઉપવાસ, (૮) દિવસ ચરિમ, (૯) અભિગ્રહ, (૧૦) વિગઈ નું પચ્ચકખાણ. ૯૫૩ પ્રશ્ન જૈન દર્શનમાં પચ્ચક્ખાણો ઉપર આટલો બધો ભાર કેમ મૂક્યો છે? ઉત્તર પરિમિત અને નિર્વિકારી ભોજનથી ચિત્ત પ્રસન્ન રહે. મનમાં કામાદિની વાસના ન જન્મ, ચિત્ત સ્થિર રહે, આરોગ્ય સારું રહે, સ્વાધ્યાય સારો થાય, રત્નત્રયી સારી રીતે આરાધી શકાય ઈત્યાદિ ગુણ વૃદ્ધિ અને દોષ હાનિના કારણે પચ્ચકખાણો ઉપર ભાર આપવામાં આવ્યો છે. ૯૫૪ પ્રશ્ન મહાવિગઈ અને લઘુ વિગઈ એટલે શું? ઉત્તર જે અતિશય વિકારક છે જેમાં તે તે વર્ણવાળા અસંખ્ય જીવો ઉત્પન્ન થાય છે તથા જે વિગઈનું સેવન તુચ્છ સંસાર અને નિત્ત્વ છે તે મહા વિગઈ કહેવાય છે અને જે વિગઈઓ માત્ર વિકારક છે પરંતુ તેમાં હિંસા વિશેષ નથી તેથી જેનું સેવન નિન્દ નથી, તુચ્છ નથી તે લઘુ વિગઈ છે. ૯૫૫ પ્રશ્ન અભક્ષ્મ અને અનંતકવિ એટલે શું? તેના દૃષ્ટાંત શું? ઉત્તર ખાવાને અયોગ્ય જેના ભોજનથી વિકાર-વાસના વધે, બહુ જીવોની હિંસા થાય તે અભક્ષ્મ જેમ કે રીંગણ વગેરે. ૩૬૭ ) 2010_03 Page #395 -------------------------------------------------------------------------- ________________ જેમાં અનંતા જીવો હોય નાના એવા એક શરીરને આશ્રયે અનંતા જીવો રહેતા હોય તે અનંતકાય જેમ કે ડુંગળી, લસણ, બટાકા, ગાજર વગેરે આ અનંતકાયને જ કંદમૂળ નિગોદ તથા સાધારણ વનસ્પતિકાય કહેવાય છે. ૯૫૬ પ્રશ્ન આ આત્મા કોણે બનાવ્યો છે અને ક્યારે બનાવ્યો છે? ઉત્તર આ આત્મા ઈશ્વરાદિ કોઈ વ્યક્તિએ બનાવેલ નથી. આકાશ આદિની જેમ સહજ સિદ્ધ જ છે અને તેથી જ અનાદિ કાળથી છે તેની ઉત્પત્તિજનથી માટે આદિ નથી તથા અંત નથી. ૯૫૭ પ્રશ્ન એક ભવથી બીજા ભવમાં જતાં જીવને કેટલો ટાઈમ લાગે? ઉત્તર ઓછામાં ઓછો એક સમય અને વધુમાં વધુ ૩ સમયનો કાળ થાય છે. અપેક્ષા વિશેષ ૪/૫ સમયનો કાળ પણ લાગે છે. ૯૫૮ પ્રશ્ન સમય એટલે શું? તેનું માપ કેટલું? ઉત્તર અતિશય સૂમમાં સૂક્ષ્મ જે કાળ જેને કેવળજ્ઞાનીની દૃષ્ટિએ પણ બે ભાગ ન થાય તેટલો નાનો સૂક્ષ્મ જ કાળ તે સમય. આંખ મીંચીને ઉઘાડીએ તેટલા ટાઈમમાં જે વખત જાય છે તેમાં આવા સૂક્ષ્મ અસંખ્યાતા સમયો ચાલ્યા જાય છે. સમય એ આટલો સૂક્ષ્મકાળ. ૯૫૯ પ્રશ્ર શાસ્ત્રમાં પલ્યોપમ અને સાગરોપમ શબ્દ તેનો અર્થ શું છે? ઉત્તર પલ્ય એટલે કુવો - કુવાની ઉપમાવાળા જે કાળ તે પલ્યોપમ એક યોજન લાંબા પહોળા અને ઉંડા કુવામાં મનુષ્યના માથાના સાત દિવસના ઉગેલા વાળના અસંખ્ય ટુકડા કરી ઠાંસી ઠાંસીને ભરીએ તેમાંથી સો વર્ષે એક એક ટૂકડો બહાર કાઢતાં ૩૬૮) 2010_03 Page #396 -------------------------------------------------------------------------- ________________ જેટલો કાળ લાગે તેને એક પલ્યોપમ કહેવાય છે. આવા પ્રકારનાં ૧૦ કોડાકોડી પલ્યોપમ જ્યારે થાય ત્યારે ૧ સાગરોપમ કહેવાય છે. અને ૧૦ કોડાકોડી સાગરોપમ થાય ત્યારે એક ઉત્સર્પિણી કહેવાય છે. તેવી રીતે ૧૦ કોડાકોડી સાગરોપમ જાય ત્યારે એક અવસર્પિણી કહેવાય છે. એમ કુલ ૨૦ કોડાકોડી સાગરોપમનું કાળચક્ર થાય છે. ૯૬૦ પ્રશ્ન પર્યાપ્તિ એટલે શું? તે કેટલી છે અને કઈ કઈ? ઉત્તર પર્યાપ્તિ એટલે શક્તિ, આહાર ગ્રહણ કરવાનો તેને બલ, રસ, રૂપ જુદા પાડવાની આત્માની જે શક્તિ તે આહાર પર્યાપ્તિ. તેવા પ્રકારની કુલ છ પર્યાપ્તિઓ છે. (૧) આહાર, (૨) શરીર, (૩) ઈન્દ્રિય, (૪) શ્વાસોશ્વાસ, (૫) ભાષા અને (૬) મન. ૯૬૧ પ્રશ્ર આત્મા નિત્ય છે કે અનિત્ય? ઉત્તર દ્રવ્યથી અનાદિકાળથી છે અને ભાવિમાં પણ અનંતકાળ સુધી રહેશે માટે નિત્ય છે. પરંતુ પર્યાયથી પ્રતિસમય બદલાતો છે - બાલ્ય - યુવા અને વૃદ્ધાવસ્થારૂપ તથા મનુષ્ય તિર્યંચદેવાદિ ભવ સ્વરૂપ બદલાતો રહે છે માટે અનિત્ય પણ છે. ૯૬૨ પ્રશ્ન દ્રવ્યપુણ્ય અને ભાવપુણ્ય એ બંનેનો અર્થ શું? ઉત્તર સુખ-સામગ્રી અને સાનુકૂળતાની જે પ્રાપ્તિ તે દ્રવ્ય પુણ્ય. વૈરાગ્ય સમતા અને મોહના ક્ષયોપશમની જે પ્રાપ્તિ તે ભાવ પુણ્ય. પાંચ દશ લાખ રૂપિયાની મૂડીવાળા ધંધો-વેપાર કરીને દશ-વીસ લાખ રૂપિયાવાળો થાય તેને ત્યજીને વૈરાગ્ય વાસિત થઈ દીક્ષા ગ્રહણ કરે તે ભાવ પુણ્ય કહેવાય છે. ૩૬૯) ૩૬૯, 2010_03 Page #397 -------------------------------------------------------------------------- ________________ ૯૬૩ પ્રશ્ન ઉપસર્ગ અને પરિષદમાં તફાવત શું? ઉત્તર આપત્તિ-સંકટ-દુ:ખ કોઈ મનુષ્ય, દેવ કે પશુ પક્ષી વડે કરાતું હોય તે ઉપસર્ગ કહેવાય છે. અને કોઈ વ્યક્તિ વડે ન કરાતું હોય પરંતુ કુદરતી આવી પડતું હોય તે પરિષહ કહેવાય છે. ૯૬૪ પ્રશ્ન શ્વેતાંબર સંપ્રદાયના ત્રણ પેટા કયા કયા? ઉત્તર (૧) મૂર્તિ પૂજક, (૨) સ્થાનકવાસી, (૩) તેરાપંથી ૯૬૫ પ્રશ્ન જૈન દર્શનનો મુખ્ય સિદ્ધાંત શું? ઉત્તર સ્યાદ્વાદ અથવા અનેકાંતવાદ - અપેક્ષાવાદ આ જગતનું કોઈપણ સ્વરૂપ અપેક્ષા વિશેષથી જ પરંતુ એકાંત નથી. જેમ કે રામચંદ્રજી મોટા છે, લક્ષ્મણ અને ભરતની અપેક્ષાએ જ સત્ય છે. પરંતુ દશરથ રાજાની અપેક્ષાએ નાના જ છે. સ્યા એટલે અપેક્ષાપૂર્વક, વાદ એટલે બોલવું. તે સ્યાદવાદ તેને કથંચિત્ વાદ પણ કહેવાય છે. ૯૬૬ પ્રશ્ન મૂર્તિ તો જડ છે પથ્થરની બનેલી છે તે જીવના ભાવોનો કર્તા કેમ બને? મૂર્તિ પથ્થરની હોવા છતાં પ્રાણ પ્રતિષ્ઠા અંજન શલાકા કર્યા પછી તે મૂર્તિમાત્ર નથી પણ આરોપિત પ્રભુ જ છે, ભગવાન છે. જેમ માતા-પિતાના ફોટાઓ જડ હોવા છતાં તેઓના ઉપકારોની સ્મૃતિનું કારણ બને છે. રાજકીય નેતાઓના ફોટાઓ તેઓની રાજ્ય અવસ્થાના પરાક્રમોની મૃતિ કરાવે છે તેવી જ રીતે ભગવંતોની મૂર્તિ પણ ભગવાનના ઉપકારોની સ્મૃતિ કરાવે છે. ૯૬૭ પ્રશ્ન પદસ્થ અને રૂપાતીત અવસ્થાનો અર્થ શું? ઉત્તર ૩૭૦ ) 2010_03 Page #398 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર ૯૬૮ પ્રશ્ન ઉત્તર ભગવાનની કેવળી અવસ્થા વિચારવી સમવસરણ છત્ર, ચામર આદિ અતિશયો તથા વીતરાગાવસ્થાવાળી મુખમુદ્રા જોઈને કેવલીપણાના પદની વિચારણા કરવી તે પદસ્થાવસ્થા અને પર્યકાસનવાળા પગની મુદ્રા જોઈને સિદ્ધાવસ્થા વિચારવી તે રૂપાતીત અવસ્થા છે. ગુણ અને પર્યાય દૃષ્ટાંત સાથે સમજાવો? આત્મા એદ્રવ્ય છે. જ્ઞાન-દર્શન-ચારિત્ર અને વીર્ય એ આત્માની સાથે સદાકાળ સહવર્તી ધર્મ હોવાથી ગુણ છે અને તે ગુણોની હાનિ-વૃદ્ધિએ (ક્ષાયોપથમિક ભાવના) પર્યાયો છે અને દેવનરકાદિ અવસ્થાઓએ (દાયિક ભાવના) પર્યાયો છે. એ જ રીતે સુવર્ણ એ અજીવ દ્રવ્ય છે તેમાં રહેલા વર્ણ-ગંધાદિ તે ગુર્યા છે. (૩૭૧) 2010_03 Page #399 -------------------------------------------------------------------------- ________________ ૧૭. વિચાર રત્નસાર ૯૬૯ પ્રશ્ન દેશના કોને કહેવાય? ઉત્તર જ્યાં મિથ્યાત્વની પુષ્ટિ ન થાય, માર્ગ વિરુદ્ધ ન પ્રકાશે, આત્મસ્વરૂપ ઉપાદેયરૂપે પ્રરૂપે તથા શુભ ક્રિયાને અત્યાદરપણે પ્રરૂપે, શુભ ક્રિયાના ફળની વાંછા ન કરાવે, પાપની આસેવના ટાળે, તિરસ્કાર રખાવે ઈત્યાદિ આગમોક્ત રીતે શુદ્ધ પ્રરૂપણા તે દેશના કહેવાય. ૯૭૦ પ્રશ્ન ચાર પ્રકારે મિથ્યાત્વ તે કેવી રીતે? ઉત્તર (૧) પ્રદેશ મિથ્યાત્વ, (૨) પરિણામ મિથ્યાત્વ, (૩) પ્રરૂપણા મિથ્યાત્વ, (૪) પ્રવર્તન મિથ્યાત્વ. તે મધ્યે જીવ વ્યવહાર સમકિત પામે ત્યારે પ્રરૂપણા અને પ્રવર્તન મિથ્યાત્વ ટળે અને ગ્રંથભેદ કરી ઉપશમ ક્ષયોપશમ સમકિત પામે ત્યારે પરિણામ મિથ્યાત્વ ટળે અને ક્ષાયિક સમકિત પામે ત્યારે પ્રદેશ મિથ્યાત્વ ટળે. ૯૭૧ પ્રશ્ન વૈરાગ્ય અને સંવેગમાં શો ફેર? ઉત્તર સંસાર એટલે વિષય કષાયાદિ મહા મલિનતાના કારણરૂપ શરીર. સ્વજન પરિવાર, ભોગ વૈભવાદિ થકી વિરકત બુદ્ધિ એટલે રાગનો ત્યાગ તેને વૈરાગ્ય કહીયે. અને એકાંત મોક્ષની જ અભિલાષા, શાશ્વત, સ્વાભાવિક, ચિદાનંદધન મય પરમાત્મ પ્રાપ્તિની જ ઈચ્છા તેને સંવેગ કહીયે અને એવા સંવેગે કરી સહિત હોય તે જ ખરા સંવેગી જાણવા. ૯૭૨ પ્રશ્ન ધર્મનું સ્વરૂપ ચતુર્વિધ કહ્યું છે તે કેવી રીતે? ઉત્તર (૧) વસ્તુનો મૂળ સ્વભાવ તે ધર્મ, (૨) ક્ષમાદિ દશવિધ યતિધર્મ, (૩) દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપ યતિધર્મ, (૪) ૩૭૨) 2010_03 Page #400 -------------------------------------------------------------------------- ________________ છકાય જીવની રક્ષારૂપ ધર્મ. ૯૭૩ પ્રશ્ન પૌદ્ગલિક ઈચ્છા તથા મૂછ ભાવે કરી જીવ શું પુષ્ટ કરે છે? ઉત્તર ઈએ અs ઈચ્છાએ અજ્ઞાનપણું અને મૂછએ મિથ્યાત્વ પુષ્ટ કરે. ૯૭૪ પ્રશ્ન રોગાતક તે શું અથવા રોગ અને આતંક એટલે શું? ઉત્તર ઘણો કાળ રહે તે રોગ કહીયે અને તત્કાળ પ્રાણઘાત કરે તે આતંક.. ૯૭૫ પ્રશ્ન દ્રવ્ય, ગુણ, પર્યાય શાથી બગડ્યા છે? ઉત્તર દ્રવ્ય જ્ઞાનાવરણીય આદિ કર્મના આવરણો તથા ગુણ રાગ, દ્વેષ વિભાવપરિણતિએ અને પર્યાય મનોયોગ કલ્પનાએ વિકારભાવને પામ્યા છે. ૯૭૬ પ્રશ્ન સમ્યમ્ દષ્ટિનો શબ્દાર્થ તથા લક્ષણ કહો? ઉત્તર સમ્યગુ કહેતા યથાર્થ, દષ્ટિ કહેતા, શ્રદ્ધા ન સમ્યગૂજ્ઞાન તે યથાર્થ જાણવું, સમ્યગૂ ચારિત્ર તે યથાર્થ આચરવું તથા ઉદયકાળે સમ્યક પ્રકારે સહન કરે અને સ્વરૂપે જોવું એ લક્ષણ સમ્યમ્ દષ્ટિ શ્રાવક સાધુના જાણવા. ૯૭૭ પ્રશ્ન જીવ પરભવાયુ કેવા પરિણામે બાંધે? ઉત્તર યોગ, કષાય, ધ્યાન અને લેગ્યા એ ચારના શુભાશુભ એકત્ર સંયોગે જીવને પરભવાયું બંધાય છે. ૯૭૮ પ્રશ્ન સંસારમાં સાર શું? ઉત્તર સંસાર પોતે તો નિઃસાર છે એટલે સંસાર જે વિષય-કષાયની પરિણતિ તેમાં આત્માને કાંઈપણ સારભૂત નથી અને અધર્મ માર્ગમાં સમ્યગ્દર્શનરૂપ ધર્મ સાર છે. તેમાં પણ સમ્યમ્ (૨૭૩ ) 2010_03 Page #401 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન સાર છે. વળી તેમાં નિર્વાણપદ જે મોક્ષ તે સારભૂત છે. અર્વાચીન જૈન સાહિત્યના પ્રથમ કક્ષાના સુખ્યાત કવિરાજ શ્રી બુદ્ધિસાગરસૂરિની સાહિત્ય સૃષ્ટિ વિષય અને સ્વરૂપની દ્રષ્ટિએ વૈવિધ્યપૂર્ણ છે તેવી જ રીતે શૈલીમાં પણ નવિનતા અને પ્રયોગશીલતાનું દર્શન થાય છે. કવિએ અધ્યાત્મ દર્શનની રચના દુહામાં કરી છે તેમાં પ્રશ્નોત્તરશેલીનો પ્રયોગ થયો છે. (પા. ૧૮૫). ૯૭૯ પ્રશ્ન હું ક્યાંથી આવ્યો? ક્યાં જઈશ? ઉત્તર હું એટલે આત્મા. આ મનુષ્ય ગતિમાંથી આવ્યો અને આ શરીર છોડીને ક્યાં જશે? પૂર્વભવના સરળ હૃદયથી, પરોપકારી, દયાળુ, ધર્માત્માને માનવ દેહ મળે છે. ૯૮૦ પ્રશ્ન મનુષ્ય જન્મની સાફલ્યતા શાથી? પંચમ ગતિ સાધ્ય કરવાથી મનુષ્ય જન્મ સફળ થાય છે. પુણ્ય અને પાપના ક્ષયથી મુક્તિ પદ મળે છે. ૯૮૧ પ્રશ્ન ધર્મ ક્યાં રહે છે? ઉત્તર સાધુવ્રત, શ્રાવકવ્રત પાળવા, દેવગુરૂની ભક્તિ કરવી, શ્રી અર્ધનની પૂજા કરવી, અનુના ગુણોનું સ્તવન કરવું, કીર્તન કરવું, પ્રભુની અષ્ટપ્રકારી પૂજા કરવી. ૯૮૨ પ્રશ્ન સંસારમાં આત્મા ક્યારથી છે? ઉત્તર સંસારમાં આત્મા અનાદિકાળથી છે. કવિએ તત્ત્વજ્ઞાન દીપિકામાં બાળજીવને જૈન ધર્મનો પરિચય થાય તેવા હેતુથી પ્રશ્નોની ગ્રંથરચના કરીને જૈન ધર્મના રહસ્યને સમજાવવામાં આવ્યું છે. ઉત્તર ૩૭૪) 2010_03 Page #402 -------------------------------------------------------------------------- ________________ આ બુદ્ધિસાગર સૂરિના જીવનમાં પંડિત દેવચંદ્રજીની જીવનશૈલીનો પ્રભાવ પડ્યો હતો. કવિએ એમના જીવન અને ગ્રંથો વિશે પરિચય કરાવતાં ગ્રંથ દેવચંદ્ર ભા. ૧-૨નું સર્જન કર્યું હતું. ત્યારપછી એમની વિચારધારાના અનુસંધાનમાં જન સાધારણની સતત માંગણી હોવાથી ચાર વિભાગમાં એમના વિચારોનું પુનઃમુદ્રણ કરવામાં આવ્યું હતું. આગમસાર, નયચક્રસાર અને ગુરુગુણ છત્રીશી, કર્મ ગ્રંથ અને કર્મ સંવેદ્ય પ્રકરણ અને વિચારરત્નસાર છુટક પ્રશ્નોત્તર. વિચાર રત્નસારમાં જૈન ધર્મના સિદ્ધાંતો કર્મવાદ, નય, સમકિત, મિથ્યાત્વ, દેવલોક, નવતત્ત્વ, પદ્રવ્ય, જીવનું સ્વરૂપ, વ્રતધારણ કરવાં, જ્ઞાનનું સ્વરૂપ જેવા જાણવા યોગ્ય - માહિતી પ્રધાન ૩રર પ્રશ્નોનો સંચય થયો છે એટલે વિચાર રત્નસાર એ જૈન દર્શનના સારભૂત સિદ્ધાંતોનું પ્રશ્નોત્તર શૈલીમાં દર્શન કરાવતો ગ્રંથ છે. પંડિત દેવચંદ્રજીની આધ્યાત્મિક વિચારસૃષ્ટિમાં વિહાર અને વિચાર કરવા માટે આ ગ્રંથ જિજ્ઞાસુ આત્માઓને માટે માર્ગદર્શક બને છે. આ ગ્રંથના કેટલાક પ્રશ્નો નમૂના રૂપે અત્રે નોંધવામાં આવ્યા છે. ૯૮૩ પ્રશ્ન જીવ ધર્મ કેમ પામે? ઉત્તર જીવ ત્રણ પ્રકારે ધર્મ પામે. (૧) ગુરૂના ઉપદેશથી, (૨) પૂર્વભવના અભ્યાસથી, (૩) સહજ સ્વભાવ વૈરાગ્યાદિ સંયોગે પામે એમ ઉપદેશસાર નંદી પચ્ચીશીમાં કહ્યું છે. ૯૮૪ પ્રશ્ર અભ્યાસ કેટલા પ્રકારના છે? ઉત્તર ચાર પ્રકારના છે. (૧) સૂત્ર અભ્યાસ, (૨) અર્થ અભ્યાસ, (૩) વસ્તુ અભ્યાસ, (૪) અનુભવ અભ્યાસ. ૧૮. સૂતક મર્યાદાયે નમઃ પૂ. મુનિરાજ શ્રી અક્ષયચંદ્રસાગરજી મ. પ્રથમ આવૃત્તિ ઈ. સ. ૧૯૯૮માં ૩૭૫ 2010_03 Page #403 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશિત થયેલ છે. પ્રકાશક આગમોદ્ધારક પ્રતિષ્ઠાન છાણીની વડોદરા સંસ્થા છે. વિષય : જન્મ મરણ સંબંધી ગણાતા સૂતકના દિવસોમાં પરમાત્માની પૂજા શિક્ષા (શાસ્ત્રાભ્યાસ સ્વાધ્યાય) ભિક્ષા આહારની લેવડ-દેવડ આદિ સંબંધી દિવસની મર્યાદાઓનું પ્રમાણ શાસ્ત્રીય છે. તે અંગેનું વિસ્તૃત વર્ણન કરેલ છે. તેમજ આ અંગે બાવન શાસ્ત્રપાઠો તથા વાસ્તવિક સૂતકો સમાવિષ્ટ છે. પૂ. આત્મારામજી મ., પૂ. અમર વિજયજી મ. આદિ પૂજ્યોની એ જ શાસ્ત્રીય માન્યાઓને પણ પુસ્તકમાં નોંધી છે. હસ્તલિખિત પાઠો પણ નોંધ્યા છે તથા સૂતકની પરિપાલનના હસ્ત લિખિત ગ્રંથો પણ મૂળ અક્ષરે ગોઠવ્યાં છે. પૂ. મુનિશ્રી લિખિત સમસ્ત લખાણ પૂ. આચાર્ય ભગવંત શ્રી નરેન્દ્રસાગર સૂરીશ્વરજી મ.ની દષ્ટિ તળે પસાર કરીને પ્રકાશિત થયેલ છે. સાંભળવા પ્રમાણે આ પુસ્તક અંગે તપાગચ્છ સિવાય અનેક ગચ્છોના સુંદર પ્રશંસાત્મક પત્રો આવ્યા છે તેમજ તપાગચ્છના પણ એકાદ બે સમુદાય સિવાય બધાના સુંદર અભિપ્રાયો આવ્યા છે. આ પુસ્તકમાં શું ૬૪ હજાર રાણીના પરિવારવાળા ભરત ચક્રવર્તી સૂતકમાં પૂજા નહીં કરતા હોય કે? સૂતક તો લૌકિક છે. સૂતક તો ભૂતકાળમાં હતું આજે જરૂરી નથી. આજે સૂતક ન પાળીએ તો ન ચાલે? આવા અનેક પ્રશ્નોના પદ્ધતિસર શાસ્ત્ર માન્યતાને અનુસરતા ઉત્તરો આપ્યા છે. હવે આ પૈકી એકાદ બે પ્રશ્નોના માધ્યમે મુનિશ્રીની પ્રશ્નોત્તર પદ્ધતિને ઓળખીશું. ૯૮૫ શ્રેયસ મહારાજજી! સૂતકમાં પૂજા ન થાય તો ભરત ચક્રવર્તી, જેમને ૬૪ હજાર રાણીઓ હતી. તેમને તો સૂતક રોજેરોજ લાગતું જ હશે, તે સિવાય રાજા મહારાજ કે મોટા પરિવારવાળાને પણ સૂતક વારંવાર લાગતું હશે તો શું તેઓ કદી પૂજા નહીં 2010_03 Page #404 -------------------------------------------------------------------------- ________________ મ, શ્રી કરતા હોય? શ્રેયસ! સંબંધમાં તો હું તને ઘણું કહેવા માંગું છું. જો સાંભળ (૧) એક તો ભરત ચક્રવર્તી રાજા, મહારાજા કે એવા મોટા પરિવારવાળાએ સૂતક હોતે છતે પૂજા કરી. એવું તે કોઈ ગ્રંથમાં વાંચ્યું છે ખરું? ના, નહિ જ. છે ય નહિ ને મળશે ય નહિં. ૯૮૬ શ્રેયસ ના! મહારાજજી! પણ સૂતક તો વારંવાર આવ્યા જ કરે મ. શ્રી હા, મોટા પરિવારવાળાએ જુદું રસોડું નહિં કર્યું હોય શું? સૂતકવાળા માટે રસોડું વગેરે જુદું હોય તો આજે પણ ક્યાં એટલા બધા દિવસનો બાધ છે! ઠીક છે એકાદ દિવસ વર્જ. બીજી વાત : પૂજા કરવી હોય તો રસોડું જુદું જ રાખવું પડે. જેથી લાંબા સમયનું સૂતક ન લાગે. ત્રીજી વાત : મનુસ્મૃતિ નામના ગ્રંથમાં (અ. ૫ શ્લો. ૯૭) ૧૯૮માં પાને તો કહે છે કે “નોશાઈથતો રીના નીચાણમાં વિધીયતે” રાજા લોકપાલોથી અધિષ્ઠિત છે માટે તેઓને જન્મમરણનું સૂતક હોય નહિં. સૂતકાદિ સામાન્ય મનુષ્ય માટે છે. જેમ રાજાને ત્યાં સંતાન જન્મે તો સો વધાઈ આપવા આવે અને કોઈ મરે તો ય સો આવે. તો શું સૌને સૂતક લાગે? ના, નહિ. વળી, સૂતકને લૌકિક ગણેલ છે. તો લોકમાં પ્રસિદ્ધ પ્રમાણે મનુસ્મૃતિમાં લખેલ આ વચન પણ જૈન અનુયાયીને માન્ય રાખવામાં કોઈ એતરાજ (વાંધો) નથી. ચોથી વાત એક સાધુ મહાત્માએ એક તત્ત્વજિજ્ઞાસુ વિદ્યાર્થીને તારી જેમ જ કહ્યું કે જો ચક્રવર્તી સૂતક પાળવા જાય તો પૂજા (૩૭) 2010_03 Page #405 -------------------------------------------------------------------------- ________________ ક્યારે કરે? તે વિદ્યાર્થી હોંશિયાર હતો. તેણે પોતાના તર્કે કહ્યું. મહારાજજી ! ચક્રવર્તી પોતાની ૬૪ હજાર રાણીને સંસારસુખ (ભોગસુખ)થી કેવી રીતે સંતોષતા હશે ? કેમ કે પોતે એકલો અને રાણી ૬૪ હજાર! પેલા સાધુ મહાત્માએ કહ્યું, ભાઈ ! વૈક્રિય શરીરથી. તે જ ધડાકે આ વિદ્યાર્થીએ કહ્યું કે તો શું સાહેબજી ! ચક્રવર્તી વૈક્રિય શરીર રચીને પૂજા નહી કરતા હોય? કેમ કે સૂતક તો ઔદારિક શરીર માટે છે વૈક્રિય શરીર માટે નથી. પેલા સાધુ મહારાજ તો આભા જ બની ગયા. આ તો તેણે પોતાના તર્કથી જવાબ વાળ્યો. શ્રેયસ! એક વિશિષ્ટ વાત તું ધ્યાનમાં રાખજે. ‘સિદ્ધાંત હોવા છતાં દૃષ્ટાંતથી સિદ્ધાંતનો લોપ કરવો તે ઉત્થાપકપણું (ઉત્સૂત્ર પ્રરૂપણા) છે.' આ તો ચક્રવર્તીએ સૂતકમાં (રસોડું વગેરે જુદું ન હોય અને) પૂજા કરી હોય તેવો દાખલો મળતો જ નથી. તે સિવાયના કોઈએ કદાચ બળજબરી કે મતિભ્રમ જેવા કો'ક કારણે પૂજા કરી હોય તો પણ તેવા દૃષ્ટાંત લઈ સિદ્ધાંતનો લોપ ન થાય. જેમ કે, સિદ્ધાંત એવો પણ છે કે ‘જ્યાં સ્ત્રી હોય ત્યાં સાધુએ ન રહેવાય. શય્યાત્તરનો પિંડ સાધુએ ન વપરાય, વગેરે’ હવે કોઈ સાધુ કહે કે ‘જુઓને! પૂ. સ્થૂલભદ્રમુનિ તો સ્ત્રી હતી ત્યાં ચોમાસું રહ્યા'તા જ ને. અને શય્યાતરનો પિંડ વાપરતા'તા જ ને! માટે સાધુએ સ્ત્રી હોય ત્યાં રહેવાય, શય્યાતરનો પિંડ લેવાય. એમ કહે તો ? ? ? ચોક્કસ ઉત્સૂત્ર પ્રરૂપણા ગણાય / સ્થાપક ગણાય. તે જ રીતે શાસ્ત્રોમાં 2010_03 3. Page #406 -------------------------------------------------------------------------- ________________ ઠેકઠેકાણે સૂતક માનવા સંબંધી અનેક પાઠો = સિદ્ધાંતો મોજૂદ હોવા છતાં દૃષ્ટાંતોથી તે માર્ગનો અર્થાત્ સિદ્ધાંતનો નિષેધ કરવો તે ઉત્થાપકપણું એટલે ઉત્સુત્ર પ્રરૂપણા ગણાય છે અને ઉત્સુત્રનું પાપ પણ ખૂબ મોટું છે. પૂ. આનંદઘનજી મહારાજે કહ્યું છે ને કે “પાપ નહિ કોઈ ઉત્સુત્ર ભાષણ જિહ્યું, ધર્મ નહિ કોઈ જગ સૂત્ર સરીખું” માટે મારે તો એટલું જ પૂછવું છે કે ભરત ચક્રીએ કે ઘણી પત્ની એવા મોટા પરિવારવાળાએ સૂતકમાં પૂજા કરી હોય તેવો શાસ્ત્રપાઠ બતાવો. માત્ર કોરી કલ્પના નહીં. માત્ર કલ્પના કરીને સિદ્ધાંત તોડવાની બાલિશ ચેષ્ટાન કરો. ૧૯. સંક્ષિપ્ત જૈન દર્શન (પ્રશ્નોત્તર) પ્રશ્નોત્તર સાહિત્યની વિવિધતામાં અવનવા ગ્રંથો પ્રાપ્ત થાય છે. વ્યક્તિમાં રહેલી જિજ્ઞાસાવૃત્તિના પરિતોષ માટે આ પ્રકારની કૃતિઓ ધાર્મિક વિચાર સૃષ્ટિને આત્મસાત્ કરવા માટે પાયાનું કામ કરીને ધર્મશ્રદ્ધા દઢ કરે છે. શ્રી દિનેશચંદ્ર જોરાવલ મોદીએ જૈન દર્શન પ્રશ્નોત્તરૂપે સંકલન કરીને ઈ.સ. ૧૯૭૭ના ઓગષ્ટમાં પ્રગટ કર્યું છે. તેમાં જૈન ધર્મને સ્પર્શતા ૨૫ વિષયોને કેન્દ્રમાં રાખીને કુલ ૧૩૬૦ પ્રશ્નોત્તરનો સંચય થયો છે. - તેમાંના કેટલાક પ્રશ્નોત્તરો ઉદાહરણ રૂપે અત્રે નોંધવામાં આવ્યા છે તે ઉપરથી પ્રશ્નોની વિવિધતા અને ઉત્તરોનો પ્રત્યક્ષ પરિચય થાય છે. ૯૮૭ પ્રશ્ન પદાર્થોને જાણવાના કેટલા ઉપાય છે? ઉત્તર ચાર ઉપાય છે. (૧) લક્ષણ, (૨) પ્રમાણ, (૩) નય, (૪) નિક્ષેપ. ૩૭૯) 2010_03 Page #407 -------------------------------------------------------------------------- ________________ ૯૮૮ પ્રશ્ન ઉત્તર ૯૮૯ પ્રશ્ન ઉત્તર ૯૯૦ પ્રશ્ન ઉત્તર ૯૯૧પ્રશ્ન ઉત્તર ૯૯૨પ્રશ્ન ઉત્તર ૯૯૩પ્રશ્ન ઉત્તર ૯૯૪ પ્રશ્ન ઉત્તર ૯૯૫પ્રશ્ન ઉત્તર સમુદ્દાત કોને કહે છે ? મૂળ શરીર છોડ્યા વગર જીવના પ્રદેશોને બહાર નીકળવું તેને સમુદ્દાત કહે છે. ચેતના કોને કહે છે ? જેમાં પદાર્થોનો પ્રતિભાસ (જાણ) હોય તેને ચેતના કહે છે. શ્રેણી કોને કહેવાય ? જ્યાં ચારિત્ર મોહનીય કર્મની બાકી રહેલી ૨૧ પ્રકૃતિઓનો ક્રમથી ઉપશમ તથા ક્ષય કરાય તેને શ્રેણી કહે છે. ઉપનય કોને કહે છે? પક્ષ અને સાધનમાં દૃષ્ટાંતની સદશતા દેખાડવાને ઉપનય કહે છે જેમ કે આ પર્વત પણ એવો જ ધૂમાડાવાળો છે. નિગમન કોને કહે છે? પરિણામ દેખાડીને પ્રતિજ્ઞાને સિદ્ધ કરવાને ફરીથી કહેવું તેને નિગમન કહે છે જેમ કે તેથી કરીને આ પર્વત પણ અગ્નિવાન્ છે. આગમ પ્રમાણ કોને કહે છે ? આપ્તના વચન આદિથી ઉત્પન્ન થયેલા પદાર્થના જ્ઞાનને આગમ પ્રમાણ કહે છે. આપ્ત કોને કહે છે ? પરમહિતોપદેશક સર્વજ્ઞ દેવને આપ્ત કહે છે. આકાશ ક્યાં છે ? આકાશ સર્વવ્યાપી છે. 2010_03 ૩૮૦ Page #408 -------------------------------------------------------------------------- ________________ ૯૯૬પ્રશ્ન ઉત્તર ૯૯૭ પ્રશ્ન ઉત્તર ૯૯૮ પ્રશ્ન ઉત્તર લોકાકાશ કોને કહેવાય? જ્યાં સુધી જીવ પુદ્ગલ ધર્મ અધર્મકાળ એ પાંચ દ્રવ્યો છે. ત્યાં સુધીના આકાશને લોકાકાશ કહે છે. તેજોલેશ્યાનો અર્થ શું છે ? તેજોલેશ્યા શબ્દ પ્રયોગ જૈન આગમોમાં ત્રણ અર્થમાં થયેલો જોવા મળે છે. જીવનો પરિણામ, તપોલબ્ધિથી પ્રગટેલી શક્તિ, આંતરિક આનંદ-સુખની અનુભૂતિ. ૧૦૦૧ પ્રશ્ન ઉત્તર યોગ એટલે શું? મોક્ષેળ યોબનાવ્યોઃ । જેના દ્વારા જીવાત્મા મોક્ષ દશા પ્રાપ્ત ફરી શકે તે યોગ છે. ૯૯૯ પ્રશ્ન અનુષ્ઠાન એટલે શું ? ઉત્તર સમ્યક્ જ્ઞાન, દર્શન અને ચારિત્ર ગુણોની વૃદ્ધિ જે ક્રિયા દ્વારા થાય તેને અનુષ્ઠાન કહેવામાં આવે છે. સક્રિયા-સઅનુષ્ઠાન શબ્દો પણ આ માટે પ્રચલિત છે. ૧૦૦૦ પ્રશ્ન પંચાસ્તિકાય એટલે શું? ઉત્તર જગત પાંચ દ્રવ્યોનું બનેલું છે. તેનો વિચાર વિશ્લેષણ કરીને જ્ઞાન મેળવવું તે પંચાસ્તિકાય છે. તેમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાયનો સમાવેશ થાય છે. તેના દ્વારા જગતના ગૂઢ રહસ્યનું જ્ઞાન મેળવી શકાય છે. ‘પૂર્વ' નો અર્થ શું થાય છે ? પૂર્વ શબ્દ શાસ્ત્ર-ગ્રંથ જેવા અર્થમાં વપરાય છે. તીર્થંકર ભગવાન જ્યારે ધર્મતીર્થની સ્થાપના કરે છે ત્યારે પૂર્વમાંથી ઉપદેશ આપે છે પછી ગણધરો ઉપદેશને આધારે આચારાંગ 2010_03 ૩૮૧ Page #409 -------------------------------------------------------------------------- ________________ આદિ સૂત્રોની રચના કરે છે. અન્ય રીતે વિચારીએ તો ‘પૂર્વ’ શબ્દ જ્ઞાનના સંદર્ભમાં પ્રયોજાય છે. ચૌદ પૂર્વધર, દશ પૂર્વધર, એટલે ઉત્કૃષ્ટ જ્ઞાન ધરાવનાર મુનિઓનો સંદર્ભ તેની સાથે રહેલો છે. ૧૦૦૨ પ્રશ્ન અભવ્ય કોને કહેવાય ? ઉત્તર જે જીવ મોક્ષાવસ્યા પ્રાપ્ત કરવાની યોગ્યતા ધરાવતો નથી તે જીવને અભવ્ય કહેવાય છે. ૧૦૦૩ પ્રશ્ન મનુષ્યની ઉત્પત્તિ અઢીદ્વીપમાં કહી છે તો તે અઢીદ્વીપ ક્યા પ્રકારે છે ? ઉત્તર તેના બે મુખ્ય ભેદ છે. (૧) અકર્મભૂમિ અને (૨) કર્મભૂમિ. ૧૦૦૪ પ્રશ્ન અકર્મભૂમિના મનુષ્યો કેવા હોય ? ઉત્તર મનુષ્યની ઉત્પત્તિના અઢીદ્વીપની અંદર ત્રીશ ક્ષેત્ર તો અકર્મભૂમિ જુગલીયા મનુષ્યના છે અને છપ્પન ક્ષેત્ર અંતરદ્વીપના મનુષ્યના છે. એ છ્યાંશી ક્ષેત્રના મનુષ્યો ધર્મકર્મમાં બિલકુલ સમજતા નથી એ મનુષ્યો તો પોતાના પૂર્વે કરેલા પુણ્યોના ફળો દેવતાઓની પેઠે સુખ ભોગવે છે. ૧૦૦૫ પ્રશ્ન આપણે અત્યારે કયા દ્વીપના કયા ક્ષેત્રે રહીએ છીએ ? ઉત્તર જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં આપણે રહીએ છીએ. ઉત્તર ૧૦૦૬ પ્રશ્ન જૈન દર્શનમાં સંખ્યાત, અસંખ્યાત અને અનંત શબ્દોનો જે નિર્દેશ આવે છે તેનો અર્થ શું છે ? એકમ, દશક, સો એમ ઉત્તરોત્તર અઠ્ઠાવીસ રકમ સુધી સંખ્યાત માન્યો છે. અસંખ્યાત એટલે કે જેની સંખ્યા ન ગણાય તે અસંખ્યાત એમ બતાવ્યું નથી. બલ્કે અસંખ્યાત માટે પણ 2010_03 ૩૮૨ Page #410 -------------------------------------------------------------------------- ________________ ચોક્કસ પ્રમાણ છે અને તે બંનેથી આગળની સંખ્યા કે જેનો મનુષ્ય બુદ્ધિથી કશો નિર્ણય ન થઈ શકે તેને અનંત કહ્યો છે. ૧૦૦૦ પ્રશ્ન જૈન દર્શનના સિદ્ધાંતો કેવા છે? ઉત્તર જે જે જિનેશ્વરના કહેલા સૈદ્ધાંતિક વચનો છે તે અખંડ છે. તેઓના કેટલાંક સિદ્ધાંતો એવા સૂક્ષ્મ છે કે જે એકેક વિચારતા આખી જિંદગી વહી જાય તેવું છે. ૧૦૦૮ પ્રશ્ન જ્ઞાન અને વૈરાગ્યનો પરસ્પર સંબંધ કહો? ઉત્તર જ્ઞાન વૈરાગ્ય સાથે અને વૈરાગ્ય જ્ઞાન સાથે હોય છે. એકલા ન હોય વૈરાગ્ય શૃંગાર સાથે ન હોય. શૃંગાર સાથે વૈરાગ્ય ન હોય. ૧૦૦૯ પ્રશ્ર સિદ્ધિવાળા પુરૂષો રોગાદિ મટાડી શકે છે? ઉત્તર હા, એવી સિદ્ધિવાળા પુરૂષો અશાતાની શાતા કરી શકે છે. તેમ છતાં એની અપેક્ષા કરતાં નથી. તે વેદવામાં જ નિર્જરા સમજે છે. ગમે તેટલી વિપત્તિઓ પડે તથાપિ જ્ઞાની દ્વારા સાંસારિક ફળની ઈચ્છા કરવી યોગ્ય નથી. ૧૦૧૦ પ્રશ્ર સિદ્ધિ આપણને કેમ પ્રાપ્ત નથી? ઉત્તર તે પ્રાપ્ત નથી તેનું કારણ આત્મા નિરાવરણ નથી કરી શકતો. એ છે ચૈત્યનમાં ચમત્કાર જોઈએ એનો શુદ્ધ રસ પ્રગટવો જોઈએ. આત્માની યોગ્યતા વગર એ શક્તિ આવતી નથી. આત્માએ પોતાનો અધિકાર વધારવાથી તે આવે છે. ૧૦૧૧ પ્રશ્ન જેનમતમાં શલાકાપુરૂષો કોને કહે છે? ઉત્તર દરેક અવસર્પિણીમાં અને દરેક ઉત્સર્પિણીમાં અમુક વિશિષ્ટ શક્તિ અને પ્રભાવવાળા ૬૩ શલાકા પુરૂષો થાય છે. ૩૮૩) 2010_03 Page #411 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧૨પ્રશ્ન શલાકા એટલે શું? ઉત્તર શલાકા એટલે ગ્લાધ્ય – પ્રખ્યાત. ૧૦૧૩ પ્રશ્ન કોઈ જીવ ધર્મ હોય પણ તેનામાં જો દ્વેષભાવ હોય તો મરીને તેની કઈ ગતિ થાય છે? ઉત્તર ધર્મી માણસ હોય પણ તેનામાં દ્વેષભાવ હોય તો મરીને વાણવ્યંતર દેવ થાય છે માટે શ્રેષનો ત્યાગ કરવો. ૧૦૧૪ પ્રશ્ન સમૂર્છાિમ મનુષ્ય કોને કહે છે? ઉત્તર ૧૦ પ્રકારના ગર્ભજ મનુષ્યોમાંથી નીકળતા મળમૂત્ર, લીંટ, બળખા, ઉલ્ટી, પિત્ત, પરૂ, લોહી, વીર્ય, મરેલા મનુષ્યના લેવર વગેરે ચૌદ પ્રકારની વસ્તુઓમાં જે જીવ ઉપજે છે તેને સમૂર્છાિમ મનુષ્ય કહે છે. તે અપર્યાપ્ત જ મરે છે. સમૂર્છાિમ મનુષ્યના ૧૦૧ ભેદ થાય છે. ૧૦૧૫ પ્રશ્ન જીવવા માટે ચાર જરૂરી પ્રાણ કહ્યા છે તે ક્યા છે? ઉત્તર બલ, ઈન્દ્રિય, આયુષ્ય અને ઉચ્છવાસ. ૧૦૧૬ પ્રશ્ન રોમ આહાર કોને કહે છે? ઉત્તર ઈન્દ્રિય, પ્રાણ, ભાષા અને મનની પર્યાપ્તિ થયા પછી પ્રાણી સ્પર્શેન્દ્રિય વડે જે આહાર લે છે તે રોમ આહાર કહેવાય છે. પર્યાપ્ત જીવો સ્પર્શેન્દ્રિય વડે ગ્રહણ કરે તે રોમ આહાર છે. ૧૦૧૭ પ્રશ્ન ધર્મના પ્રકાર - ભેદ કેટલા? ઉત્તર વ્યવહારનયથી તેના બે પ્રકાર - ભેદ છે. (૧) શ્રાવક ધર્મ, (૨) સાધુ ધર્મ તેમાં પણ બે ભેદ છે. (૧) શ્રત ધર્મ, (૨) ચારિત્ર ધર્મ. ૧૦૧૮ પ્રશ્ન શ્રાવક કહેવડાવવા છતાં બીજા દેવ-દેવીઓની ઉપાસના ૩૮૪) ૩૮૪ 2010_03 Page #412 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર કરે તે શું યોગ્ય છે? હીરા જેવી વીતરાગ ધર્મની જો તેમને સમજણ પડી હોય તો આવો અમૂલ્ય ધર્મ મુકી મિથ્યાત્વ માન્યતામાં બીજા કુદેવકુદેવીઓની ઉપાસના કરે નહીં. પરંતુ સત્ય વસ્તુ સમજાય ત્યારે તેમ ન બને. ૧૦૧૯ પ્રશ્ન ક્ષયોપશમ એટલે શું? ઉત્તર ક્ષયોપશમ એટલે જીવનો ઉદ્યમ, પ્રયત્ન, ચડ-ઉતર, જવું આવવું આમ ક્ષણે ક્ષણે થયા કરે છે. ૧૦૨૦ પ્રશ્ન અનેકાન્ત કોને કહે છે? ઉત્તર પ્રત્યેક વસ્તુમાં વસ્તુપણાની સિદ્ધિ કરનારી આસ્તિનાસ્તિ આદિ પરસ્પર વિરુદ્ધ બે શક્તિઓનું એકી સાથે પ્રકાશિત થવું તેને અનેકાન્ત કહે છે. ૧૦૧ પ્રશ્ર ભક્તિમાર્ગ અને જ્ઞાનમાર્ગમાં મુખ્ય શું ભેદ છે? ઉત્તર ભક્તિમાર્ગ એટલે ભક્ત અને ભગવાન જુદા. હું પોતે જ પરમાત્મા છું એવું જેને ભાન થયું તે જ્ઞાનમાર્ગ. ૧૦૨૨ પ્રશ્ન તત્ત્વાર્થ સૂત્રમાં તપસા નિર્જરા એમ શા માટે કહ્યું છે? ઉત્તર શાસ્ત્રમાં ઈચ્છા નિરોધ રૂપઃ એમ કહ્યું છે. ઈચ્છાને રોકવી તેનું નામ તપ છે. શુભ અશુભ ઈચ્છા ભાવો મટતા ઉપયોગ શુદ્ધ થાય છે. ત્યાં નિર્જરા થાય છે. તેથી તપ વડે નિર્જરા કહી છે. જ્યાં કષાય, વિષય અને આહારનો ત્યાગ કરવામાં આવે છે તેને ઉપવાસ જાણવો. બાકીનાને શ્રીગુરૂ લાંઘણ કહે છે. ૧૦૨૩ પ્રશ્ર શાસ્ત્રમાં સમભાવનો અર્થ શું? ૩૮૫) 2010_03 Page #413 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર મોહ-લોભ અથવા રાગદ્વેષ મહરહિત જે આત્માના પરિણામ છે તે જ સમભાવ છે. તે જ ચારિત્ર છે. જેનાથી આશાઓ શીધ્ર નાશ પામે છે. અવિદ્યા, અજ્ઞાન ક્ષણમાં ક્ષય થઈ જાય છે અને ચિત્તરૂપી સર્પ મરણ પામે છે તે સમભાવના છે. ૧૦૨૪ પ્રશ્ર આત્મા શું છે? ઉત્તર આત્મા એક સ્વરૂપે ત્રિકાળ સ્થિતિ કરી શકે તેવો નિત્ય પદાર્થ છે. તે કોઈપણ સંયોગોથી બની શકે નહીં. જેને જ્ઞાની પુરૂષો મુખ્ય જ્ઞાન સ્વરૂપ લક્ષણવાળો કહે છે તે ચેતન પદાર્થ છે તે દેહથી ભિન્ન છે. ૧૦૨૫ પ્રશ્ન ધર્મ ધ્યાનની અનુપ્રેક્ષા કેટલી છે? ઉત્તર ધર્મ ધ્યાનની અનુપ્રેક્ષા ચાર છે. (૧) એકવાનુપ્રેક્ષા, (૨) અનિત્યાનુપ્રેક્ષા, (૩) અશુરણાનુપ્રેક્ષા, (૪) સંસારનું પ્રેક્ષા. ૧૦૨૬ પ્રશ્ન આર્તધ્યાન કોને કહે છે? ઉત્તર કોઈપણ પર પદાર્થને વિશે ઈચ્છાની પ્રવૃત્તિ છે અને કોઈપણ પર પદાર્થના વિયોગની ચિંતા છે તેને શ્રી જીન આર્તધ્યાન કહે છે. આર્તધ્યાન કરતાં ધર્મધ્યાનમાં વૃત્તિ લાવવી એ જ શ્રેયસ્કર છે. ૧૦૨૭ પ્રશ્ન આત્મભાવ ક્યારે ઉપજે? ઉત્તર જે સમયે આ આત્મા પરદ્રવ્યોના પર્યાયો અને પરદ્રવ્યોથી વિલક્ષણ છે એવો નિશ્ચય કરે છે. તે સમયે આત્મભાવ ઉપજે છે. મારા આત્માથી બાહ્ય અન્ય જે કોઈ પદાર્થો છે તે મારા નથી કે હું ક્યારે પણ તેમનો નથી. આત્મામાં સદા લીન થા તેથી મુક્તિની પ્રાપ્તિ થશે. 2010_03 Page #414 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર ૧૦૨૮ પ્રશ્ન આત્મધ્યાન કેવી રીતે ઉત્પન્ન થાય? ઉત્તર ભાવના કરતાં કરતાં એકાએક ધ્યાન ઉત્પન્ન થાય છે. આમ ભાવના ભાવમાં જીવ લહે કેવળ જ્ઞાન. ૧૦૨૯ પ્રશ્ન અરૂપી આત્મા સ્વાનુભવમાં આવે? હા, અરૂપી હોવા છતાં જ્ઞાનના અનુભવમાં આવે છે. જાણે, જુએ જે સર્વ તે હું. સામાન્ય પ્રશ્નો ૧૦૩૦ પ્રશ્ન ગુરૂ મહારાજ વાસક્ષેપ મસ્તક ઉપર નાંખે છે ત્યારે શું બોલે છે? તેનો અર્થ શું છે? ઉત્તર વાસક્ષેપ નાંખતી વખતે બોલાતા શબ્દો “નિથાર પારગાહોહ' (નિસ્તાર પાર-ગા ભવત) તેનો અર્થ સંસારથી પાર પામો. ૧૦૩૧ પ્રશ્ન સામાયિક પારતી વખતે ગુરૂ મહારાજ પૂણોવિ કાયવું અને આયારો ન મુત્કવ્વો કહે છે તેનો અર્થ શું થાય છે? ઉત્તર સામાયિક ફરીથી કરો અને આચાર છોડવા જેવો નથી. (સામાયિક કરવા જેવું છે) ૧૦૩ર પ્રશ્ર ચૈત્યવંદનમાં ડાબો પગ ઊભો કરવાનું પ્રયોજન શું છે? ઉત્તર ભગવાનના ચ્યવન કલ્યાણક વખતે ઈન્દ્ર મહારાજ પ્રભુથી છ-સાત પગલાં દૂર ઊભા રહીને એમની સ્તુતિ કરે છે તે મુદ્રાનું અનુસરણ કરીને ચૈત્યવંદન કરવામાં આવે છે. ૧૦૩૩ પ્રશ્ન વંદિતુ બોલતી વખતે જમણો પગ શા માટે ઊભો કરવામાં આવે છે? ઉત્તર ‘ગો દોહિત્ર' મુદ્રાએ વંદિgબોલવાની પ્રણાલિકા છે. ભગવંતને આ અવસ્થામાં કેવળજ્ઞાન થયું હતું માટે જમણો પગ ઊભો ૩૮૭ ) 2010_03 Page #415 -------------------------------------------------------------------------- ________________ કરવામાં આવે છે. ઉપરોક્ત આસન ન ફાવવાથી મોટાભાગના ભાઈ-બહેનો માત્ર જમણો પગ ઊભો કરે છે. ૧૦૩૪ પ્રશ્ન સામાયિકની શરૂઆતમાં ગુરૂ સ્થાપના વખતે હાથ અવળો અને સામાયિક પાર્યા પછી હાથ સવળો રાખવામાં આવે છે તેનું કારણ શું? ઉત્તર સામાયિક લેતી વખતે ગુરૂ મહારાજ ન હોય તો સ્થાપન મુદ્રા સ્થાપના નિક્ષેપથી હાથ અવળો કરીને નવકાર પંચિંદિય બોલીને ગુરૂની સ્થાપના કરવામાં આવે છે જ્યારે સામાયિક પૂર્ણ થાય ત્યારે ઉત્થાપન મુદ્રા હાથ સવળો રાખીને સ્થાપના કરેલ છે. તેને ઉત્થાપન કરવામાં આવે છે. ૧૦૩૫ પ્રશ્ર પ્રભાતના રાઈપ્રતિક્રમણમાં જગચિંતામણી ચૈત્યવંદન શા માટે બોલાય છે? ઉત્તર શ્રી તરૂણપ્રભસૂરિએ વિ. સં. ૧૪૧૧માં રચેલા પડાવશ્યક બાલાવબોધમાં આ સૂત્રનો ઉલ્લેખ પ્રભાતમાં માંગલિક તરીકે બોલવાના નમસ્કાર તરીકે મળે છે. પતન રાત્રિ તિવ્રHT हुअ अंउ पाछई कम्मभूमिहिं पढमं संघयणि ईत्यादि नमस्कार (આધાર પ્રતિક્રમણ સૂત્ર પ્રબોધટીકા ભા. ૧, પા. ૩૭૪ કર્તા સંશોધક ભદ્રંકરવિજયજી) ૧૦૩૬ પ્રશ્ન સામાયિક, પૌષધ, સઝાય, ઉપાધિ વગેરે આવશ્યક ક્રિયાઓમાં “સંદિસાહુ' શબ્દનો ઉપયોગ થાય છે તો તેનો અર્થ શું છે? ઉત્તર સામાયિક સંદિસાહુ' એ શબ્દ દ્વારા સામાયિક કરવાની ભાવના પ્રદર્શિત કરવામાં આવે છે. વિનય ગુણ અને આજ્ઞા પાલનના હેતુથી ગુરૂ પાસે ઉપરોક્ત શબ્દ દ્વારા આદેશ માગીને ૩૮૮) 2010_03 Page #416 -------------------------------------------------------------------------- ________________ જે તે આવશ્યક ક્રિયા કરવાની ભાવના દર્શાવવામાં આવે છે. સંસ્કૃત પાઠ સંદિશતઃ (મિ) (પા. ૭૧૦) પ્રબોધ ટીકા ભા. ૧, પૂ. શ્રી ભદ્રંકર વિજયજી ૧૦૩૭ પ્રશ્ન નવપદના વર્ણનું રહસ્ય શું છે? ઉત્તર નવપદના વર્ણની કલ્પના ધ્યાતાની અપેક્ષાએ કરવામાં આવી છે. વાસ્તવિક રીતે તો પદો વર્ણ, ગંધ, સ્પર્શરહિત છે ધ્યાન કરનાર વ્યક્તિ આંખો મીંચી અંતર્મુખ થતાં હૃદયમાં અષ્ટદળ કમળનું ચિંતવન કરતાં પ્રથમ શ્યામ વર્ણ, પછીથી ધીમે ધીમે નીલ, પીત અને શ્વેત વર્ણ ભાસે છે. છેવટે તેજના ગોળા જેવો લાલવર્ણ ભાસે છે. સાધુથી અરિહંત સુધીનું ધ્યાન અનુક્રમે શ્યામથી શ્વેત સુધી પહોંચી શકે છે. દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ આત્માના ગુણો હોવાથી શ્વેત વર્ણની કલ્પના કરવામાં આવી છે. અરિહંત શુક્લધ્યાનનું પ્રતીક છે. નવપદમાં પ્રથમ છે. સફેદ વર્ણ સર્વવર્ષોમાં પ્રધાન છે એટલે અરિહંતનો રાં સફેદ – શ્વેત છે. સિદ્ધ - સિદ્ધોએ તપ કરીને આત્માને તપાવ્યો છે અને સર્વ કર્મોનો ક્ષય કર્યો છે એટલે સિદ્ધપદનો રંગ લાલ છે. તંદુરસ્ત માણસ લાલ હોય છે. સિદ્ધ કર્મ રહિત થવાથી રક્તવર્ણવાળાની કલ્પના કરી છે. આચાર્યનો પીતવર્ણ હેતુપૂર્ણ છે. આચાર્ય દીપક સમાન છે. એટલે દીપ શિખાના પીતવર્ણની કલ્પના કરી છે. ઉપાધ્યાય આ પદનો નીલ વર્ણ છે. ઉપાધ્યાય નીલમણિ સમાન શાંત અને મનોરમ્ય છે. શિષ્યોને પઠન-પાઠન કરાવીને જ્ઞાનબાગ છે. લીલોછમ હરિયાળો રાખે છે માટે લીલો વર્ણ રાખ્યો છે. સાધુ - આચાર્ય પદરૂપી સુવર્ણની પરીક્ષા સાધુ ધર્મરૂપી ( ૩૮૯ 2010_03 Page #417 -------------------------------------------------------------------------- ________________ કસોટીથી થાય છે. સુવર્ણની પરીક્ષા કસોટી (Black)ના પથ્થરથી થાય છે તેમ સાધુમાંથી આચાર્ય થતાં કસોટીમાંથી પસાર થવાનું હોય છે એટલે સાધુનો રંગ શ્યામ ગણવામાં આવે છે. દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ આ ચાર પદોના રંગની કલ્પના શ્વેત-સફેદ રંગની ક૨વામાં આવી છે. દર્શનપદની આરાધના શુક્લધ્યાનથી કરવાની છે એટલે આ ધ્યાનનો રંગ શ્વેત છે. જ્ઞાનપદનો વિચાર કરીએ તો અજ્ઞાન અંધકારનો રંગ કાળો છે જ્યારે જ્ઞાન-પ્રકાશ છે એનો રંગ શ્વેત છે એમ કલ્પનાથી ધ્યાન ધરવાનું છે. ચારિત્રનો ગુણ સદા ઉજ્જવળ છે. શુભ ક્રિયા અને સદાચા૨ ઉજ્જવળતા આપે છે અને શુદ્ધ જ્યોતિર્મય બનાય છે માટે શ્વેત વર્ણની કલ્પના કરી છે. તપ પદનો રંગ શ્વેત છે કારણ કે આત્મા કર્મરહિત થાય અને નિર્મળ-ઉજ્જવળ બને છે એટલે કે આત્મા શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કરે છે તે માટે શ્વેત વર્ણની કલ્પના કરી છે. (શ્રીપાળ રાજાનો રાસ પા. ૪) ૧૦૩૮ પ્રશ્ન અષ્ટપ્રકારી પૂજા અને અન્ય પૂજન વખતે થાળી વગાડવામાં આવે છે તો તેના ડંકા ૨૭ કેમ છે? થાળી વગાડવાનું પ્રયોજન શું છે ? કોઈપણ પૂજાવિધિ કે અનુષ્ઠાનનું જો કોઈ અંતિમ લક્ષ હોય તો તે સર્વ કર્મોના ક્ષય કરીને મુક્તિ મેળવવાનું છે. આ લક્ષ સિદ્ધિ માટે મુનિજીવન રાજમાર્ગ છે. મુનિના ગુણ ૨૭ છે તેન સ્મરણ માટે થાળી વગાડવામાં આવે છે. વળી મુનિ જીવનમાં વીસવસાની જીવદયાનું પાલન થાય છે. જીવદયા અને જયણા એ ધર્મનો પાયાનો સિદ્ધાંત છે એટલે મુનિધર્મની મહત્તા દર્શાવવાનો હેતુ પણ છે. ઉત્તર 2010_03 ૩૯૦ Page #418 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩૯ પ્રશ્ન દહેરાસરમાં પ્રવેશ કરતી વખતે ઘંટ વગાડવાનું પ્રયોજન શું છે? ઉત્તર ભગવાનની પૂજા-દર્શન કરવા નીકળનાર વ્યક્તિ ઘેરથી દહેરાસર જતાં વચ્ચે કોઈ વિઘ્ન ન આવે એટલે નિર્વિબે દહેરાસર પહોંચી પ્રભુ પૂજા, દર્શન, ભક્તિ વગેરે કરે તેનો આનંદ વ્યક્ત કરવા માટે ઘંટ વગાડવામાં આવે છે. વ્યવહાર જીવનમાં પણ સારા પ્રસંગની જાહેરાત મકાનની અગાસીમાં જઈને થાળી વગાડીને જાહેરાત થાય છે. દા.ત. : પુત્રજન્મ પ્રસંગ. ત્યારે આ તો દેવાધિદેવનાં દર્શન-પૂજાનો પ્રસંગ તો ઉત્તમોત્તમ છે માટે ઘંટ વગાડીને અંતરના આનંદને પ્રગટ કરવામાં આવે છે. ૧૦૪૦ પ્રશ્ર જિનાલયની ધજાનો રંગ સફેદ અને લાલ શા માટે રાખ્યો છે? ઉત્તર જિનાલયની ધજાનો સફેદ રંગ એ પરિકર સહિત અરિહંત ભગવાનની મૂર્તિના પ્રતીકરૂપે છે અને પરિકર રહિત પદ્માસન મુદ્રાની મૂર્તિ એ સિદ્ધાવસ્થા દર્શાવે છે માટે ધજામાં સફેદ અને લાલ રંગ રાખવામાં આવે છે. ૧૦૪૧ પ્રશ્ન પૌષધમાં માનું પરઠવતી વખતે “અણુજાણહ જસુગો' બોલવામાં આવે છે તેનો અર્થ શું છે? ઉત્તર નુગાનીતારી ઝવપ્રદએટલે કે જગાન્ત (સ્થાન) જેની માલિકી હોય તે માલિક પાસે અવ્યવહારિક આજ્ઞા માંગીને કોઈપણ વસ્તુ પરકવવામાં આવે છે. ૧૦૪૨ પ્રશ્ન જમણા હાથની ત્રીજી આંગળીથી (અનામિકા) પૂજા કરવાનું કારણ શું છે? ( ૩ ~ ) 2010_03 Page #419 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર અનામિકા પાસે હાથમાં ધર્મરેખા રહેલી હોવાથી પૂજા કરવા માટે અનામિકા આંગળીનો ઉપયોગ કરવામાં આવે છે. ૧૦૪૩ પ્રશ્ન ચરવળાના મેરૂદંડની નીચે ત્રણ અને પાંચ ગોળાકાર રેખાઓ શા માટે છે? ઉત્તર ચરવળાના મેરૂદંડની નીચેની ત્રણ ગોળ રેખા સમ્યક્ટર્શન, જ્ઞાન અને ચરિત્રના પ્રતિક સમાન છે જ્યારે પાંચ રેખા પાંચમહાવ્રતનો નિર્દેશ કરે છે. ૧૦૪૪ પ્રશ્ન કોઈક વખતે ધરતીકંપ થાય છે તો શું કોઈ દેવ પૃથ્વી ચલાવે છે કે બીજાં કોઈ કારણ છે? ઉત્તર ત્રણ કારણથી પૃથ્વી દેશથી ચાલે છે અને ત્રણ કારણથી પૃથ્વી સર્વથી ચાલે છે. જે માટે શ્રી ઠાણાંગસૂત્રમાં કહ્યું છે તે આ પ્રમાણે – “તિરંવારં તેટિંgવી વM, તંગદાअहेणं इमीसे रयणप्पभाए पुढवीए उराला पुग्गला निचलेज्जा, तएणं ते उराला पुग्गला निव्वत्तिज्जमाणा देसं पुढवीए चलेज्जा 1, महोरए वा महडिए वा जाव महसक्खे ईमीसे रयणप्पभाए पुढवोए अहे उमज्ज निमज्जणीय करेमाणे देसं पुढवीए चलेज्जा 21, नागसुवण्णाण वा संगामंसि वट्टमाणंसि देसं पुढवीए चलेज्जा 3।। ईश्चेतेहिं तिहिं ठाणेहिं केवलकप्पा पुढवी चलेज्जा, तंजहाअहेणं इमीसे रयणप्पभाए पुढवीए घणवाए गुपेज्जा, तएणं से घणवाए गुप्पिए समाणे घणोदहिमेएज्जा, तएणं से घणोदहीए एइए समाणे केवलकपंपुढविंचालेज्जा 1, देवे वा महड्ढिए जाव महसक्खे तहारुवस्स समणस्स माहणस्स वा इडिजुत्तं जसं बलं वीरियं पुरिसक्कार-परिक्कम उवदंसेमाणे केवलकप्पं पुढविं चालेज्जा 2, देवा सुरसंगामंसि वा वट्टमाणंसि केवलकप्पा पुढवी चलेज्जा 3T” ભાવાર્થ વિસ્ત્રસાપરિણામથી મોટા પત્થરના જેવા મહાન ૩૯૨) ૩૯૨ ) 2010_03 Page #420 -------------------------------------------------------------------------- ________________ પુગલો રત્નપ્રભાપૃથ્વીની નીચે આવે અથવા છુટા પડે ત્યારે પૃથ્વી દેશથી હાલે-કંપાયમાન થાય છે ૧, કોઈ વ્યંતર વિશેષ વૈક્રિય શરીર અને ઋદ્ધિ વિફર્વતો અભિમાનમાં આવીને ખૂબ કુદાકુદ કરે ત્યારે પણ ધરતીકંપ થાય ૨, અથવા ભવનપતિ નિકાયના અસુરકુમાર નાગકુમાર સુવર્ણકુમાર વિગેરે પરસ્પર યુદ્ધ કરે ત્યારે પણ દેશથી ધરતીકંપ થાય છે ૩. રત્નપ્રભા પૃથ્વીની નીચે જે ઘનવાત છે તે સ્વાભાવિક રીતે કોપાયમાન થાય ત્યારે ઘનવાત કોપાયમાન થતાં ઘનોદધિ ક્ષુબ્ધ થાય અને ઘનોદધિ ક્ષુબ્ધ થતાં તેના આધારે રહેલી સમગ્ર રત્નપ્રભા પૃથ્વી પણ સંક્ષુબ્ધ થાય અને તેમ થતાં અહિં દરેક ઠેકાણે ધરતીકંપ દેખાય. ૧, કોઈ સમર્થ દેવ પોતાનું બલ પરાક્રમ ઋદ્ધિ વિકર્વે ત્યારે સમગ્ર પૃથ્વી કંપાયમાન થાય છે, કારણ કે બલ વીર્ય વિગેરેનું બતાવવું પૃથ્વી વિગેરેના ચાલન સિવાય સંભવી શકતું નથી. ૨, અને વૈમાનિક તેમજ ભુવનપતિદેવોને ભવપ્રત્યયિક વૈરાનુબંધ હોવાથી તેઓનો પરસ્પર સંગ્રામ થાય ત્યારે પણ પૃથ્વી કંપાયમાન (ધરતીકંપ) થાય છે. ૨૦. પ્રશ્નોત્તરત્નમાળા આત્મકલ્યાણના માર્ગની પ્રેરણા કરતું સાહિત્ય જનતામાં પ્રચાર પામે, જ્ઞાન પિપાસુઓ તેનો વધારેમાં વધારે લાભ લેતા થાય અને એ રીતે સંસ્કૃતિનો સંગીન પ્રચાર થતો રહે એવી શુભ ભાવના ભાવતાં ભાવતાં પ્રશ્નોત્તર રત્નમાળા પ્રગટ કરવામાં આવી છે. કવિએ મંગલાચરણમાં દેવ-ગુરૂની સ્તુતિ કરીને પ્રશ્નોત્તર માળાની રચનાનો નિર્દેશ કર્યો છે. કવિના શબ્દો છે : લાખ બાતકી એક બાત, પ્રશ્ર પ્રશ્નમેં જાણ, (૩૯૩) ૩૯૩) 2010_03 Page #421 -------------------------------------------------------------------------- ________________ એકશત ચૌદ પ્રશ્ન કો, ઉત્તર કહું વખાણ T૬T પ્રશ્નમાળ એ કંઠમેં જે ધારત નર નાર, તાસ હિયે અતિ ઉપજે સાર વિવેક વિચાર છે ૭// સામાન્ય રીતે પ્રશ્નોત્તર માહિતીપ્રધાન કે શંકા-સંશય દૂર થાય તેવા હેતુથી રચાયા છે. અહીં કવિએ જણાવ્યું છે કે આ પ્રશ્નોત્તરમાળા નામનો ગ્રંથ જે આત્માર્થી સ્ત્રી-પુરૂષો કંઠે કરશે અને તેનું સારી રીતે મનન કરશે તેમના હૃદયમાં અત્યંત હિતકારી વિવેક વિચાર ઉપજશે જેથી તેમને પોતાના માટે મોક્ષમાર્ગ ઘણો જ સરળ થઈ શકશે. કવિએ ૧૬ દુહામાં ૧૧૪ પ્રશ્નોનો મિતાક્ષરી ઉલ્લેખ કર્યો છે અને ત્યારપછી તેના ઉત્તર માટે સ્વતંત્ર પદ્ય રચના કરી છે. કવિના શબ્દોમાં જ નમૂના રૂપે પ્રશ્નોત્તરની અત્રે નોંધ કરવામાં આવી છે. પ્રશ્નોત્તરત્નમાળા દેવ ધરમ અરુ ગુરૂ કહાં, સુખ દુઃખ જ્ઞાન અજ્ઞાન ધ્યાન ધ્યેય ધ્યાતા કહાં, કહાં માન અપમાન TI! જીવ અજીવ કહો કહા, પુણ્ય પાપ કહા હોય; આશ્રવ સંવર નિર્જરા, બંધ મોક્ષ કહો દોય. ||રા હેય જોય કુનિ હે કહા, ઉપાદેય કહા હોય; બોધ અબોધ વિવેક કહા, કુનિ અવિવેક સમોય |૩|| કૌન ચતુર મૂરખ કવણ, રાવ રંક ગુણવંત; જોગી જતિ કહો જીકે, કો જગ સંત મહંત ૪.! શૂરવીર કાયર કવણ, કો પશુ માનવ દેવ; બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ કો, કહો શુદ્ર કહા ભેદ પા કહા અથિર થિર હે કહા, છિલ્લર કહા અગાધ; તપ જપ સંજમ હે કહા, કવણ ચોર કો સાધ ૬! (૩૯૪ 2010_03 Page #422 -------------------------------------------------------------------------- ________________ અતિ દુર્જય જગમેં કહા, અધિક કપટ કહાં હોય; નીચ ઊંચ ઉત્તમ કહા, કહો કૃપા કર સોય ||૭|| અતિ પ્રચંડ અગ્નિ કહા, કો દૂરદમ માતંગ; વિષવેલી જગમેં કહા, સાયર પ્રબળ તરંગ ||૮|| કિણથી ડરીએ સર્વદા, કિણથી મળીએ ધાય; કિણકી સંગત ગુણ વધે, કિણ સંગત પત જાય T૯ // ચપળા તિમ ચંચળ કહા, કહા અચળ કહા સાર; કુનિ અસાર વસ્તુ કહા, કો જગ નરક દુવાર ૧૦ અંધ બધિર જગ મૂક કો, માતા પિતા રિપુ મિત; પંડિત મૂઢ સુખી દુઃખી, કો જગમાંહે અભીત ||૧૧|| હોટા ભય જગમેં કહા, કહા જરા અતિ ઘોર; પ્રબળ વેદના હે કહા, કહા વક્ર કિશોર II૧૨T! કલ્પવૃક્ષ ચિંતામણિ, કામગવી શું થાય; ચિત્રાવેલી હે કહા, શું સાધ્યાં દુઃખ જાય ૧૩|| શ્રવણ નયન મુખ કર ભુજા, હૃદય કંઠ અરુ ભાળ; ઈનકા મંડન હે કહા, કહા જગ મ્હોટા જાળ TI૧૪/ પાપ રોગ અરુ દુ:ખના, કહા કારણ શું હોય; અશુચિ વસ્તુ જગમેં કહા, કહા શુચિ કહા જોય ૧૫TT કહા સુધા અરુ વિષ કહા, કહા સંગ કુસંગ; કહા હે રંગ પતંગ કા, કહા મજીઠી રંગ TI૧૬TI ૧૧૪ પ્રશ્નો સૂચક ૧૬ દુહાનો અર્થ “દેવ, ધર્મ અને ગુરૂ કોને કહીએ? સુખ, દુઃખ, જ્ઞાન, અજ્ઞાન, ધ્યેય, ધ્યાતા, માન, અપમાન, જીવ, અજીવ, પુષ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષ, હેય, શેય, ઉપાદેય, બોધ, અબોધ, વિવેક, અવિવેક, ચતુર, મૂર્ખ, રાય, રંક, ગુણવંત, જોગી, જતિ, સંત, મહંત, શૂરવીર, ૩૯૫) 2010_03 Page #423 -------------------------------------------------------------------------- ________________ કાયર, પશુ, માનવ, દેવ, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર, અથિર, વીર, છિલ્લર, અગાધ, તપ, જપ, સંજમ, ચોર અને સાધુ કોને કહીએ? જગતમાં અતિ દુર્જય (દુ:ખે જીતી શકાય) એવું શું છે? અધિક કપટ ક્યાં છે? તેમજ નીચ, ઊંચ અને ઉત્તમ કોણ છે? અતિ આકરો અગ્નિ કયો? નિરંકુશ હાથી કયો? જગતમાં (ઉગ્ર) વિષવેલી કઈ? પ્રબળ તરંગ (મોજા) વાળો સાગર કયો? સદાય કોનાથી ડરતા રહેવું? અને વેગે જઈને કોને મળવું? વિજળી જેવી ચપળ વસ્તુ કઈ? વળી જગતમાં અચળ, સાર અને અસાર વસ્તુ કઈ છે? નરકતાર કયું છે? અંધ, બહેરો, મુંગો કોણ છે? માતા, પિતા, શત્રુ, મિત્ર, પંડિત, મૂર્ખ, સુખી, દુ:ખી અને ભયરહિત કોણ છે? જગમાં સહુથી મોટો ભય ક્યો છે? અતિ આકરી જરા કઈ છે? બહુ આકરી વેદના કઈ છે? અને અતિ વાંકો ઘોડો કયો છે? કલ્પવૃક્ષ, ચિંતામણિ, કામધેનુ અને ચિત્રાવેલી કોને કહીએ? દુઃખ માત્ર ટાળવાનો ખરો ઉપાય શો? કાન, આંખ, મુખ, હાથ, ભુજા, હૃદય, કંઠ અને ભાલ (લલાટ) એ દરેકનું ભૂષણ શું? જગતમાં ખોટી જાળ કઈ? પાપ, રોગ અને દુઃખના કારણે ક્યાં? જગતમાં પવિત્ર અને અપવિત્ર વસ્તુ કઈ? અમૃત અને વિષ કયું? સંગ અને કુસંગ કયો? પતંગનો રંગ કયો અને મજીઠી રંગ કયો? આ સર્વ પ્રશ્નસમુદાય કહ્યો હવે તેના ઉત્તર અનુક્રમે કહે છે દેવ શ્રી અરિહંત નિરાગી, દયા મૂળ શુચિ ધર્મ સોભાગી; હિત ઉપદેશ ગુરૂ સુસાદ્ય, જે ધારત ગુણ અગમ અગાધ ૧// ઉદાસીનતા સુખ જગમાંહી, જન્મ મરણ સમદુઃખ કોઈ નાંહી; આત્મબોધ જ્ઞાન હિતકાર, પ્રબલ અજ્ઞાન ભ્રમણ સંસાર Tીરા ચિત્તનિરોધ તે ઉત્તમ ધ્યાન, ધ્યેય વિતરાગી ભગવાન; ધ્યાતા તાસ મુમુક્ષુ બખાન, જે જિનમત તત્વારથ જાન ||૩|| (૩૬) 2010_03 Page #424 -------------------------------------------------------------------------- ________________ લહી ભવ્યતા હોટો માન, કવણ અભવ્ય ત્રિભુવન અપમાન; ચેતન લક્ષણ કહીએ જીવ, રહિત ચેતન જાન અજીવ ||૪|| પરઉપગાર પુણ્ય કરી જાણ, પરપીડા તે પાપ વખાણ; આશ્રવ કર્મ આગમન ધારે, સંવ૨ તાસ વિરોધ વિચારે ।।૫।। નિર્મળ હંસ અંશ જિહાં હોય, નિર્જરા દ્વાદશવિધ તપ જોય; વેદ ભેદ બંધન દુઃખરૂપ, બંધ અભાવ તે મોક્ષ અનુપ ।।૬।। પરપરિણતિ મમતાદિક હેય, સ્વસ્વભાવ જ્ઞાન ક૨ શેય; ઉપાદેય આતમ ગુણવૃંદ, જાણો ભવિક મહાસુખકંદ ||૭|| ૫૨મબોધ મિથ્યાક રોધ, મિથ્યાદગ્ દુઃખ હેત અબોધ ; આતમ હિત ચિંતા સુવિવેક, તાસ વિમુખ જડતા અવિવેક ।।૮।। પરભવ સાધક ચતુર કહાવે, મૂરખ જે તે બંધ બઢાવે; ત્યાગી અચળ રાજ પદ પાવે, જે લોભી તે રંક કહાવે ।।૯।। ઉત્તમ ગુણરાગી ગુણવંત, જે નર લહત ભવોદધિ અંતઃ; જોગી જસ મમતા નહિ રતિ, મન ઈંદ્રિ જીતે તે જતિ ।।૧૦।। સમતા રસ સાગર સો સંત, તજત માન તે પુરૂષ મહંત; શૂરવીર જે કંદ્રપ વારે, કાયર કામઆણા શિરે ધારે ||૧૧|| અવિવેકી નર પશુ સમાન, માનવ જસ ઘટ આતમ જ્ઞાન; દિવ્ય દૃષ્ટિ ધારી જિનદેવ, કરતાં તાસ ઈંદ્રાદિક સેવ ।।૧૨।। બ્રાહ્મણ તે જે બ્રહ્મ પિછાણે, ક્ષત્રી કર્મરિપુ વશ આણે; વૈશ્ય હાણિ વૃદ્ધિ જે લખે, શુદ્ર ભક્ષ અભક્ષ જે ભખે ||૧૩|| અથિ૨ રૂપ જાણો સંસાર, થિર એક જિન ધર્મ હિતકાર; ઈંદ્રિ સુખ છિલ્લર જલ જાણો, શ્રમણ અતિંદ્રિ અગાધ વખાણો ।।૧૪।। ઈચ્છારોધન તપ મનોહાર, જપ ઉત્તમ જગમેં નવકાર; સંજમ આતમ થિરતા ભાવ, ભવસાયર તરવાકો નાવ ।।૧૫।। છતી શક્તિ ગોપવે તે ચોર, શિવસાધક તે સાધ કિશોર; 2010_03 ૩૯૭ Page #425 -------------------------------------------------------------------------- ________________ અતિ દુર્જય મનકી ગતિ જોય, અધિક કપટ નારીમેં હોય ।।૧૬।। ઉત્તમ કનક કીચ સમ જાણે, હરખ શોક હૃદયે નવિ આણે ।।૧૭ || અતિ પ્રચંડ અગ્નિ હે ક્રોધ, દુર્દમ માન મતંગજ જોધ; વિષવલ્લી માયા જગમાંહી, લોભ સમો સાયર કોઈ નાંહિ ।।૧૮ ।। નીચ સંગથી ડરીએ ભાઈ, મળીએ સદા સંતકું જાઈ; સાધુસંગ ગુણવૃદ્ધિ થાય, નારીકી સંગતે પત જાય ।।૧૯।। ચપળા જેમ ચંચળ નર આય, ખિરત પાન જબ લાગે વાય; છિલ્લર અંજળિ જળ જેમ છીજે, ઈવિધ જાણી મમત કહા કીજે ।।૨૦|| ચપળા તિમ ચંચળ ધનધામ, અચળ એક જગમેં પ્રભુનામ; ધર્મ એક ત્રિભુવનમેં સાર, તન ધન યૌવન સકળ અસાર ।।૨૧।। નરકદ્વા૨ નારી નિત જાણો, તેથી રાગ હિયે નવિ આણો; અંતર લક્ષ રહિત તે અંધ, જાનત નહિ મોક્ષ અરુ બંધ ।।૨૨।। જે નવિ સુણત સિદ્ધાંત વખાણ, બધિર પુરૂષ જગમેં તે જાણ; અવસર ઉચિત બોલી નવિ જાણે, તાકું જ્ઞાની મૂક વખાણે ।।૨૩।। સકળ જગત જનની હે દયા, કરત સહુ પ્રાણીકી મયા; પાલન કરત પિતા તે કહીએ, તેનો ધર્મ ચિત્ત સદ્ધિયે ||૨૪ ।। મોહ સમાન રિપુ નહીં કોઈ, દેખો સહુ અંતરગત જોઈ; સુખમેં મિત્ત સકલ સંસાર, દુ:ખમેં મિત્ત નામ આધાર ।।૨૫|| ડરત પાપથી પંડિત સોઈ, હિંસા કરત મૂઢ સો હોઈ; સુખિયા સંતોષી જગમાંહી, જાકું ત્રિવિધ કામના નાંહી ।।૨૬।। જાકું તૃષ્ણા અગમ અપાર, તે મ્હોટા દુ:ખિયા તનું ધાર; થયા પુરૂષ જે વિષયાતીત, તે જગમાં ૫૨મ અભીત ।।૨૭।। મરણ સમાન ભય નહીં કોઈ, પંથ સમાન જરા નવિ હોઈ; પ્રબળ વેદના ક્ષુધા વખાણો, વક્ર તુરંગ ઈંદ્રિ મન જાણો ।।૨૮।। કલ્પવૃક્ષ સંજમ સુખકાર, અનુભવ ચિંતામણિ વિચાર; 2010_03 ૩૯૮ Page #426 -------------------------------------------------------------------------- ________________ કામગવી વર વિદ્યા જાણ, ચિત્રાવેલિ ભક્તિ ચિત્ત આણ ૨૯Tી સંજમ સાધ્યા સાવિ દુઃખ જાવે, દુ:ખ સહુ ગયાં મોક્ષપદ પાવે; શ્રવણશોભા સુણીએ જિન વાણી, નિર્મળ જીમ ગંગાજળ પાણી ૩૦૧ નયન શોભા જિનબિંબ નિહારો, જિનપડિમા જિન સમ કરી ધારો; સત્ય વચન મુખ શોભા સારી, તજ તંબોળ સંત તે વારી T૩૧// કરકી શોભા દાન વખાણો, ઉત્તમ ભેદ પંચ તસ જાણો; ભુજબળે તરીએ સંસાર, ઈણવિધ ભુજ શોભા ચિત્ત ધાર ૩૨T નિર્મળ નવપદ ધ્યાન ધરીને, હૃદય શોભા ઈરવિધ નિત કિજે; પ્રભુગુણ મુક્તમાળ સુખકારી, કરો કંઠ શોભા તે ભારી ૩૩ મોહાલ હોટો અતિ કહીએ, તાકું તોડ અક્ષયપદ લહીએ ૩૪ પાપકા મૂળ લોભ જગમાંહી, રોગ મૂળ રસ દુજા નાંહી; દુઃખકા મૂળ સનેહ પિયારે; ધન્ય પુરૂષ તેનાથી ન્યારે ૩૫TI અશુચિ વસ્તુ જાણો નિજ કાયા, શુચિ પુરૂષ જે વરજિત માયા; સુધા સમાન અધ્યાત્મ વાણી, વિષ સમ કુકથા પાપ કહાણી ૩૬/ જિહાં બેઠા પરમારથ લહીએ, તામું સદાય સુસંગતિ કહીએ; જિહાં ગયા અવલક્ષણ આવે, તે તો સદા ય કુસંગ કહાવે ||૩૭Tો રંગ પતંગ દુરજનકા નેહા, મધ્ય ધાર જે આપત છેહા; સજ્જન સ્નેહ મજીઠી રંગ, સર્વ કાળ જે રહત અભંગ //૩૮ પ્રશ્નોત્તર ઈમ કહી વિચારી, અતિ સંક્ષેપ બુદ્ધિ અનુસારી; અતિ વિસ્તાર અરથ ઇણ કેરા, સુણત મિટે મિથ્યાત અંધેરા T૩૯ો! ૨૧. શ્રીમદ્ રાજચંદ્ર શ્રીમદ્ રાજચંદ્ર સાથેના સંવાદરૂપ પ્રશ્નોત્તર એ સાધક આત્માના અનુભવની અમૃત વાણી છે. અનુભવ સિદ્ધ વચનો એ પ્રત્યક્ષ પ્રમાણરૂપ હોવાથી ભક્તોમાં અપૂર્વ શ્રદ્ધાને ઉત્સાહ વૃદ્ધિ સાથે આત્મ સિદ્ધિના માર્ગમાં (૩૯૯) 2010_03 Page #427 -------------------------------------------------------------------------- ________________ પાથેય સમાન છે. અહીં કોઈ શાસ્ત્રના ગંભીર વિચારોનું દોહન નથી પણ શ્રીમદ્ગી આત્મસાધનાના પરિપાકરૂપે વિચારો વ્યક્ત થયા છે. આ પ્રકારના પ્રશ્નોત્તરો પ્રશ્નોત્તર સાહિત્યની વિવિધતામાં અભિનવ પ્રકાશપુંજ પાથરે છે. પ્રશ્નોત્તર સાહિત્યના તુલનાત્મક અધ્યયનમાં હિંદુ ધર્મના બ્રહ્મ સૂત્ર શંકરભાષ્ય, પ્રશ્રોપનિષદ્ અને સ્વામીશ્રી શંકરાચાર્ય વિરચિત સંસ્કૃત પ્રશ્નોત્તરોનો અનુવાદની સંક્ષિપ્ત નોંધ આપવામાં આવી છે. શ્રીમદ્ રાજચંદ્રને કેટલાક ભક્તોએ અવારનવાર સત્સંગ-પ્રવચન દરમ્યાન પ્રશ્નો પૂછયા હતા તે દષ્ટિએ એમના કેટલાંક પ્રશ્નોની નોંધ કરી છે. પ્રો. રસિકભાઈ એમ. શાહ અમલસાડવાળાએ“ચાલો જૈન ધર્મ તત્ત્વજ્ઞાન સમજીએ' પુસ્તકમાં જૈન ધર્મ વિષયક પ્રશ્નો સંવાદરૂપે પ્રગટ થયા છે તેનો પરિચય આપવામાં આવ્યો છે. આ પ્રશ્નો પણ પ્રથમ વિભાગ જેવા જ છે પણ શૈલીમાં તફાવત હોવાથી ક્રમ આપ્યો નથી અને સ્વતંત્ર રીતે પ્રગટ કર્યા છે. અર્વાચીન જૈન સાહિત્યમાં શ્રીમદ્ રાજચંદ્ર અધ્યાત્મ સાધક તરીકે જૈન-જૈનેત્તર વર્ગમાં વિશેષ લોકપ્રિય છે. એમનું સાહિત્ય જ્ઞાન અને ભક્તિમાર્ગ એમ બંનેનું અનુસંધાન કરે છે. પૂ. શ્રીના સંપર્ક આવનારા શ્રાવકોએ અને અન્ય ભક્તોએ કેટલાક પ્રશ્નો પૂછયા હતા અને તેના પૂ. શ્રીએ જવાબ આપ્યા છે. શ્રીમદ્ રાજચંદ્ર-જીવન કળામાં આવા કેટલાંક પ્રશ્નો છે કે જે આત્મા સાધક તરીકે ઉપયોગી નીવડે છે ને સાથે સાથે જ્ઞાન-માહિતીપ્રદ બને છે. શ્રીમદ્ મુંબઈમાં હતા ત્યારે દેવકરણ મુનિનો પરિચય થયો હતો. તે અંગેનો વાર્તાલાપ પ્રશ્નોત્તર રૂપે પ્રાપ્ત થાય છે. ૧૦૪૫ શ્રીમદ્ વ્યાખ્યાન કોણ આપે છે? પર્ષદા કેટલી થાય છે? શ્રી દેવકરણજી હજારેક માણસની પર્ષદા ભરાય છે. ( ૪૦૦ 2010_03 Page #428 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪૬ શ્રીમદ્ સ્ત્રીઓની પર્ષદા જોઈ વિકાર થાય છે ? શ્રી દેવકરણજી કાયાથી થતો નથી, મનથી થાય છે. ૧૦૪૭ શ્રીમદ્ શ્રી દેવકરણજી ૧૦૪૮ શ્રીમદ્ શ્રી દેવકરણજી ૧૦૪૯ શ્રીમદ્ મુનિએ મન-વચન-કાયા એમ ૩ યોગથી સાચવવું જોઈએ ? તમે ગાદી તકીયે બેસો છો અને હીરા માણેક તમારી પાસે પડેલા હોય છે ત્યારે તમારી વૃત્તિ નહીં ડહોળાતી હોય.... મુનિ, અમે તો કાળફૂટ વિષ દેખીએ છીએ તમને એમ થાય છે ? તમે કોણ છો? જેટલો વખત વૃત્તિ સ્થિર રહે તેટલો વખત સાધુ છીએ. તેવી રીતે તો સંસારીને પણ સાધુ કહેવાય ખરા કે ? હે મુનિ, નાળિયેરનો ગોળો જુદો રહે છે તેમ અમે રહીએ છીએ. વીતરાગ માર્ગમાં સમ્યક્ દૃષ્ટિનું સ્વરૂપ શું છે ? નાળિયે૨માં રહેલો ગોળો નાળિયેરથી ભિન્ન છે તેમ સમ્યક્ દૃષ્ટિ સર્વથી જુદો રહે તે સમજાયું નથી અને જીવ સમ્યક્ સાંપ્રદાયિક બુદ્ધિએ કહે છે તેને સમ્યક્ જાણો છો ? શ્રી દેવકરણજી તે સમ્યક્ ન કહેવાય. શ્રીમદ્ ૧૦૫૨ લલ્લુજી શ્રીમદ્ ૧૦૫૦ શ્રીમદ્ શ્રી દેવકરણજી એ વિશે તમે વિચારજો. ૧૦૫૧ લલ્લુજી સમકિતનું સ્વરૂપ કોઈ બીજું હોવું જોઈએ ? આ બધું મને ગમતું નથી, એક આત્મ ભાવનામાં નિરંતર રહું એમ ક્યારે થશે ? બોધની જરૂર છે. બોધ આપો ? મૌન રહ્યા, બોધ હતો મૌનપણાનો. (પા. ૧૭૦-૧૭૨) 2010_03 ૪૦૧ Page #429 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫૩ શિષ્ય હે સદ્ગુરૂ! આત્મા નિત્ય છે એમ સમજાયું પણ તે કર્મનો કર્તા થતો હોય એમ લાગતું નથી કર્મનો કર્તા કેમ હોઈ શકે એમ સમજાય છે? સર જો ચેતનની પ્રેરણા ન હોય તો કર્મ કોણ ગ્રહણ કરે? જડમાં તો પ્રેરણા કે ફુરણાનો ધર્મ જણાતો નથી તેથી કાંઈ કરી શકવાની શક્તિ કે પ્રેરણા ચેતનમાં જણાય છે અને તેથી કર્મનો કર્તા જીવ ઘટે છે. (પા. ર૦૧) ૧૦૫૪ શિષ્ય જીવ કર્મ કરે છે અને ભોગવે છે ખરો પણ તે સર્વ કર્મથી મુક્ત થઈ શકે કે કેમ? સદ્ગુરૂ શુભાશુભ કર્મો જીવ કરે તો તેનું ફળ પ્રાપ્ત થાય છે તેમ શુભાશુભ કર્મ જીવ ન કરે તો તે કર્મથી નિવૃત્ત થાય છે અને તેનું ફળ પણ મળવું જોઈએ તે નિવૃત્તિનું ફળ મોક્ષ છે એમ જીવે વિચારવું જોઈએ. (પા. ૨૦૪) ૧૦૫૫ શિષ્ય અનંતકાળ વહી ગયો પણ જીવ મુક્ત થયો નહીં. દેવાદિગતિ શુભકર્મથી પામ્યો. અશુભ કર્મે નરકે ગયો પણ હજી દોષો વાળશો જીવ પ્રત્યક્ષ છે તો મોક્ષનો સંભવ કેમ મનાય? સદ્ગુરૂ શુભાશુભ કર્મ ભાવને લઈને અનંતકાળ વીત્યો છતાં જીવ મુક્ત થયો નહીં પરંતુ તે શુભાશુભ ભાવનો નાશ કરવાથી મોક્ષ સ્વભાવ પ્રગટ થાય છે. (પા. ૨૦૪) ૧૦૫૬ મોહન મારે ધ્યાન કેવી રીતે કરવું? સગુરૂ શ્રી લલ્લુજી મહારાજ ભક્તિ કરે તે વખતે તમારે કાઉસ્સગ્ન કરી સાંભળ્યા કરવું. અર્થનું ચિંતન કરવું. (પા. ૨૨૪) પુંજાભાઈ વકીલ સાથે પ્રશ્નોત્તર ૪૦૨) 2010_03 Page #430 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫૭ વકીલ શ્રીમદ્ ૧૦૫૮ વકીલ શ્રીમદ્ ૧૦૫૯ વકીલ શ્રીમદ્ ૧૦૬૦ વકીલ શ્રીમદ્ ૧૦૬૧ વકીલ શ્રીમદ્ ૧૦૬૨ વકીલ શ્રીમદ્ ૧૦૬૩ વકીલ શ્રીમદ્ આત્મા છે ? હા, આત્મા છે. અનુભવથી કહો છો કે આત્મા છે ? હા, અનુભવથી કહીએ છીએ કે આત્મા છે. સાકરના સ્વાદનું વર્ણન ન થઈ શકે તે તો અનુભવગોચ૨ છે તેમજ આત્માનું વર્ણન ન થઈ શકે તે પણ અનુભવ ગોચર છે પણ તે છે જ. જીવ એક છે કે અનેક છે ? આપના અનુભવનો ઉત્તર ઈચ્છું છું. જીવો અનેક છે. જડ કર્મ એ વસ્તુતઃ છે કે માયિક છે ? જડ કર્મ એ વસ્તુતઃ છે માયિક નથી. પુનર્જન્મ છે ? હા, પુનર્જન્મ છે. વેદાંતને માન્ય માયિક ઈશ્વરનું અસ્તિત્ત્વ આપ માનો છો? ના. દર્પણમાં પડતું પ્રતિબિંબ તે માત્ર ખાલી દેખાવ છે કે કોઈ તત્ત્વનું બનેલું છે ? દર્પણમાં પડેલું પ્રતિબિંબ ખાલી દેખાવ નથી તે અમુક તત્ત્વનું બનેલું છે. (પા. ૨૩૩) ૨૨. ચાલો જૈન ધર્મ તત્ત્વજ્ઞાન સમજીએ. જૈન ધર્મના વિચારોને સમજવા માટે કથાનુયોગનો આશ્રય લેવાથી 2010_03 ૪૦૩ Page #431 -------------------------------------------------------------------------- ________________ કથા દ્વારા તત્ત્વનો બોધ થાય છે. દર્શનશાસ્ત્રના વિષયો સરળ નથી. બુદ્ધિ, તર્ક અને તેની પૂર્વભૂમિકા હોય તો સમજવામાં વાર લાગતી નથી. વર્તમાન સમયમાં વ્યવહાર જ્ઞાન માટે ઘણો સમય વ્યતીત કરવામાં આવે છે જ્યારે આત્મજ્ઞાન માટે ઉપલબ્ધ સત્સંગ, ગુરૂની નિશ્રા અને વિવિધ ધર્મ ગ્રંથો જેવા સાધનો છે તેનો ઉપયોગ કરવાથી તત્ત્વજ્ઞાનની કઠિન વાતો પણ સરળ બની જાય છે. પ્રશ્નોત્તર શૈલીનાં પુસ્તકોની વિશેષતા છે કે તેનાથી ગહન વિચારો ગ્રાહ્ય બને છે. પ્રો. રસિકલાલ એમ. શાહે પ્રશ્નોત્તરસંવાદરૂપે જેને તત્ત્વજ્ઞાનનો રોચક શૈલીમાં પરિચય કરાવ્યો છે. મોટાભાગના પ્રશ્નોત્તર ગ્રંથો પ્રશ્ર ઉત્તરરૂપ છે. અહીં પ્રશ્નોત્તર છે પણ તેને માટે સંવાદ તત્ત્વનો આશ્રય લેવામાં આવ્યો છે એટલે નાટ્યાત્મક રસાનુભૂતિ થાય તેવી રીતે તત્ત્વજ્ઞાનની વાનગીઓ પીરસવામાં આવી છે. પ્રશ્નોત્તરના વિષયોમાં ચાર ગતિ, આઠ કર્મ, કેવળીનું સ્વરૂપ, ચોદ રાજલોક, દર્શન, જ્ઞાન, ચરિત્ર, લેશ્યા, મૂર્તિપૂજા, બારભાવના, ગુણ સ્થાનક, જીવનું સ્વરૂપ, અહિંસા જેવા વિષયોને સ્પર્શતા, પ્રશ્નોનો સંચય થયો છે. આ પુસ્તકમાં વિવિધ ચિત્રો દ્વારા તત્ત્વજ્ઞાનને સમજાવવામાં પૂર્તિ કરી છે. આ પુસ્તકની વિશેષતા એ છે કે જૈન તત્ત્વજ્ઞાનના સંદર્ભમાં અંતે તો આત્મા પરમાત્મા બને, સિદ્ધિપદને પામે એવો પરમોચ્ચ આદર્શ છે તે દિશામાં આત્મ નિરીક્ષણ કરી પોતાના આત્માનો ઉદ્ધાર થાય તે માટે આત્મદોષ શોધક-સુધારક ચાર્ટ આપવામાં આવ્યો છે તે દૃષ્ટિએ પ્રશ્નોત્તરનું અધ્યયન અને તેનું જ્ઞાન વધુ ઉપકારક નીવડે તેમ છે. વિષય કોઈ નવો નથી પણ તેની અભિવ્યક્તિમાં અભિનવતા રહેલી છે એટલે તત્ત્વજ્ઞાનના વિષયની શુષ્કતા શૈલીને કારણે દૂર થઈ થઈ છે. અત્રે નમૂનારૂપે કેટલાક પ્રશ્નોની નોંધ કરવામાં આવી છે તે ઉપરથી પુસ્તકના અને તેમાં રહેલા તત્ત્વજ્ઞાનનો પરિચય મળે તેમ છે. ૧૦૬૪ મયંક મમ્મી જ્ઞાન એટલે શું? નિશાળમાં આપે છે તે? રંજનબેન ના, નિશાળમાં આપે તે તો વેપાર-વિજ્ઞાનયંત્ર, વિદ્યા વગેરેનું ( ૪૦૪ (૪૦) 2010_03 Page #432 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન. એ તો પૈસા કમાવવા નોકરી, ધંધો કરવા માટેનું માહિતી જ્ઞાન. તમારા મંદિરમાં સરસ્વતી માતાની સરસ મૂર્તિ છે તેની નીચે લખેલું યાદ છે? સા વિદ્યા યા વિમુક્તયે. ૧૦૬૫ મયંક હા, મમ્મી એ તો અમે રોજ વાંચીએ છીએ એનો અર્થ ખબર નથી? રંજનબેન ચાલ તને સમજાવું. શાંતિથી સાંભળીશ તો એક નાની વાર્તા પણ કહીશ. સરસ્વતી માતાની મૂર્તિ સાથે જે લખ્યું છે તેનો અર્થ જે મુક્તિ અપાવે તે જ જ્ઞાન કહેવાય. હવે આપણે ભગવાનની સ્તુતિ, પૂજા, સ્તવન, ચૈત્યવંદન વગેરે એ જ્ઞાન સાથે એટલે કે સમાજથી કરીએ તો એનું ફળ જોરદાર મળે કે આપણે પાપમાંથી વહેલા મુક્ત થઈ જઈએ. વગર જ્ઞાને અણસમજથી કરે તેની અસર ઓછી થાય. વગર જ્ઞાને થાય તે તો ફક્ત ક્રિયા જ કહેવાય. ૧૦૬૬ મયંક આપણે કંઈ ન કરીએ તો કર્મ થાય ખરો? સ્મિતાબેન એવું તો આપણને બનતું જ નથી ને? તમે હાલો, ચાલો, શ્વાસ લો, ખાઓ, પીઓ, સુવો અને મનમાં વિચાર કરો તેથી પણ કર્મ બંધાય. ૧૦૬૬મયંક આપણે વિચારીએ તેમાં તો કંઈ કરતા દેખાતા નથી તો કર્મ કેવી રીતે થાય? સ્મિતાબેન કર્મના બે પ્રકાર છે. (૧) ભાવ કર્મ, (૨) દ્રવ્ય કર્મ. આપણે મનમાં વિચારી રાગદ્વેષના ભાવ કરીએ તેને ભાવ કર્મ કહે છે અને તેના પરિણામે જે કર્મો આપણા આત્મા સાથે ચોંટે છે તેને દ્રવ્યકર્મ કહે છે. વિચાર્યા પછી ક્રિયા ન કરીએ શુભ કે અશુભ પણ તે પ્રમાણે ભાવ કર્મ થાય છે માટે ભાવકર્મ (૪૦૫) 2010_03 Page #433 -------------------------------------------------------------------------- ________________ જ ખૂબ અગત્યનાં છે અને તે સમજવા જેવાં છે. ૧૦૬૭ સરોજ આપણે કુતરાને મારવાનો વિચાર કરીએ, વાઘને મારી નાંખવાનો વિચાર કરીએ અને ન મારી નાંખીએ તો પણ પાપ લાગે? રંજનબેન હા, પાપ લાગે જ, મારી નાખ્યા જેટલું જ. આપણી પાસે બંદુક હોય તો બંદુકના કારણે એનાથી મારી નાખવાનો વિચાર વારંવાર આવે, પરંતુ તે ન હોય તો એવો વિચાર જ ન આવે. માટે આપણે જે વસ્તુ ઘરમાં લાવ્યા એટલે તેને વાપરવાનો (ભોગવવાનો) વિચાર આવે અને તેથી અશુભકર્મ બંધાય, માટે તેવી વસ્તુઓ ઘરમાં ન રાખવી સારી. ૧૦૬૮ સરોજ તમારા કહેવા પ્રમાણે મન જ પાપ પુણ્ય કરાવે છે બરાબર? રંજનબેન તદ્દન સાચી વાત. જો રાકેશને ત્યાં ટીવી, ફ્રીઝ, સ્કુટર નથી તેથી એ એનું મન કરતો નથી એટલે આપણા ઘરમાં વસ્તુ હોય અથવા બીજાની વાપરવાની ટેવ પાડીએ તો તે વસ્તુ વાપરવાનું મન થાય. માટે પહેલા પાંજરામાંથી ઉડી જવું હોય તો મનને બીજા પાંજરામાં પુરી જ દેવું જોઈએ જેથી તે ભટકે નહીં. બાકીની વાત કાલે આજની વાત બરાબર યાદ રાખી આવજો. ૧૦૬૯ નિશા આ યથાશક્તિ શું? રંજનબેન મને હતું જ કે તમને આનો ખ્યાલ નહીં આવે. આપણે સ્નાત્રમાં કહીએ છીએ કે જો મુજ હોવ શક્તિ ઈસી સર્વ જીવ કરૂ શાસન રસી એટલે જો કર્મથી મને ખૂબ શક્તિ મળે તો ચૌદ રાજલોકના બધા જ જીવને ધર્મ (શાસન)ના રસી (રસીયા) કરું. એટલે આપણે બધાને ધાર્મિક બનાવવા (૪૦૬) 2010_03 Page #434 -------------------------------------------------------------------------- ________________ શક્તિ માંગીએ છીએ. પણ તમે અજાણ્યા સાથે નાનેથી શરૂ કરી ધીરે ધીરે મોટો વેપાર કરતા થાવ. જો દગો કરે તો ધંધો બંધ ક૨વો અથવા છોડી દો. એટલે તમને પણ શક્તિ ધીરે ધીરે મળતી જાય, કેમ? તમે બધાને ધર્મમાં ૨સ લેતા બનાવવાનું કહ્યું તેથી હવે તમે શક્તિ બાબતમાં છેતરપીંડી કરો તો શું થાય? ભિખારી નાસ્તા માટે પૈસા માંગી દારૂ પીએ કે જુગા૨ ૨મે તો બીજીવાર તમે દાન ન આપો તેમ તમે પણ પ્રભુને છેતર્યા તેનું પરિણામ એવું જ આવે. આજે બધાં દુ:ખી છે કારણ કે શક્તિ ધર્મ માટે માંગી અને વાપરી સંસારી કામમાં. જ્ઞાન, ધન, તન, ધર્મ માટે આપ્યું અને છેતરીને મજા કરવામાં વાપર્યું. ૧૦૭૦મનોજપ્રભાવનાની ઘણા લોકો ટીકા કરી લાંચ કહેતા હોય છે રંજનબેન તેનું શું? સ્કૂલમાં રમતગમતમાં હરિફાઈમાં કે આપણાં સગા આપણે સારૂં કામ કરીએ ત્યારે ઈનામ કે ભેટ આપે છે. એ લાંચ થોડી છે ? તમને એવું અથવા એથી સારૂં કામ કરવાનું મન તથા જુસ્સો આવે તે માટે જ ને ? તો પછી તમે ધર્મનું કંઈક સારૂં કામ કર્યું તેમાં કંઈ ભેટ આપે તે લાંચ ન કહેવાય. આ ભેટ વધુ ધર્મ ક૨વામાં, બધાને પ્રભાવિત કરે છે તેથી પ્રભાવના કહેવાય છે. લાંચમાં આપીને લેનાર પાસેથી કંઈક લેવાનું હોય છે ત્યારે અહીં તો આપીને લેવાનું નથી. ફક્ત એવું કરતાં રહો એટલી શુભેચ્છા જ આપતા રહેવાનું. ૧૦૭૧ સરોજ પંડિતજીએ છપદ (ષડપ૬) તો સમજ્યાં પરંતુ તમે મહાવીરસ્વામીએ કહેલા ખૂબ જ મહત્ત્વની છ વાત હવે કહો? 2010_03 ४०७ Page #435 -------------------------------------------------------------------------- ________________ રંજનબેન મહાવીર સ્વામીના દીક્ષા બાદના છ સંકલ્પો. (૧) તીર્થકર કે કેવળી ક્યારેય કોઈની કૃપામદદથી થયા નથી, થશે પણ નહીં. દરેકે પોતપોતાની કર્મફળ જાતે જ ભોગવવા પડે છે. (૨) જે સ્થાને અન્ય કોઈને પણ અણગમો થાય ત્યાં ન રહેવું. (૩) જ્યાં રહેવું ત્યાં સદા ધ્યાનમગ્ન જ રહેવું અને તેને અનુકૂળ જગા શોધવી. (૪) અને ત્યાં પણ પ્રાયઃ મોન અવસ્થામાં જ રહેવું. (૫) કર પાત્ર વડે જ ભોજન કરવું. (૬) ગૃહસ્થની ખુશામત કરવી નહીં. ૨૩. ભાવ પ્રતિક્રમણનું તાળું ખોલો | ‘ભાવ પ્રતિક્રમણનું તાળું ખોલો' પુસ્તકના સંપાદક વિદ્વાન મુનિવર્ય શ્રી દિવ્યકીર્તિ વિજયજી અને પુણ્યકીર્તિ વિજયજી છે. તેમાં પ્રતિક્રમણની પવિત્ર ક્રિયા વિશેના વિવિધ પ્રશ્નોત્તરોનો સમાવેશ થાય છે. સમગ્ર પુસ્તકમાં પ્રગટ થયેલા વિચારો આવશ્યક ક્રિયા કરનાર ચતુર્વિધ સંઘને માટે દ્રવ્ય ક્રિયામાંથી ભાવ ક્રિયામાં એકરૂપ થવા માટે શાસ્ત્રીય માર્ગદર્શન પૂરું પાડે છે. ક્રિયાની જડતા માનનારાઓને માટે આ પ્રશ્નોત્તર તેની વિશિષ્ટતા દર્શાવીને જ્ઞાનક્રિયા વ્યાં મોક્ષ ના સૂત્રને યથોચિત ગણાવે છે. નમૂના રૂપે કેટલાંક પ્રશ્નો અત્રે નોંધવામાં આવ્યા છે. ૧૦૭૨ પ્રશ્ન ગુરૂ સમક્ષ પ્રતિક્રમણ કરવાનો હેતુ શું છે? ઉત્તર ગુરૂ સાક્ષીએ કરેલું અનુષ્ઠાન વધારે દ્રઢ થાય છે. ગુરૂના અભાવે સ્થાપનાચાર્યની સાક્ષીએ પ્રતિક્રમણ કરવું જોઈએ. જગતમાં સસારિક વ્યવહાર નિશ્ચલ ગણાય છે. ન્યાય ૪૦૮) 2010_03 Page #436 -------------------------------------------------------------------------- ________________ સ્થાનોમાં પણ સસારિક બાબતોની સિદ્ધિ થાય છે. ૧૦૭૩ પ્રશ્ર પ્રતિક્રમણ શબ્દ શાને માટે રૂઢ થયો છે? ઉત્તર પ્રતિક્રમણ શબ્દ પડાશ્યક (છ આવશ્યક) માટે રૂઢ થયેલો છે. શ્રાવકે પ્રતિદિન છે આવશ્યક કરવા જોઈએ. શ્રાવકના ૩૬ કર્તવ્યોમાં જણાવ્યું છે. અશ્વિદશાવયંsઝુ તો દોરું પરિવર્ત શ્રાવક પ્રતિદિન છ આવશ્યકમાં ઉદ્યમશીલ હોય તે છ આવશ્યકમાંનું ચોથું આવશ્યક પ્રતિક્રમણ છે. પરંતુ છે એ આવશ્યકનું ભેગું સામૂહિક એક નામ તરીકે રૂઢ થયેલો પ્રતિક્રમણ શબ્દ છે. ૧૦૭૪ પ્રશ્ર પ્રતિક્રમણ કરવાનો હેતુ શું છે? ઉત્તર પ્રતિક્રમણ પંચાચારની શુદ્ધિ માટે છે. તે પાંચ આચાર, જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચારને વર્યાચાર. ૧૦૭૫ પ્રશ્ર પ્રતિક્રમણને કાલ ઉત્સર્ગથી અને અપવાદથી શું છે? ઉત્તર ઉત્સર્ગથી પ્રતિક્રમણનો કાલ દેવસી : સૂર્ય અર્ધો ડૂબે ત્યારે વંદિત્ત આવે તે રીતે. રાઈ પ્રતિક્રમણ પુરું થાય ત્યારે લગભગ સૂર્યોદય થાય તે રીતે. અપવાદથી પ્રતિક્રમણનો કાલ. દેવસી : મધ્યાહ્નથી મધ્યરાત્રિ સુધી. રાઈ મધ્યરાત્રિથી મધ્યાહ્ન સુધી. અપવાદ : માર્ગ તે ખરેખરા કારણોનો આશ્રયીને છે. પરંતુ જેવા તેવા કારણોને માટે અપવાદ માર્ગ ગ્રહણ કરી વિરુદ્ધ પ્રવૃત્તિ કરવી એ યુક્ત નથી. ૧૦૭૬ પ્રશ્ન આવશ્યક ક્રિયાના પ્રારંભ કરતાં પ્રથમ ૪ થોયનું દેવવંદન (૪૦૯) 2010_03 Page #437 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર શા માટે કરાય છે ? કોઈપણ ધર્માનુષ્ઠાન દેવગુરૂના વંદન-વિનય અને બહુમાનાદિ ભક્તિપૂર્વક હોય તો સફળ થાય છે. તેથી ૪ થોયનું દેવવંદન પ્રારંભમાં કરવામાં આવે છે. ૧૦૭૭ પ્રશ્ન શ્રાવકને વંદિતા પહેલા ૩ સૂત્રો શા હેતુથી છે ? ઉત્તર શ્રાવક પૂર્વોક્ત હેતુથી પોતાની આચારણ પ્રમાણે ૩ સૂત્રો કહી વંદિત્તા સૂત્ર કહે છે. ઉત્તર ૧૦૭૮ પ્રશ્ન અહિં આયરિય ઉવજ્ઝાએ સૂત્ર બોલવાનો હેતુ શું છે ? હવે પછી ચારિત્રાદિકના મોટા અતિચાર શુદ્ધિને માટે કાયોત્સર્ગ કરવાના છે. જો કષાયો ઉત્કટ હોય તો તેનો ચારિત્ર પર્યાય શેરડીના પુષ્પની પેઠે નિષ્ફળ છે તેમ કહ્યું છે. તેથી ચારિત્રનો પ્રકર્ષ કરવાને માટે કષાયનો ઉપશમ કરવો જોઈએ તેથી તેના ઉપશમન માટે આ સૂત્ર બોલાય છે તે પછી કાયોત્સર્ગ કરવાનો છે. ૧૦૭૯ પ્રશ્ન કાઉસ્સગ્ગ કરવાનો હેતુ શું છે ? ઉત્તર ઉત્તર પ્રતિક્રમણ કરવા છતાં પણ અશુદ્ધ રહેલ એવા ચારિત્રાચારાદિની શુદ્ધિ માટે કાયોત્સર્ગ કરાય છે. કાયોત્સર્ગ કરવા માટે (આયરિય ઉવજ્ઝાએ પછી) પ્રથમ કરેમિભંતે, ઈચ્છામિ ઠામિ, તસ્સ ઉત્તરી એ ત્રણ સૂત્ર કહીને પ્રથમ ચારિત્રાચારની વિશુદ્ધિ માટે ૨ લોગસ્સનો કાઉસ્સગ્ગ કરવો. ૧૦૮૦ પ્રશ્ન શ્રુતદેવતાનો કાઉસ્સગ્ગ કયા હેતુથી અને ૧ નવકારનો કાઉસ્સગ્ગ કયા હેતુથી છે ? સકલ ધર્મના અનુષ્ઠાનના હેતુભૂત શ્રુત હોવાથી તેની સમૃદ્ધિને 2010_03 ૪૧૦ Page #438 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮૧પ્રશ્ન ક્ષેત્ર દેવતાનો કાઉસ્સગ્ગ કયા હેતુથી ? ઉત્તર ૧૦૮૨ પ્રશ્ન ઉત્તર ૧૦૮૩ પ્રશ્ન ઉત્તર અર્થે ‘સૂઅ દેવયાએ’ કહી શ્રુતદેવતાના કાઉસ્સગ્ગમાં ૧ નવકાર ચિંતવવો. દેવતાદિનું આરાધન અક્ષયત્ન વડે સાધ્ય હોવાથી આઠ શ્વાસોશ્વાસનો આ કાઉસ્સગ્ગ સમજવો. કાઉસ્સગ્ગ પારી શ્રુતદેવતાની સ્તુતિરૂપ સુઅ દેવયા ભગવઈ સ્તુતિ કહેવી. ૧૦૮૪ પ્રશ્ન ઉત્તર જે ક્ષેત્રમાં રહેલા છીએ તેના અધિષ્ઠાયક સ્મરણ કરવા યોગ્ય છે. ત્રીજા વ્રતની ભાવના વારંવાર માલિકની અવગાહના યાચવી જોઈએ તેને અનુસારે આ કાઉસ્સગ્ગ કરાય છે. નમોડસ્તુ વર્ધમાનાય બોલવાનો હેતુ શું છે ? શ્રી વર્ધમાન સ્વામીનું આ તીર્થ પ્રવર્તે છે તેમની આજ્ઞાથી આ પ્રતિક્રમણાદિ કરવાનું છે તે નિર્વિઘ્ને સંપૂર્ણ થવાથી થયેલા આનંદને વ્યક્ત કરવા તેમજ માંગલિકને માટે સ્તુતિ કરવી. અહીં મંદ સ્વરે બોલવાનો હેતુ શું છે ? (રાઈ) આ સૂત્ર નહિ પરંતુ આખું રાઈ પ્રતિક્રમણ જ મંદ સ્વરે ક૨વું તેમજ રાત્રિએ ઉંચે સ્વરે શબ્દ ક૨વો. ઉધરસ ખાવી, હુંકારા કરવા, ખોંખારા ખાવ, દિનો પણ નિષેધ જાણવો કેમ કે તેનાથી ગરોળી વિ. હિંસક જીવો માખી ખાવાદિના હિંસાદિના કાર્યમાં પ્રવર્તે બીજા ધોબી લુહારાદિ પણ આરંભના કાર્યમાં વહેલા પ્રવર્તે તેમ ઉંચો સ્વર કારણ બને તેથી અનેક દોષ લાગે. અહીં ૧૨ લોગસ્સનો કાઉસ્સગ્ગ શું હેતુથી છે ? (પક્ષી) પ્રતિક્રમણ કર્યા છતાં પણ અશુદ્ધ રહેલા અતિચારોના શુદ્ધિ 2010_03 ૪૧૧ Page #439 -------------------------------------------------------------------------- ________________ માટે ૧૨ લોગસ્સનો કાઉસ્સગ્ન કરવાનો છે તે પછી પ્રગટ લોગસ્સ કહી મુહપત્તિ પડિલેહી વાંદણા દઈ ઈચ્છા સંદિસહ ભગવાન સમત ખામણેણં અભુઠ્ઠિઓમિ અર્ભિતર પમ્બિએ ખામેલે? કહી અભુદ્ધિઓ કરે. ૧૦૮૫ પ્રશ્ન પૂર્વે સંબુઢા અને પ્રત્યેક કહી સામાન્ય તથા વિશેષથી અપરાધ ખમાવેલ છે છતાં વળી ફરીને ૩જીવાર ખમાવવાનો હેતુ શું છે? ઉત્તર છેલ્લે કરેલા કાઉસ્સગ્નમાં સ્થિત રહ્યા છતાં શુભ એકાગ્રભાવ વડે કંઈક અપરાધ સાંભળ્યો હોય તેને ખમાવવા અહીં ફરી ખામણા કરે અથવા અહીંયા પાક્ષિક પ્રતિક્રમણની સમાપ્તિ થાય છે તેથી પ્રથમના ખામણા પછી કંઈ અપ્રીતિ કર થયું હોય કે વિતથ ક્રિયા થઈ હોય તેને આ ખામણાં દ્વારા ખમાવવાની છે તથા તે પ્રમાણે કરવાની વિધિ છે અને તે કર્મક્ષયના હેતુભૂત છે તેથી કરવા યોગ્ય જ છે. તે પછી ચાર ખમાસમણ વડે પાક્ષિક ખામણાં ખામે. ૧૦૮૬ પ્રશ્ન આ ચારે ખામણાં કરવાનો હેતુ શું છે? ઉત્તર પ્રથમ ખામણાંનો હેતુ આ પ્રમાણ છે જેમ રાજાને પર્વ વિશેષ પસાર થાય ત્યારે અખંડિત બળવાળા એવો તમારો સમય સારી રીતે પસાર થયો બાકીનો પણ એમ જ પસાર થાઓ એમ કહી મંગલ નિમિત્તે બહુમાન અપાય છે. આ પ્રમાણે આચાર્યનો પાક્ષિક વિનયોપચાર પિઅંચમે તે પ્રથમ સૂત્ર વડે કરે. બીજે ખામણે ચૈત્યવંદન અને સાધુવંદનનું નિવેદન જણાવવાના હેતુથી પુર્વેિ ચેઈયાઈ કહે. ૪૧૨ ) 2010_03 Page #440 -------------------------------------------------------------------------- ________________ ત્રીજે ખામણે પોતે ગુરૂ પ્રત્યે નિવેદન કરવાના હેતુથી અભુષ્ટિઠઓહં સૂત્ર કહે . ચોથે ખામણે જે શિક્ષા ગ્રહણ કરી છે તે સંબંધી ઉપકાર અને બહુમાન ઈચ્છતો અહમ વિ પુવ્વાંઈ સૂત્ર કહે. આ ચારે પાક્ષિક ખામણાંમાં દરેક ખામણાંની અંતે અનુક્રમે (૧) તુબ્સેહિંસમં (૨) અહમં વિ વૃંદામિ ચેઈયાઈ (૩) આયિરય સંતિઅં, (૪) તિથ્થારગ પારગ્ન હોહ એ ચાર વચનો અનુક્રમે ગુરૂમહારાજ કહે અને શિષ્ય દરેક વખતે ઈચ્છે કહે અને સર્વને અંતે ઈચ્છામો અણુસહિઁ કહે શ્રાવક શ્રાવિકા ગુરૂ નિશ્રા વિના પ્રતિક્રમણ કરતા હોય તો ચાર ખમાસમણ દઈ દરેક વખતે ખામણાં બોલવાનાં સ્થાને નવકાર ગણે. ૨૪. બ્રહ્મ સૂત્ર – શાંકર ભાષ્ય A શ્રીમદ્ શંકરાચાર્ય વિરચિત શાંકરભાષ્યમાં જીવ, શીવ અને જગત વિશેના પ્રશ્નોનું સૂત્રાત્મક શૈલીમાં નિરૂપણ કર્યુ છે તે ઉ૫૨થી ખ્યાલ આવે છે કે તત્ત્વજ્ઞાનના વિષયમાં આ પ્રકારની શૈલી વિવિધ ધર્મોમાં પ્રચલિત છે. અહીં નમૂનારૂપે પ્રશ્નોત્તરની માહિતી મૂળ ગ્રંથમાંથી નોંધવામાં આવી છે. ઉત્તર ૧૦૮૭ પ્રશ્ન જેમ અચેતન ક્ષીર એ વાછડાનું પોષણ થાય એ માટે આપોઆપ જ પ્રવૃત્ત થાય છે, અને જેમ અચેતન પાણી એ લોકનું કલ્યાણ ક૨વા આપોઆપ જ વહે છે તેમ અચેતન પ્રધાન એ પુરૂષોની જરૂર પૂરી પાડવા આપોઆપ જ પ્રવૃત થશે? આ તમારો મત બરોબર નથી, કારણ કે બંને પક્ષને સંમત એવા જે ૨થ વગેરે અચેતન પદાર્થો, તેમાં પ્રવૃત્તિ નજરે પડતી 2010_03 ૪૧૩ Page #441 -------------------------------------------------------------------------- ________________ નથી. એ ઉપરથી અમે એમ અનુમાન કરીએ છીએ કે દૂધ અને પાણી એમાં પ્રવૃત્તિ નજરે પડે છે એનું કારણ તે પદાર્થ ચેતનના પ્રભાવનીચેપ છે એ જ હોય. જે જલમાં રહે છે, જે જલમાં રહીને તેનું નિયમન કરે છે. તે ગાર્નિ, આ અક્ષરના આજ્ઞાને અનુસરીને બીજી (કોઈક) નદીઓ પૂર્વતરફ વહે છે વગેરે શ્રુતિઓમાં પણ આ જગતમાં જે જે ગતિયુક્ત છે તે તે બધું ઈશ્વરના પ્રભાવનીચે છે એમ કહ્યું છે. એટલે દૂધ અને પાણી એ દૃષ્ટાંત પણ મૂળ વિષય પ્રમાણે શંકાસ્પદ હોવાથી તે લવાય એમ નથી. બીજું, ચેતન જે ગાય, તેને પોતાના વાછડાં પર પ્રેમ હોવાને લીધે તે પોતાની ઈચ્છાએ દૂધને પ્રવૃત્ત કરે છે. તેમજ વાછડાંના ચૂસવાથી પણ તે દૂધ બહાર નીકળે છે. તે જ પ્રમાણે પાણીને પણ કોઈની બિલકુલ જરૂર નથી' એવું નથી, કારણ કે તેના પ્રવાહને ઢાળવાળી જમીનની જરૂર પડે છે. બીજું, “બધે ઠેકાણે ચેતનની જરૂર છે' એ ઉપરની શ્રુતિમાં કહેલું છે. ૧૦૮૮ પ્રશ્ર શ્રુતિના આધારે પ્રકૃતિ અને અધિષ્ઠાતા” એ રીતે જઈશ્વરનું સ્વરૂપ પહેલાં નિશ્ચિત કર્યું છે અને “શ્રુતિને અનુસરનારી સ્મૃતિ પ્રમાણ છે” એ સર્વસંમત બાબત છે. તો પછી આ મતનું ખંડન કરવાનું પ્રયોજન શું? ઉત્તર જો કે તે મતનો એટલો ભાગ શ્રુતિ અને સ્મૃતિ એના જેવો જ છે, એથી તે વિશે શંકાને સ્થાન છે, એટલે તેના ખંડન માટે સૂત્રકાર આરંભ કરે છે. ભાગવતોનો મત આ પ્રમાણે છે – નિર્મલ જ્ઞાનસ્વરૂપે ભગવાન વાસુદેવ એ એક જ પરમાર્થતત્ત્વ છે, તે પોતાના ચાર પ્રકારે વિભાગ કરીને વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમ્ન અને ૪૧૪. 2010_03 Page #442 -------------------------------------------------------------------------- ________________ અનિરુદ્ધ એવા ચાર રૂપે પ્રકટ થાય છે. જે વાસુદેવ છે તેને જ પરમાત્મા એમ માને છે, જે સંકર્ષણ તે જીવ છે, જે પ્રધુમ્ન છે તે મન છે અને જે અનિરુદ્ધ છે તે અહંકાર છે. આમાંના વાસુદેવ એ પરમકારણ છે, અને બીજા સંકર્ષણ વગેરે કાર્યો છે. તે આ પ્રકારના ભગવાન પરમેશ્વરનાં અભિગમન, ઉપાદાન, ઈજ્યા, સ્વાધ્યાય અને યોગ એનાથી એકસો વર્ષ આરાધના કરીને (ભાવિક માણસ) જેના કલેશ નાશ પામ્યા છે એવો થઈ ભગવાનને જ પામે છે. હવે અહિં જે કહેલું છે કે ‘જે આ અવ્યક્તથી પર એવો પ્રસિદ્ધ પરમાત્મા અને સર્વાત્મા નારાયણ છે, તે પોતપોતાનો અનેક પ્રકારે વિભાગ કરીને અનેકરૂપે પ્રકટ થાય છે' તેનું અમે ખંડન કરતા નથી, કારણ કે ‘તે એક પ્રકારનો છે,’ તે ત્રણ પ્રકારનો છે. વગેરે શ્રુતિ ઉપરથી પરમેશ્વર અનેક રૂપો ધારણ કરે છે, એમ જણાય છે. તેમજ તે ભગવાનનું અભિગમન વગેરે પ્રકારનું જે આરાધન સતત અને અનન્ય ચિત્તથી કરવાનું અહીં કહેલું છે, તેનું પણ અમારે ખંડન કરવું નથી, કારણ કે ‘ઈશ્વરની આરાધના કરવી’ એ શ્રુતિમાં પ્રસિદ્ધ જ છે, પરંતુ એમ જે કહેલું છે કે ‘વાસુદેવથી સંકર્ષણ ઉત્પન્ન થાય છે, સંકર્ષણથી પ્રદ્યુમ્ન ઉત્પન્ન થાય છે અને પ્રદ્યુમ્નથી અનિરુદ્ધ ઉત્પન્ન થાય છે’ તે વિષે અમારૂં કહેવું છે કે - વાસુદેવ નામના પરમાત્માથી સંકર્ષણ નામના જીવની ઉત્પત્તિ સંભવતી નથી, કારણ કે જીવની ઉત્પત્તિ છે, એમ માનો તો તેને ‘અનિત્યત્વ' વગેરે દોષ પ્રાપ્ત થાય અને તેને લીધે તેને ભગવત્પ્રાપ્તિ નામનો મોક્ષ પ્રાપ્ત થશે નહિં, કારણ કે કાર્ય એ કારણમાં પ્રાપ્ત થતાં લય જ પામી જાય છે. બીજું 2010_03 ૪૧૫ Page #443 -------------------------------------------------------------------------- ________________ જીવ ઉત્પન્ન થાય છે એ બાબતનું આચાર્ય હવે પછી ખંડન કરશે એટલે એ કારણ આ મત બરોબર નથી. પ્રશ્નોત્તર કૃતિઓના સંદર્ભમાં વિચારીએતો અન્ય ધર્મોમાં પણ આ પ્રકારનાં ગ્રંથો રચાયા છે. હિન્દુ ધર્મના પવિત્ર ગ્રંથોમાં ઉપનિષદની ગણના થાય છે. ઉપનિષદમાં પ્રશ્નોત્તર શૈલીનો પ્રયોગ થયો છે. મૂળભૂત રીતે તો ગુરૂ-શિષ્યના સંબંધમાં અભ્યાસ માટે શિષ્ય-ગુરને પ્રશ્નો પૂછે અને ગુરૂ પ્રશ્નોના ઉત્તરો આપી સમાધાન કરે તે વિચાર રહેલો છે. વ્યક્તિમાં રહેલી જિજ્ઞાસાવૃત્તિએ આ પ્રકારની કૃતિઓના સર્જનમાં ફાળો આવ્યો છે. ભારતીય સંસ્કૃતિની પ્રાચીન શિક્ષણ પદ્ધતિમાં પ્રશ્ન શૈલીનો પ્રયોગ થયો હતો. ભગવદ્ ગીતામાં પરિપ્રશ્રેન સેવયા' કહેવામાં આવ્યું છે તે યથાર્થ છે. ઉપનિષદોમાં આવા પ્રશ્નોત્તરોનો સમાવેશ થયો છે. તેમાં પ્રશ્રોપનિષ એ ગ્રંથ આ પ્રકારનો છે. તેમાં કબંધી ભાર્ગવ, કોસલ્ય, સોયણિી , સત્યકામ અને સુકેશા નામ છે. ઋષિકુમારો પિપ્લાદઋષિ પાસે હાથમાં સમિઘ લઈને જ્ઞાન મેળવવા માટે જાય છે. પિત્પાદ ઋષિ સર્વ શિષ્યોને એક વર્ષ સુધી તપ, જપ, બ્રહ્મચર્યનું પાલન કર્યા પછી જિજ્ઞાસા સંતોષવા જણાવે છે. શિષ્યોએ ગુરૂની આજ્ઞાનો વિનયપૂર્વક સ્વીકાર કરીને પાલન કર્યા પછી પ્રશ્નો પૂછયા અને સાચા ઉત્તરો જાણ્યા. કબંધીએ પ્રશ્ન પૂછયો કે જેનાથી જીવ અનેકરૂપે ઉત્પન્ન થાય છે તેનું કારણ કોણ છે? પ્રજા કોનાથી ઉત્પન્ન થાય છે. પિપ્લાદ ઋષિએ કહ્યું કે અન્નથી વીર્ય અને તેનાથી જગત ઉત્પન્ન થાય છે. તેથી સૃષ્ટિ તો અન્ન છે પરંતુ પ્રાણ વિના અન્ન શું કરી શકે? પ્રાણ તો પુરૂષનું અને રચિએ સ્ત્રીનું સ્વરૂપ છે. રચિ એટલે અન્ન. આમ પ્રાણ અને અન્ન એ બે મળીને શરીર થાય છે અને એ શરીર જ પ્રજાને ઉત્પન્ન કરે છે. પ્રજાપતિ દ્વારા જ જીવ આ રીતે અનેક રૂપોને ધારણ કરતો રહે છે. આ રીતે પ્રાણ અને રચિ દ્વારા આ સૃષ્ટિ ચાલતી આવી છે. (૪૧૬2 2010_03 Page #444 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોપનિષદમાં છ પ્રશ્નોત્તરો છે કબંધીના પ્રશ્નનું ઉદાહરણને મૂળ ઉપનિષદની ભાષામાં જોઈએ તો નીચે પ્રમાણે છે. अथ कबन्धी कात्यायन उपेत्य प्रपच्छा । भभव कुतो वा इमा प्रजा प्रजायन्ते इति ॥ 3 ।। तस्मै स होव य प्रजाकामो वै प्रजापतिः स तपोडतप्पेत सपतस्तप्त्या समिथुन मुत्पादयते रचि च प्राण चेत्येतौ मे बहुधा प्रजा करिष्यते इति ।।4।। એક વર્ષ પુરૂં કરીને કાત્યાયન કબંધીએ પિપ્લાદ પાસે જઈને પૂછ્યું કે હે પ્રભુ ! આ સર્વ પ્રજાઓ ક્યાંથી ઉત્પન્ન થાય છે ? તે કહો ત્યારબાદ તેમણે પિપ્લાદ ૠષિએ કહ્યું, ‘પ્રજાપતિને જ પ્રજા ઉત્પન્ન કરવાની ઈચ્છા હોવાથી તેમણે સર્વ પ્રથમ તપ કર્યું. તપાચરણ પછી પ્રજાપતિએ રચિ (અન્ન) પ્રાણ (અગ્નિ) એ જોવું ઉત્પન્ન કરી વિચાર્યું કે આ બે મારે માટે અનેક પ્રશ્ન ઉત્પન્ન કરશે.’’ ઉપરોક્ત પ્રશ્નોત્તર ઉદાહરણ રૂપે નોંધવામાં આવ્યો છે. તેમાંથી બીજા પણ પ્રશ્નો છે તે મૂળ ઉપનિષદમાં સંચય થયો છે. વિશેષ જિજ્ઞાસા માટે મૂળ ઉપનિષદ્ વાંચવા ભલામણ છે. ૨૫. પ્રશ્નોત્તરી સ્વામી શ્રી શંકરાચાર્ય એ વિરચિત પ્રશ્નોત્તરી મણિરત્ન માલાની રચના ક૨ી છે. મૂળ સંસ્કૃત શ્લોકમાં પ્રશ્નોત્તરનો સમાવેશ થયો છે તેનો અનુવાદ પણ હિન્દીમાં આપવામાં આવ્યો છે. કવિ પંડિત વીર વીજયજીનો પ્રશ્નોત્તર ચિંતામણિ ગ્રંથ આ શૈલીનો છે. બધાં જ પ્રશ્નો આત્માના સ્વરૂપને પામવા માટે ઉપયોગી વિચારો પ્રગટ કરે છે. નમૂના રૂપે પ્રશ્નોત્તર જોઈએ તો નીચે પ્રમાણે છે. 2010_03 ૪૧૭ Page #445 -------------------------------------------------------------------------- ________________ को वा दरिद्रो हि विशाल तृष्णः श्रीमांश्च को यस्य समस्त तोषः । जीवन्मृतः कस्तु निरुद्यमो य : વિવા મૃત સ્વાત્સુલવા નિરાશા 11511 ૧ દરિદ્ર કોણ છે ? ભારે તૃષ્ણાવાળો. ૨ ધનવાન કોણ છે ? જેને સર્વ રીતે સંતોષ છે. ૩ જીવતો હોવા છતાં મૃત કોણ છે ? જે પુરૂષાર્થહીન છે. ૪ અમૃત શું છે ? સુખ આપવાવાળી નિરાશા (આશા રહિત). ૫ મદિરા સમાન કઈ વસ્તુ મોહ પમાડે છે ? નારી (સ્ત્રી). ૬ મોટો અંધ કોણ ? જે કામવિકારમાં વ્યાકુળ છે. ૭ મૃત્યુ શું છે? વ્યક્તિની પોતાની અપકીર્તિ (અપમાન). ૮ ગુરૂ કોણ છે ? જે માત્ર હિતકારક ઉપદેશ આપે છે. ૯ શિષ્ય કોણ છે ? જે ગુરૂનો સાચો ભક્ત છે. ૧૦ સૌથી મોટો રોગ કર્યો છે ? વારંવાર જન્મમરણ કરવો પડે તે. ૧૧ આ રોગની દવા કઈ છે ? પરમાત્માનું સતત ધ્યાન. ૧૨ સૌથી ઉત્તમ ભૂષણ કયું છે ? ચારિત્ર. ૧૩ આ સંસારમાં ત્યાગ કરવા લાયક શું છે ? કંચન અને કામિની. ૧૪ ધ્યાનપૂર્વક સાંભળવા યોગ્ય શું છે? વેદ અને ગુરૂવાણી. ૧૫ પરમાત્માની પ્રાપ્તિનાં સાધન કયા છે? સત્સંગ, સાત્વિક દાન, પરમાત્માના સ્વરૂપનું મનન અને સંતોષ. ૧૬ મહાત્મા કોણ છે ? સંસાર પ્રત્યેની સર્વથા આસકિત નષ્ટ થઈ ગઈ છે અને જેનું અજ્ઞાન નષ્ટ થઈ ગયું છે અને જે પરમ કલ્યાણકા૨ી પ૨માત્મા તત્ત્વમાં સ્થિર થયો છે. 2010_03 ૪૧૮ Page #446 -------------------------------------------------------------------------- ________________ ૧૭ પ્રાણીઓને તાવ કયો છે? ચિતા. ૧૮ મૂર્ખ કોણ છે? જે વિચારહીન છે. ૧૯ જીવન શું છે? સર્વથા નિર્દોષ વ્યવહાર. ૨૦ દરેક અવસ્થામાં વિદ્વાનોનું મોટા પાયાવર શું કરવું જોઈએ અને શું નહિ કરવું જોઈએ? સંસાર પ્રત્યે રાગ, સૉંથોનું પઠન-પાઠન અને ધર્મનું પાલન કરવું જોઈએ. ૨૧ સંસારનું મૂળ? ચિંતા. રર સાચો સમજદાર કોણ છે? જે સ્વરૂપી પિશાચિનીથી ઠગાતો નથી. ૨૩ મનુષ્યો માટે સાંકળ સમાન કોણ છે? નારી (સ્ત્રી). ૨૪ શ્રેષ્ઠ વ્રત કર્યું છે? પૂર્ણરૂપવાળો વિનયભાવ. ૨૫ બધા લોકો કોને જાણી શકતા નથી? સ્ત્રી નામને. ર૬ બધા લોકો કઈ વસ્તુનો ત્યાગ કરવો અતિ કઠિન છે? વિષય વાસના ૨૭ પશુ કોણ છે? જે સ વિદ્યારહિત છે. ૨૮ કોની સાથે વસવાટ અને સોબત ન કરવી? મૂર્ખ, નીચ, દુષ્ટ, પાપી ર૯ મુક્તિ મેળવવા માટે શું કરવું જોઈએ? સત્સંગ, મમતાનો ત્યાગ અને પરમેશ્વરની ભક્તિ. ૩૦ લઘુતાનું મૂળ શું છે? યાચના. ૩૧ મોટાઈનું મૂળ શું છે? કંઈપણ ભોગવવું નહિ. ૩ર કોનો જન્મ આદરવા લાયક છે? જેનો ફરી જન્મ થતો નથી તેને. ૩૩ કોનું મરણ પ્રશંસાપાત્ર છે? જેનું ફરી મૃત્યું થતું નથી તેનું. ૩૪ ગંગો કોણ છે? જે સમય આવે ઉચિત વચન બોલે નહિ તે. ૩૫ બહેરો કોણ છે? યોગ્ય અને હિતકારક વચન સાંભળે નહિં તે. ૩૬ વિશ્વાસ ન કરવાલાયક કોણ છે? નારી. ૩૭ એક તત્ત્વ કયું છે? પરમાત્મા. (૪૧૯) 2010_03 Page #447 -------------------------------------------------------------------------- ________________ ૩૮ સૌથી ઉત્તમ શું છે? આચરણ. ૩૯ કયા સુખનો ત્યાગ કરવો? સ્ત્રી સાથેના સુખનો ત્યાગ. ૪૦ સૌથી ઉત્તમ દાન કયું છે? અભયદાન ૪૧ સૌથી મોટો શત્રુ કોણ છે? ક્રોધ, જુઠ, લોભ અને તૃષ્ણા સહિત કામ ૪૨ વિષય ભોગોથી કોણ સંતોષ પામે નહિ? કામ. ૪૩ દુઃખનું મૂળ શું છે? મમતા નામનો દોષ. ૪૪મુખનું ભૂષણ કયું છે? વિદ્વતા. ૪૫ સાચું કર્મ કર્યું છે? સદા-સર્વદા પ્રાણીઓનું કલ્યાણ કરવું. ૪૬ કયું કામ કર્યા પછી પસ્તાવો કરવો પડતો નથી? ભગવાન શિવ અને - કૃષ્ણની પૂજા. ૪૭ કઈ વસ્તુના નાશથી મોક્ષ છે? મન. ૪૮ ભય ક્યાં નથી? મોક્ષમાં ૪૯ સૌથી વધારે આઘાતજનક શું છે? પોતાની મૂર્ખતા. ૫૦ ભક્તિ કરવાલાયક કોણ છે? દેવ, ગુરૂ અને વૃદ્ધ પ૧ પ્રાણ લેવાવાળો કાળ આવે ત્યારે બુદ્ધિશાળી માણસે કાળજીપૂર્વક શું કરવું જોઈએ? સુખ આપનાર અને મૃત્યુનો નાશ કરનાર ભગવાન મરાહનું તન, મન અને વચનથી ચિંતન-મનન કરવું જોઈએ. પર સભામાં શોભાયમાન કોણ છે? જે સારો વિદ્વાન છે. પ૩ માતા સમાન સુખ આપનાર કોણ છે? ઉત્તમ વિદ્યા. ૫૪ આપવાથી કોનો વધારો થાય છે? વિદ્યાનો. પપ કઈ વસ્તુથી સદા ડરવું જોઈએ? લોકનિંદા. પ૬ અતિપ્યારો બાંધવ કોણ છે? જે વિપત્તિમાં સહાય કરે. ૫૭ પિતા કોણ છે? સર્વ પ્રકારે પાલન પોષણ કરે. ૫૮ કઈ વસ્તુ સમજ્યા પછી સમજવાનું બાકી રહેતું નથી? શુદ્ધ વિજ્ઞાન, ૪૨૦) 2010_03 Page #448 -------------------------------------------------------------------------- ________________ આનંદધન, કલ્યાણરૂપી પરમાત્મા. પ૯ કઈ વસ્તુ જાણવાથી જગતને જાણી શકાય છે? બ્રહ્મ-પરમાત્માનું સ્વરૂપ, આત્મ સ્વરૂપ. ૬૦ સંસારમાં દુર્લભ શું છે? સદ્ગુરૂ, સત્સંગ, બ્રહ્મવિચાર, સર્વસ્વનો ત્યાગ, કલ્યાણકારી પરમાત્માનું જ્ઞાન. ૬૧ બધાને માટે શું જીતવું કઠિન છે? કામદેવ. ૬૨ પશુ કરતાં પણ બદતર પશુ કોણ છે? શાસ્ત્રનું ઘણું અધ્યયન કરવા છતાં પણ ધર્મનું પાલન ન કરે, આત્મજ્ઞાન ન થાય. ૬૩ એવું કયું ઝેર છે જે અમૃત મનાય છે? નારી ૬૪ શત્રુ કોણ છે જે મિત્ર સમાન લાગે છે? પુત્ર ૬૫ વિજળી સમાન ક્ષણિક શું છે? ધન, યૌવન, આયુષ્ય ૬૬ સૌથી ઉત્તમ દાન કયું છે? સુપાત્ર દાન ૬૭ મરણ આવે તો પણ શું કરવું નહિ અને શું કરવું? મરણ આવે તો પણ પાપ નહિ કરવું અને પરમાત્માની પૂજાભક્તિ કરવી જોઈએ. ૬૮ રાત-દિવસ વિશેષરૂપે શું ચિંતન કરવું જોઈએ? સંસારનું મિથ્યાસ્વરૂપ અને કલ્યાણકારી પરમાત્માના સ્વરૂપનું ચિંતન કરવું. ૬૯ વાસ્તવમાં કર્મ શું છે? જે ભગવાન કૃષ્ણને પ્રિય છે ૭૦ સદાકાળ વિશ્વાસ નહિ કરવા લાયક શું છે? સંસાર-સમુદ્ર, Short, Simple & Sweet-251 HEL247 ZALZALE $244145 241 291742 માનવ ઘડતર અને વ્યવહારમાં સ્વાર્થ અને પરમાર્થ માટે અતિઉપયોગી છે. એનું ચિંતન અને મનન આત્મશક્તિ-ગુણના વિકાસમાં માર્ગદર્શક છે. ભગવાનનાં વચનોના સારરૂપ આ પ્રશ્નોત્તરી જાણીને આચરવા લાયક છે. (૪૨૧) 2010_03 Page #449 -------------------------------------------------------------------------- ________________ ૨૬. શિબિર પ્રશ્નોત્તર પ્રશ્નોત્તર પૂ. મહાભદ્રસાગરજી મ.સા. પ. પૂ. સ્વ. ગચ્છાધિપતિ હમસાગરસૂરીશ્વરજી મ.સા. ના શિષ્યરત્ન શ્રુતજ્ઞાન સંશોધક રક્ષક વિદ્વાન મુનિરાજશ્રી મહાભદ્રસાગરજીએ રવિવારીય સામાયિક શિબિરમાં જૈનધર્મ વિશે પ્રશ્નોત્તરની ચર્ચા કરી હતી. તે નોંધ ઉપરથી અત્રે કેટલાક પ્રશ્નો આરાધનામાં માર્ગદર્શક હોવાથી પ્રગટ કરવામાં આવ્યા છે. ૧૦૮૯ પ્રશ્ન તમે જૈન છો એની ઓળખાણ તરીકે તમારે શું કરવું જોઈએ? ઉત્તર અમે જૈન છીએ તેની ઓળખાણ માટે કપાળમાં કેસરનો (ચાંલ્લો) તિલક કરવું જોઈએ. તેનો આકાર બદામ જેવો અથવા દેરાસર શિખર જેવો હોય છે. તે ચાંલ્લો કપાળમાં ક્યારે થાય? દેરાસરમાં દર્શન-પૂજા કરવા જઈએ ત્યારે. ૧૦૯૦મશ્ર ખમાસમણનું બીજું નામ શું? અને તે કેવી રીતે દેવાય છે? ઉત્તર ખમાસમણનું બીજું નામ પંચાંગ પ્રણિપાત સૂત્ર કહેવાય છે. તે ખમાસમણ બે હાથ - બે પગ અને એક મસ્તક આ પાંચ અંગો જમીન ઉપર લાગે તે રીતે ખમાસમણ દેતાં સંપૂર્ણ અને શુદ્ધ ખમાસમણ કહેવાય છે. દેરાસરમાં મૂર્તિ કોની કોની હોય અને ક્યા કયા આકારમાં હોય? ઉત્તર દેરાસરમાં મૂર્તિ અરિહંત ભગવાનની તથા સિદ્ધ ભગવાનની હોય છે. એક પદ્માસને આસને અને બીજી કાઉસ્સગ્ન ધ્યાનના આસને. ૧૦૯૨ પ્રશ્ન ચાંલ્લો-તિલક કપાળમાં જ શા માટે કરવાનો હોય છે? આપણાં શરીરમાં ઉત્તમમાં ઉત્તમ અંગ મસ્તક છે તેમાં પણ ૧૦૯૧ પ્રશ્ન ઉત્તર (૪૨૨) 2010_03 Page #450 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર કપાળ મુખ્ય છે એટલે આપણે કપાળમાં તિલક કરતાં ભાવના ભાવવાની છે કે ભગવાનની આજ્ઞા મસ્તકે ચઢાવું છું પાલન કરવા માટે સ્વીકારું છું. ૧૦૯૨ પ્રશ્ન દેરાસરમાં આપણે પાટલા ઉપર જે ચોખાનો સાથિયો કરીએ છીએ તેનું શું રહસ્ય છે? અને સાથિયો ચોખાનો જ કેમ? દેરાસરમાં આપણે જે ચોખાનો સાથિયો કરીએ છીએ તેનું રહસ્ય આ છે. આપણો આત્મા અનાદિ અનંતકાળથી આ સંસારમાં દેવગતિ-મનુષ્યગતિ, તિર્યંચગતિ અને નરકગતિ આ ચાર ગતિરૂપ સંસારને સમજાવવા- ચાર પાંખડાનો સાથિયો કરવાનો હોય છે. તે સંસારમાં આપણે આત્મા રખડી રહ્યો છે. તેમાંથી છૂટવા માટે દર્શન-જ્ઞાન અને ચારિત્રરૂપ ત્રણ સાધનની ત્રણ ઢગલી અને તે ત્રણ દર્શન-જ્ઞાન અને ચારિત્ર આપણાં જીવનમાં આવે તો આપણને સિદ્ધશીલા પ્રાપ્ત થાય માટે તે ત્રણ ઢગલી પર સિદ્ધશીલા બનાવવાની. આ સાથિયો ચોખાનો જ કરવાનું તેનું રહસ્ય આ છે. ચોખાનું બીજું નામ અક્ષત છે અને આપણને જોઈએ છે. મોક્ષ તેનું બીજું નામ છે. અક્ષયપદ (મોક્ષ) છે માટે જ અક્ષયપદ મેળવવા અક્ષત વડે પૂજા કરવાની છે એટલે આ સાથિયામાં બીજા અનાજ ન ચાલે તેમાં ડાંગર ચાલે કે નહિ? ના ડાંગર ના ચાલે કારણ કે ડાંગરમાં છોતરાં હોવાથી ઉગી શકે છે, વધઘટ થાય છે. આપણે તો મલ્યા પછી તેમાં જરાપણ ફેરફાર ન થાય તેવું અક્ષયમોક્ષ જોઈએ અને તેના પ્રતિક તરીકે આ અક્ષતપૂજા છે. ૧૦૯૩ પ્રશ્ન દેરાસરમાં ઘંટનાદ શા માટે કરવાનો હોય છે? ૩૨૩) ૪૨૩ ) 2010_03 Page #451 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર દેરાસરમાં ઘંટનાદ ક૨વાનું કારણ એ છે કે મહામૂલા એવા પ્રભુ દર્શન થયા તેનો આનંદ જાહેર કરવા ઘંટ વગાડવાનો છે. જેમ ગામડામાં કોઈને ઘેર છોકરો જન્મ્યો હોય તો ચાર રસ્તા ઉપર આવી થાળી વગાડે છે. જેમ માનપત્રમાં અથવા ઈનામી મેળાવડામાં બાળકો કે મોટા તાલી વગાડી પોતાનો આનંદ વ્યક્ત કરે છે. ૧૦૯૪ પ્રશ્ન પ્રભુ પૂજા કરવામાં જમણો હાથ અને અનામિકા આંગળી જ કેમ વપરાય છે ? ઉત્તર જગતનો એક એવો નિયમ છે કે જે જે પવિત્ર અને સારા કહેવાના કામો હોય છે તેને પવિત્ર એવા જમણાં હાથે જ કરવા માટે શાસ્ત્રનું વિધાન છે અને હાથની પાંચેય આંગળીઓ વડે જુદાજુદા કાર્યો કરવાનું બતાવ્યું છે. તેમાં આ અનામિકા આંગળી વડે પ્રભુ પૂજા ક૨વાનું કાર્ય કહેલ છે તેનું બીજું નામ દેવપૂજાણી પણ કહેવાય છે. ઉત્તર ૧૦૯૫પ્રશ્ન દેરાસર શબ્દ કેવી રીતે બન્યો ? અને તેનો અર્થ શું થાય છે ? ટેવ-આશ્રય દેવનું ઘર – તે દેવાશ્રય. દેવાશ્રય શબ્દ બોલતાં બોલતાં તેનું દેરાસર એવું અપભ્રંશ નામ થયું અને તે રૂઢ થયો માટે સહુએ માન્ય રાખ્યું. પ્રભુને રહેવાનું ઘર તે દેરાસર - જિનાલય દેવમંદિ૨, જિનમંદિ૨ આ નામો પણ છે. ઉત્તર ૧૦૯૬ પ્રશ્ન પ્રભુની અષ્ટપ્રકારી પૂજા શા માટે ? અને તેનો અનુક્રમ કયો છે? અષ્ટ કર્મના નાશ માટે અથવા આત્માના મૂળ આઠ ગુણો પ્રાપ્ત કરવા માટે પ્રભુની અષ્ટપ્રકારી પૂજા માટે આ પંક્તિ યાદ રાખી લેવી જરૂરી છે. નતં – ચન્દ્રન - પુષ્પ – પૂર્વ – 2010_03 ૪૨૪ Page #452 -------------------------------------------------------------------------- ________________ લીવું – અક્ષત-નૈવેદ્ય – મને નામદેવીદા! ૧૦૯૭ પ્રશ્ન નવાંગી પૂજા શા માટે અને તેનો અનુક્રમ કયો છે? ઉત્તર તીર્થકર ભગવંતે નવતત્ત્વનો ઉપદેશ આપેલ હતો અને તેઓએ એક એક અંગ વડે એક એક પુરૂષાર્થ કર્યો હતો માટે પ્રભુના નવ અંગની પૂજા કરવાની હોય છે. તેનો અનુક્રમ આ રીતે બતાવેલો છે. (૧) જમણા-ડાબા પગનો અંગૂઠો, (૨) જમણા-ડાબા પગના ઢીંચણ, (૩) જમણા-ડાબા હાથના કાંડા, (૪) જમણા-ડાબા હાથના ખભા, (૫) મસ્તકની શિખા ચોટલીનો ભાગ, (૬) કપાળનો ભાગ - ચાંલ્લો કરીએ છીએ તે, (૭) કંઠ - ગળું જેમાંથી શબ્દ બોલાય તે, (૮) આપણું હૃદય - છાતીનો વચલો ભાગ તે ભાગમાં પ્રભુને શ્રી વત્સનું ચિન્હ હોય છે તેના પર પૂજા થાય છે. (૯) ઘૂંટી- નાભિ - જેમાંથી શબ્દ પ્રગટ થાય છે તે. ૧૦૯૮ પ્રશ્ન પૂજાના કેટલા ભેદ અને તેનો અર્થ શું? ઉત્તર સહુથી પ્રથમ પૂજાના દ્રવ્યપૂજા અને ભાવપૂજા આ ભેદ છે. તેમાં દ્રવ્યપૂજાના - અંગપૂજા અને અગ્રપૂજા આ બે ભેદ છે. દ્રવ્ય વડે પૂજા કરાય તે દ્રવ્યપૂજા. તેમાં ભગવાનના શરીર પર પૂજા કરવામાં આવે તેને અંગપૂજા કહેવાય છે. તે પૂજામાં જલપૂજા-ચંદનપૂજા અને પુષ્પપૂજા આવે ત્યારે અગ્રપૂજામાં ધૂપપૂજા-દીપકપૂજા- અલતપૂજા-નૈવેદ્યપૂજા અને ફલપૂજા આ પાંચ પૂજાઓ સમાયેલી છે. પ્રભુની પૂજા પુરી થયા પછી આપણે જે ચૈત્યવંદન કરીએ છીએ તેને ભાવપૂજા કહેવાય છે. ૧૦૯૯ પ્રશ્ન ભગવંતને પ્રદક્ષિણા કેમ દેવાની? કેટલી દેવાની અને કઈ રીતે દેવાની? ૪૨૫) 2010_03 Page #453 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર ભવની પરંપરા દૂર કરવા અથવા તો ચોરાશી લાખના ફેરા ટાળવા માટે. દર્શન-જ્ઞાન-ચારિત્રની પ્રાપ્તિ માટે પ્રદક્ષિણા દેવાની હોય છે તે પ્રદક્ષિણા ત્રણવાર દેવાની હોય છે. તે પ્રદક્ષિણા ત્રણવાર ઉત્તમ એવા જમણા આવર્તે દેવાની હોય છે. તેને ભમતી પણ કહેવામાં આવે છે. ૧૧૦૦ પ્રશ્ન આરતી અને મંગલ દીવાનો અર્થ શું? ઉત્તર આરતી શબ્દના બે અર્થ થાય છે તેમાં મા અને રાત્રિ આ બે શબ્દ છે. તેમાં મા નો અર્થ મર્યાદા થાય છે એટલે રાત્રિની શરૂઆતમાં પ્રભુ સન્મુખ-દીપક પ્રગટાવીને કરવાની ક્રિયા તે અને મારા-ત્ર જેમાં ત્રણ વખત આરતિને ગોળ ગોળ ફેરવવાની હોય છે. તે આ શબ્દમાંથી માત્ર શબ્દ અપભ્રંશ નારત થઈને ભાષામાં રૂઢ થયો. બોલો તો થયો માનવો મંગલની ભાવના માટે કરતા દીપકતે મંગલદીવો તેની છેલ્લી કડીમાં આપણે બોલીએ છીએ. મંગલીક - તુમ ઘેર મંગલીક મંગલીક ચતુર્વિધ સંઘન હોજો. ૧૧૦૧પ્રશ્ન દેરાસરમાં પૂજા-સ્નાત્ર-શાંતિસ્નાત્ર કે દરેક પૂજનોમાં થાળીના ડંકા - ૨૭ જ કેમ વગાડવામાં આવે છે? ઉત્તર જૈન ધર્મનો મુખ્ય સિદ્ધાંત કર્મ છે મારા તે કર્મો ઓછા થાય એવી ભાવના દરેક ક્રિયામાં રાખવાની છે. તે કર્મોનો નાશ કરવા માટે મુખ્ય રાજમાર્ગ મુનિધર્મ છે તે મુનિના-ગુણ ૨૭ છે માટે થાળી વગાડતા ડંકા ૨૭ જ વગાડવા જોઈએ. ૧૧૦૨ પ્રશ્ન દેરાસરમાં આપણે પૂજા કરવા જઈએ ત્યારે ત્યાં કોની કોની પૂજા કરવાની હોય અને કંઈ આંગળી વડે કરવાની હોય અને ૪૨૬ ) 2010_03 Page #454 -------------------------------------------------------------------------- ________________ શાસન દેવ કે દેવીની પૂજા કંઈ આંગળી વડે કરવી જોઈએ? ઉત્તર આપણે દેરાસરમાં પૂજા કરવા જઈએ ત્યારે ત્યાં તીર્થકર ભગવાનની મૂર્તિની તથા શ્રી સિદ્ધચક્ર ભગવાન સિદ્ધચક્રજીનો ગટઢો વીશ સ્થાનક યંત્ર વગેરેની પૂજા કરવાની હોય છે અને તે પૂજા અનામિકા આંગળી વડે કરવાની છે. પછી છેલ્લે અષ્ટમંગલની પૂજા લોકો કરે છે. પણ તેમાં સમજણ ફેર છે. અષ્ટમંગલની પૂજા કરવાની નથી પણ અષ્ટમંગલ તો પૂજાનું સાધન છે. ખરી વાત એ છે કે પ્રભુની પૂજા પૂરી થયા પછી પ્રભુની સન્મુખ મંગલ નિમિત્તે અષ્ટમંગલ આલેખવાના બનાવવાના છે તે બનાવતાં બધાને ન આવડે - ન ફાવે માટે અષ્ટમંગલની પાટલી બનાવીને મૂકી એટલે એ પાટલી પર બેત્રણ આંગળી વડે કેસરનું વિલેપન કરવું અને કરતાં એમ ભાવના ભાવવી કે હું અષ્ટમંગલ બનાવી રહ્યો છું ત્યારબાદ છેલ્લે શાસનરક્ષક દેવ-દેવીની પૂજા આવે પણ તે જ પૂજા અનામિકા આંગળી વડે નથી કરવાની પણ અંગૂઠા વડે કપાળમાં સાધર્મિક તરીકે તિલક કરવાનું છે. ભગવાનની મૂર્તિમાં જે લંછન અને સર્પની ફણા હોય છે તેની પૂજા કરવાની નથી. ૧૧૦૩ પ્રશ્ન ભગવાનની મૂર્તિમાં પલાઠી નીચે વચલા ભાગમાં જે લંછન હોય છે તે શેના માટે ? અને તે લંછન સાક્ષાત્ ભગવાન હોય તો તેમને ક્યાં હોય? તેની પૂજા થાય ખરી? ઉત્તર ભગવાનની મૂર્તિમાં પલાઠી નીચે વચલા ભાગમાં જે લંછન હોય છે તે લંછન સાક્ષાત્ પ્રભુ વિચરતાં હોય ત્યારે તેમની જમણી જાંઘમાં હોય છે. આપણે ભગવાન મહાવીર સ્વામીના હાલરડામાં બોલીએ છીએ. નંદન જમમઈ જંઘે લંછન સિંહ (૪૨૦) 2010_03 Page #455 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર બિરાજતો મેં તો પહેલે સુપને દીઠો વિશવાવીશ હાપ ભગવાનના લંછનની પૂજા કરવાની હોતી નથી. ૧૧૦૪ પ્રશ્ન જય વિયરાય સૂત્ર બે હાથ જોડી (ભેગા કરી) ઊંચા કરીને શા માટે બોલવું પડે છે? ઉત્તર જયવીયરાય સૂત્રમાં આપણે પ્રભુ પાસે માંગવાનું હોય છે માટે બે હાથ જોડી મસ્તકે લગાડી જયવીયરાય સૂત્ર બોલવાનું છે. ભવ નિર્વેદ - માર્ગાનુસારીપણું- ઈષ્ટફલસિદ્ધ - ગુરૂપૂજન પૂજા - સમાધિમરણ વગેરે જયવીયરાયસૂત્રમાં માંગીએ છીએ. માટે આ સૂત્રનું બીજું નામ પ્રાર્થના સૂત્ર પણ છે. ૧૧૦૫ પ્રશ્ન દેરાસરમાં વપરાતાં સાધનોને ઉપકરણો કેમ કહેવાય છે? તે ઉપકરણના નામો અને તેના ઉપયોગ સમજાવો. દેરાસરમાં વપરાતાં સાધનને ઉપકરણ કહેવાનું કારણ એ છે કે તે સાધનો આપણને પૂજા વગેરે કરવામાં ઉપકાર કરે - મદદ કરે છે માટે તેને ઉપકરણ કહેવાય છે. (ઉપકાર કરી તે ઉપકરણ) ત્રિગડું - સિહાસન - ચામર ત્રણ છત્ર - આરતી - મંગલદીવો - થાળી-વેલણ - ભંડાર - ઘટ ઘંટડી - પાટલો – થાળી વાટકી - કેશર - સુખડ – બરાસ - અંગ લૂંસણા - વાળાકુંચી- સળી - ધૂપીયુ - મોરપીંછી - પૂંજણી - તાંબાકુંડી - કળશ - અરીસો – નાડાછડી - ભામંડલ – આંગી – મુગટ - પંખો આ ઉપયોગ તો આપણને બધાને ખબર છે જ. ૧૧૦૬ પ્રશ્ન જૈન ધર્મના બીજા નામો કયા છે? ઉત્તર જૈન ધર્મના બીજા નામો - દયાધર્મ, સ્યાદ્વાદ ધર્મ, આહંતુ દર્શન - જિન દર્શન વગેરે નામો છે. (૪૨૮) 2010_03 Page #456 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર ૧૧૦૦ પ્રશ્ન જિનેશ્વર ભગવાન કેટલા હોય છે? આ ચોવીશીના હિસાબે આ ચોવીશીમાં ૨૪ તીર્થકર ભગવંતો થયેલા છે અને હવે પછી ચોવીશીમાં કાયમ માટે ૨૪ તીર્થકરો થશે. ર૭. સામાન્ય વિભાગ ૧૧૦૮ પ્રશ્ર પ્રતિક્રમણમાં વંદિત્ત બોલતાં કયું આસન કરવાનું હોય છે અને તે શા માટે ? ઉત્તર પ્રતિક્રમણમાં વંદિતુ બોલતાં વિરાસન કરવું જોઈએ તેનું કારણ એ છે કે જેમ શત્રુનો નાશ કરવા માટે તીર કે ગોળી છોડવા માટે જે ઊભડક પગે બેસાય છે તેમ અહિં પણ કર્મરૂપી શત્રુઓનો નાશ કરવા માટે વીરાસને બેસી વંદિતુ બોલવાનું હોય છે. જમણો પર ઊભો હોય, ડાબો પગ વાળેલો હોય તેને વીરાસન કહેવાય છે. ૧૧૦૦ પ્રશ્ન વિહરમાન તીર્થકર એટલે શું? તે કેટલા હોય? અને ક્યાં ક્યાં વિચરે છે? ઉત્તર વિહરમાન - એટલે વિચરતાં (ફરતાં) તીર્થકરો ૨૦ હોય છે. અત્યારે તેઓ મહાવિદેહ ક્ષેત્રમાં ૨૦ વિજ્યોમાં વિશ તીર્થકરો વિચરી રહ્યા છે. ૧૧૧૦ પ્રશ્ન ક્ષેત્ર એટલે શું? તે કેટલાં હોય? અને તેમાં પૈસો વગેરે વાપરતાં શું લાભ થાય? ક્ષેત્રનો અર્થ ખેતર થાય છે પણ અહિં ખેતર અર્થ ન લેતાં સ્થાન અર્થ કરવો. તેવા ક્ષેત્રો કુલ સાત છે. જિનમંદિર - જિન પ્રતિમા - જિનાગમ - સાધુ - સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા આમાં ધનધાન્ય - વસ્ત્ર પાત્ર કે બીજી કોઈપણ ઉત્તર (૪૨૯) ૪૨૯ ) 2010_03 Page #457 -------------------------------------------------------------------------- ________________ વસ્તુ વાપરતાં અનંત ઘણું પુણ્ય મળે છે જેમ ખેતરમાં ઘઉંનો એક દાણો વાવતાં હજારો દાણાં મળે તેમ. ૧૧૧૧ પ્રશ્ન આવશ્યક એટલે શું? તે કેટલાં છે અને કયાં કયાં છે? ઉત્તર અવશ્ય-હંમેશા કરવા યોગ્યકરણી તેને આવશ્યક કહેવાય છે. તેમાં આવશ્યક ૬ છે. ૧- સામાયિક, ૨- ચઉવિસત્થો, ૩ – વંદણ, ૪ - પડિક્કમણ, ૫ - કાઉસ્સગ્ગ અને ૬ - પચ્ચકખાણ. ૧૧૧૨ પ્રશ્ન છે આવશ્યકનો અર્થ સમજાવો અને તે છે આવશ્યક પ્રતિક્રમણમાં ક્યાંથી ક્યાં સુધી ગણાય? ઉત્તર ૧ - સામાયિક જેનાથી સમતાનો લાભ થાય તે પહેલું આવશ્યક તે દેવસિ પ્રતિક્રમણ કાવ્યા પછી કરેમિ ભંતેથી પંચાચારના અતિચારની આઠ ગાથાના કાઉસ્સગ્ગ ગણાય છે. ર-ચઊવીસFો લોગસ્સ જેમાં ૨૪ ભગવાનના નામોનું સ્મરણ થાય તે રજૂઆવશ્યક તે પંચાચારની આઠ ગાથાનો કાઉસ્સગ્ન કર્યા પછી પ્રગટ લોગસ્સ કહીએ ત્યાં સુધી ગણાય છે. ૩- વંદણ વાંદણા જેમાં ગુરૂ મહારાજને વંદન કરવામાં આવે છે. તે ત્રીજું આવશ્યક તે ૩જું આવશ્યક - ત્રીજા આવશ્યકની મુહપત્તિ પડીલેહી બે વાંદણા દેવાય છે. ત્યાં સુધી ગણાય છે. ૪ - પ્રતિક્રમણ - જેમાં લાગેલા પાપોનો પશ્ચાતાપ કરીને માફી માંગવામાં આવે છે તે ચોથું આવશ્યક તે ઈચ્છા દેવસિએ આલોઉં? થી આયરિય ઉવઝાએ સૂત્ર સુધીનું ગણાય છે. ૫ - કાઉસ્સગ્ગ મન-વચન અને કાયાની એકાગ્રતાપૂર્વક જેમાં પ્રભુનું સ્મરણ થાય તે પાંચમું આવશ્યક તે આવશ્યક આયરિય ઉવઝાએ પછીથી શરૂ કરી આવતાં (૪૩૦) 2010_03 Page #458 -------------------------------------------------------------------------- ________________ બે લોગસ્સ અને એક લોગસ્સના કાઉસ્સગ્ગ સુધીનું ગણાય છે. ૬ – પચ્ચકખાણ અવિરતિપણાનો જેમાં ત્યાગ થાય છે છઠું આવશ્યક જેમાં પચ્ચકખાણ કરાય છે. (પ્રતિક્રમણની શરૂઆતમાં પચ્ચકખાણ લેવાનું બાકી હોય તો અહિં લઈ લેવાય છે. પછી જ આવશ્યક પૂરા થાય તે કડી બોલાય છે.) ૧૧૧૩ પ્રશ્ર પ્રતિક્રમણ અથવા દેવવંદનમાં આપણે જે થોય જોડો ચાર ગાથાનો બોલીએ છીએ તેમાં કોની કોની સ્તુતિ હોય છે? ઉત્તર થોય જોડાની પહેલી ગાથા – એક બે કે પાંચ તીર્થકરની સ્તુતિ હોય, બીજી ગાથામાં સર્વ જીનેશ્વરોની સ્તુતિ હોય, ત્રીજી ગાથામાં જ્ઞાન એટલે આગમની સ્તુતિ હોય અને ચોથી ગાથામાં શાસનના અધિષ્ઠાયક દેવદેવીની સ્તુતિ હોય છે. ૧૧૧૪ પ્રશ્ર ધર્મ શાસ્ત્રકારો એ પાણી ઉકાળીને પીવાનું શા માટે કહ્યું છે? પાણી ઉકાળવાથી તો તેમાંના જીવો મરી જાય અને પાપ લાગે? ઉકાળતાં ત્રણ ઉભરા આવેલું પાણી નિર્જીવ બને છે. જીવ વગરનું બને છે અને તે પાણી શિયાળામાં ૪ પ્રહર, ઉનાળામાં ૫ પ્રકર, ચોમાસામાં ૩ પ્રહર સુધી જીવો ઉત્પન્ન થતાં નથી. જ્યારે કાચા પાણીમાં સમયે સમયે અસંખ્યાતા જીવો ઉત્પન્ન થાય છે અને મરે છે. આથી ઉકાળેલું પાણી પીવાથી તે સર્વજીવોનું રક્ષણ થાય છે. આપણો ધર્મ પળાય છે અને વીતરાગ ભગવંતની આજ્ઞા પણ પળાય છે. ૧૧૧પપ્રશ્ન દ્વિદળ-વિદળ એટલે શું? તેની સાથે કઈ કઈ વસ્તુઓ ન ખવાય અને શા માટે ? ઉત્તર, (૪૩૧) 2010_03 Page #459 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર દ્વિદળ એટલે જેને ભાંગવાથી બે ફાળ પડી શકે જેમ કે ચણા, વટાણા, મગ, મઠ, અડદ, ચોળા, તુવેર વગેરે કઠોળ કે કઠોળની બનાવેલ કોઈપણ વસ્તુઓ સાથે કાચા દૂધ, દહીં, છાશ (કાચા એટલે ગરમ કર્યા વગરના) ખાઈ નહિ કારણે તે ભેગા થતાં અસંખ્યાતા બેઈન્દ્રિયાદિ તેમાં ઉત્પન્ન થાય છે. તેથી તે ખાતાં તે જીવોની હિંસાનું પાપ લાગે છે. આયુર્વેદિક ચરકનામત પ્રમાણે પણ આ ખાતાં શરીરમાં લોહિ વિકારનાં રોગો થાય છે. અત્યારે જુઓ લોકોમાં કોઢ પ્રમાણ વધી ગયું છે. ૧૧૧૬ પ્રશ્ન ૐકારમાં પંચપરમેષ્ઠિ કેવી રીતે સમાય છે? ઉત્તર ૐકારમાં પંચપરમેષ્ઠિ આદિના એક એક અક્ષરો સમાયેલા છે. રિહંત ભગવાનનો ય સિદ્ધ ભગવાનનો સિદ્ધશીલા આચાર્ય મહારાજનો ના ઉપાધ્યાયજી મહારાજનો ૩ અને મુનિરાજનો મેં સંસ્કૃત ભાષાના નિયમ પ્રમાણે જ ને કા મળી થાય. ને રૂમ લીગો થાય તેના ઉપર સિદ્ધશીલા અને મુનિરાજનાનું મીઠું મૂકતાં ૐકાર પંચપરમેષ્ઠિનો વાચક કહેનાર બને છે. ૧૧૧૭ પ્રશ્ન કાઉસ્સગ્ન એટલે શું? તે શા માટે? કાયાનો ઉત્સર્ગ એટલે ત્યાગ. કાયાને હલાવ્યા ચલાવ્યા વગર કાંઈપણ બોલ્યા વગર એક ધ્યાને લોગસ્સ કે નવકાર મંત્ર દ્વારા મનથી પંચપરમેષ્ઠિનું સ્મરણ કરવું તે. ઉત્તર ૪૩૨) ૪૩૨ 2010_03 Page #460 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર પ્રશ્નોત્તર ગ્રંથોની વિપુલ સામગ્રી આ ગ્રંથમાં આપી શકાય નહિં પણ તેના પરિચય રૂપે નમૂનાના પ્રશ્નોત્તરોને સ્થાન આપવામાં આવ્યું છે. વિશેષ જિજ્ઞાસા માટે આત્માર્થીજનો - જ્ઞાનપિપાસુ વર્ગના લોકોએ મૂળગ્રંથોની સૂચી આપવામાં આવી છે તેનો અભ્યાસ કરવાથી પ્રશ્નોત્તરની સાગર સમાન વિરાટ સૃષ્ટિમાં જ્ઞાનાનંદનો અપૂર્વ અવસર માણી શકાય તેમ છે. આ ગ્રંથના વાંચન પછી મૂળ ગ્રંથનો સ્વાધ્યાય જૈન દર્શનના વિચારોમાં શંકાપ્રશ્નો હોય તો તેનું અવશ્ય સમાધાન થશે. જૈન દર્શનનો અભ્યાસ કર્યો ન હોય તેમ છતાં કુળાચા૨ કે જૈનાચા૨ને જાણવા માટે એક આધારભૂત સાધન તરીકે આ પ્રકારના ગ્રંથો ઉપયોગી નીવડે છે. જો અભ્યાસ કર્યો હોય તો પણ પ્રાપ્ત કરેલા જ્ઞાનનું દઢીકરણ થાય છે. તત્ત્વજ્ઞાનનો વિષય કઠિન છે. તેને બુદ્ધિગમ્ય અને સર્વસાધારણ વર્ગ સુધી પહોંચાડવા માટે પ્રશ્નોત્તર સાહિત્ય પાયાની ભૂમિકારૂપે કાર્યરત છે. દરેક વ્યક્તિનો જ્ઞાનનો ક્ષયોપશમ એકસરખો હોતો નથી. વ્યવહારની ભાષામાં કહીએ તો વ્યક્તિની મતિમંદતા - અલ્પમતિને કારણે તત્ત્વદર્શન સહજ સાધ્ય નથી ત્યારે પ્રશ્નોત્તર સાહિત્ય પ્રભાવશાળી અને વેધક અસ૨ ઉપજાવવા શક્તિશાળી છે. તો તેનો લાભ લેનાર જ્ઞાનમાર્ગમાં વધુ તેજસ્વી બને તેમાં કોઈ શંકા નથી. અર્વાચીન સમયની દૃષ્ટિએ વિચારીએ તો જ્યારે જીવન, સંસ્કૃતિ અને ધર્મ વિષયક ક્ષેત્રોમાં પરિવર્તનનો અભિનવ લાવારસ વહી રહ્યો છે ત્યારે આ પ્રશ્નોત્તર સાહિત્ય જીવનમાં સમતા પ્રદાન કરવામાં ઉપયોગી છે. જીવનની વ્યથાની કથાની વાતો કરવા કરતાં ધર્મના મૂળભૂત સિદ્ધાંતો કે તત્ત્વ શું છે તે આવા ગ્રંથો દ્વારા જાણીએ તો ધર્મકથા જેવો બીજો કોઈ ઉત્તમ સ્વાધ્યાય કયો બની શકે? આવા ઉત્તમોત્તમ ભવોભવ જ્ઞાનના 2010_03 ૪૩૩ Page #461 -------------------------------------------------------------------------- ________________ સંસ્કાર આપનાર વારસાને આપણા જીવનમાં સ્થાન આપીએ તો પ્રવાહમાં તણાઈને જીવન નિષ્ફળ નીવડે ત્યા૨પહેલાં નવા ભવનું ભાથું બાંધી લેવાનો પુરૂષાર્થ કરીએ તો આત્માનું કંઈક થશે કે જે નિમિત્તથી ભવચક્રની બેડીમાંથી છૂટવાનો માર્ગ દર્શાવશે. જન્મે જૈન હોવાનું ગૌરવ લઈએ તેની સાથે કર્મથી જૈન થઈએ તે માટેનો માર્ગ બતાવનાર પ્રશ્નોત્તર સાહિત્યની વિપુલ સામગ્રી તરફ બુદ્ધિગમ્ય રીતે અવલોકન-સ્વાધ્યાય અને ચિંતન-મનન કરવાની ટેવ પાડવામાં આવે તો જૈન ધર્મના સાચા વારસદારનું બિરૂદ સિદ્ધ થયું લેખાશે. પ્રશ્નોત્તર ગ્રંથોના ઉત્તરો આપનાર વર્ગમાં પદવીધર આચાર્ય ભગવંતો અને રત્નત્રયીની આરાધના કરનાર પંચમહાવ્રતધારી ગુરૂ ભગવંતો છે. કોઈ સંસારી કે સામાન્ય વ્યક્તિનું આ કાર્ય નથી. રાતદિવસ સમ્યક્ દર્શન, સમ્યક્ જ્ઞાન અને સમ્યક્ ચારિત્રની આરાધનામાં જીવન જીવીને આચારશુદ્ધિનો પાઠ ભણાવનાર ગીતાર્થ ગુરૂઓનો ઉપકાર જેટલો માનીએ તેટલો ઓછો છે એટલે એમના ઉત્તરોમાં કોઈ શંકાને સ્થાન નથી. મૂળભૂત રીતે વિચારીએ તો જનસમૂહને આવશ્યક સૂત્રોનો અભ્યાસ - અર્થ કર્યા ન હોય, વ્યાખ્યાનમાં ધર્મવિષયક વિગતો-માહિતી સાંભળી હોય કે ધાર્મિક પુસ્તકો વાંચ્યા હોય તો તેમાંથી શંકા થઈ હોય - પ્રશ્નો ઉદ્ભવે તે સ્વાભાવિક છે. સામાન્ય પ્રશ્નોની સામગ્રી આ પ્રકારની છે. પ્રશ્નોત્તર સાહિત્ય વિપુલ પ્રમાણમાં છે. અહીં સંકલન દ્વારા તેની વિરાટ સૃષ્ટિનો પરિચય આપવામાં આવ્યો છે. મૂળભૂત રીતે તો આ સાહિત્યનો અભ્યાસ સમ્યક્ જ્ઞાન પ્રાપ્તિ માટેનું એક અધિકૃત સાધન બને અને શંકાકુશંકાઓ તે તર્ક-વિતર્કના વિતંડાવાદમાં ફસાઈ ન જતાં ભગવંતની વાણી એ જ સત્ય અને તત્ત્વદર્શન કરાવનારી છે કે જેના દ્વારા આત્માનો ઉદ્ધાર થવાનો છે. સમકિતની પ્રાપ્તિ થવાની છે એવી ભાવનાથી તેનું અધ્યયન એ આ ગ્રંથની મહાન ફળશ્રુતિ કહીએ તો અસ્થાને નહિં લાગે. 2010_03 ૪૩૪ Page #462 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ સૂચિ આગમોનું દિગ્દર્શન પ્રો. હીરાલાલ કાપડીયા પ્રકાશક - વિનયચંદ ગુલાબચંદ શાહ – સુરત. સંવત ૧૯૪૮ આગમદીપ (૧૪-૧૫) અનુવાદક : મુનિ દીપરત્નસાગર પ્રકાશક - આગમદીપ પ્રકાશન, ગગનવિહાર શ્વેતાં. ટ્રસ્ટ ખાનપુર, અમદાવાદ. ઈ.સ. ૧૯૯૭ આગમદી૫ (૨૪-૩૯) અનુવાદક : મુનિ દીપરત્નસાગર પ્રકાશક – આગમદીપ પ્રકાશ, ગગનવિહાર શ્વેતાં. ટ્રસ્ટ ખાનપુર, અમદાવાદ. ઈ.સ. ૧૯૯૭ આચારાંગ સૂત્ર સંપાદક - માણેક મુનિ શ્રી આરામોદ્ધારકપ્રશ્ન રત્નાવલી સંગ્રાહક – શ્રી. ગુણસાગરજી મ.સા. પ્રકાશક – શ્રી જૈન આનંદ જ્ઞાન મંદિર, જામનગર. સંવત - ૨૦૪૫ ઉત્તરાધ્યયન સૂત્રાર્થ ભાગ - ૩, પૃષ્ઠ ૧૮૩ સંપાદક - મુનિરાજ અકલકવિજયજી જૈન ઉપાશ્રય, શ્રીમાળીબાગો - ડભોઈ. ઉપનિષદો : મહાત્મા નથુરામ શર્મા છઠ્ઠી આવૃત્તિ, ઈ.સ. ૧૯૭૬ આનંદ આશ્રમ, બીલખા. 2010_03 Page #463 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ પ્રશ્નોત્તરી ભાગ ૧/૫ પ્રકાશક - ફૂલાભાઈ રણછોડભાઈ સતરની ખડકી, નાર. શ્રી ગણધરવાદ – સંપાદકઃ આ. ચિદાનંદસૂરીશ્વરજી પ્રકાશક - પદ્માવતી પ્રકાશન મંદિર, ઝવેરી સ્ટોર્સ, ગોપીપુરા, સુરત - ૩૯૫ ૦૦૧. (સં. ૨૦૧૬) ગૌતમપૃચ્છા સંપાદક - પ્રવર્તક મુનિ નિરંજન વિજયજી ગુણ સ્થાનિક પ્રશ્નોત્તર સાર્ધ શતક લે. આ. સુશીલસૂરિજી સંવત - ૨૦૫૦ (હિન્દી) ચતુર્થ સ્તુતિ નિર્ણય લે ન્યાયાભાનિધિ આ. આત્મારામ મ.સા. પ્રકાશક - શ્રાવક ભીમશી માણેકલાલ મોહનલાલ ટોકરશીની પેઢી રાધનપુર. (સં. ૧૯૪૪) ચાલો જૈન તત્ત્વજ્ઞાન સમજીએ લેખક – સંપાદક : રસિકલાલ મણિલાલ શાહ પ્રકાશક – ઈંદિરાબેન આર. શાહ અમલસાડ, બીજી આવૃત્તિ, તા. ૧-૧૨-૯૧ શ્રી જૈન ધર્મવિષયક પ્રશ્નોત્તર - શ્રીમદ્ વિજયાનંદ સૂરીશ્વરજી (આત્મારામજી) અનુવાદક - અમિતયશવિજયજી પ્રકાશક – શેઠ શ્રી આણંદજી મંગળજીની પેઢી કોઠારીવાડ - ઈડર. જેને પ્રશ્નોત્તરમાળા - ધીરજલાલ ડી. મહેતા ભાગ - ૧ ધાર્મિક પ્રકાશક - જૈન ધર્મ પ્રસારણ ટ્રસ્ટ 2010_03 Page #464 -------------------------------------------------------------------------- ________________ સુરત. (ઈ. સ. ૧૯૯૫) પ્રથમ આવૃત્તિ જિનવાણી ઉત્તરે લ્યો જાણી – મુનિજયાનંદ વિજયજી અનુ. - કીર્તિલાલ હાલચંદ વોરા પ્રકાશક - શ્રી આદિનાથ રાજેન્દ્ર જૈન પેઢી સાંથુ (જાલોર) (સં. ૨૦૫૦) શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા - શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ અગાસ ઈ.સ. ૧૯૮૭ દશમી આવૃત્તિ જૈન ગૂર્જર કવિઓ ભાગ-૬ લે. મો. દ - દેસાઈ પ્રકાશક - મહાવીર જૈન વિદ્યાલય મુંબઈ આ.૨. ૧૯૮૯ જૈન દર્શન (સંક્ષિપ્ત) સંકલનકાર - દિનેશચંદ્ર જોરાવર મલમોદી, ૩૫, સ્ટોક એક્ષચેન્જ બીલ્ડીંગ, ૬૦ એપોલો સ્ટ્રીટ, મુંબઈ - ૨૩. ઓગષ્ટ ૧૯૭૭ પ્રથમ આવૃત્તિ જીવવિચારક દંડક - લઘુસંગ્રહન પ્રશ્નોત્તરી સંપાદક - પૂ. મુનિશ્રી નરવાહનવિજયજી પ્રકાશક - શાહ રમેશચંદ્ર કાળીદાસ ૧, ચિંતામણી, વર્ધમાન નગર, હજૂર પેલેસ રોડ, રાજકોટ. સં. ૨૦૧૫ જૈન સિદ્ધાંત દર્શન – સંકલન - હરિલાલ જીવરાજ M કાપડીયા ભાવનગર, પ્રકાશક - ઝવેરી નાનાલાલ કાલિદાસ, રાજકોટ. વિક્રમ સં. ૧૯૯૫ તાત્ત્વિક પ્રશ્નોત્તર ભા - ૧ આ માણિક્ય સાગર સૂરીજી પ્રકાશક - શ્રી જૈન પુસ્તક પ્રચારક સંસ્થા સુરત. તત્ત્વાર્થ પ્રશ્નોત્તર દીપિકા 2010_03 Page #465 -------------------------------------------------------------------------- ________________ પૂ. સાગરાનંદસૂરિજી ધર્મદિશા - પૂ. કનકવિજયજી મ.સા. નવતત્વ પ્રશ્નોત્તરી પૂ. પં. નરવાહન વિજયજી પ્રકાશક – પદાર્થ દર્શન ટ્રસ્ટ રીલીફ રોડ, અમદાવાદ – સં. ૨૦૫૦ આવૃત્તિ – ૨ પ્રશ્નોત્તર રત્નમાળા કપૂરવિજયજી પ્રકાશક - વર્ધમાન સત્યનીતિ - હર્ષસૂરિ જૈન ગ્રંથમાલા રીચી રોડ, અમદાવાદ. સં. ૧૯૯૬ પ્રથમ આવૃત્તિ. પ્રથમ કર્મગ્રંથ વિવેચનકાર – ધીરજલાલ ડી. મહેતા પ્રકાશક - જૈનધર્મ પ્રસારક ટ્રસ્ટ, સુરત. પ્રશ્નોત્તર કર્ણિકા ભાગ ૧-૨ સંપાદક - પૂ. ગણિવર્ય પૂર્ણચંદ્ર વિજયજી પૂ. મુ. નરચંદવિજયજી પૂ. મુનિરાજ જયદર્શનવિજયજી સં. ૨૦૪૨ પ્રકાશક – શાહ જયંતિલાલ તલકચંદ રૂમાલવાળા વિરલ ટ્રેડીંગ કાં, મહાજન ગલી રોડ, મુંબઈ - ૪૦૦ ૦૦૩. શ્રી પ્રશ્નોત્તર મોહનમાળા (પૂર્વાર્ધ) (૧થી ભાગ) પ્રયોજક - મોહનલાલજી મહારાજ પ્રકાશક : ધોલેરા બંદર નિવાસી ખીમચંદ ખોડીદાસ ભાવસાર ધોલેરા સં. ૧૯૮૦ પ્રથમ આવૃત્તિ, મુંબઈ - ૪૦૦ ૦૦૩. પ્રશ્નોત્તરી - મણિરત્નમાળા - સ્વામી શ્રી શંકરાચાર્ય 2010_03 Page #466 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક - ગીતા પ્રેસ – ગોરખપુર. પ્રશ્નોપનિષદ ડૉ. નરેશ ભટ્ટ અદ્વૈત પ્રકાશન - સી-૪, અભિલાષા એપાર્ટ, ડૉ. હાઉસની પાછળ, પો. વલસાડ. પ્રથમ આવૃત્તિ ઈ.સ. ૧૯૯૭ શ્રી પ્રશ્નોત્તર મોહનમાળા સંગ્રારક પૂ. પં. શ્રી ધર્મવિજયજી પ્રકાશક - શ્રી મુક્તિકમળ જેન મોહનમાળા લાલચંદ નંદલાલ વકીલ - રાવપુરા, વડોદરા. સં. ૧૯૯૩, પ્રથમ આવૃત્તિ પ્રશ્ન વ્યાકરણ લેખક શ્રી પૂર્ણાનંદ વિજયજી (કુમાર શ્રમણ) પ્રકાશક - સંઘવી જગજીવનદાસ કસ્તુરચંદ શાહ શ્રી વિદ્યાવિજયજી ગ્રંથમાળા – સાઠંબા, (ગુજરાત) ઈ.સ. ૧૯૮૪ પ્રવચનધારા - આ. નરવાહનસૂરિજી પ્રકાશક - પદાર્થ દર્શન ટ્રસ્ટ (સામાયિક) ૧૧૮૮, લક્ષ્મીનારાયણ પોળ, અમદાવાદ – ૧. જૈન ધર્મવિષયક પ્રશ્નોત્તર શેઠ અનુપચંદ મલકચંદ – ભરૂચ. સં. ૧૯૫૨ પ્રશ્નચિંતામણી – કવિ પંડિત વીરવિજયજી ભાષાંતર શાસ્ત્રી ગિ. મ. સંવત - ૧૯૮૫ પ્રશ્નોત્તર ભાસ્કર - મુનિ પ્રીતિ વિમલા પ્રતિમાપૂજન - લે. સં. પૂ. પં. શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર્ય સંવત - ૨૦૩૪ 2010_03 Page #467 -------------------------------------------------------------------------- ________________ ભાવ પ્રતિક્રમણનું તાળું ખોલો પૂ. દિવ્યકીર્તિવિજયજી અને પૂ. પુણ્યકીર્તિવિજયજી મ.સા. મનમંદિર આગમ દીવો – મુનિભવદિપ વિજયજી પ્રકાશક - પ. પૂ. પદ્મવિજયજી ગ્રંથમાળા, ઉમા સોસાયટી, પાલડી, અમદાવાદ. સં. ૨૦૪૪ પ્રથમ આવૃત્તિ. વિવિધ પ્રશ્નોત્તર (દાન પ્રશ્નોત્તર) પુન: સંપાદક - મુનિ મહાબોધિ વિજયજી પ્રકાશક - શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ દુકાન નં. ૧, બદ્રીકેશ્વર સોસાયટી, ૮૨, નેતાજી સુભાષ રોડ, મરીન ડ્રાઈવ ઈ રોડ, મુંબઈ - ૪૦૦ ૦૦૨. સંવત ૨૦૫૪ વિચારરત્નસાર - દેવચંદ્રજી પ્રકાશક – શ્રી અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ પાદરા, બીજી આવૃત્તિ. ઈ. સ. ૧૯૨૯ સાગર સમાધાન - આનંદ સાગરસૂરિ પ્રકાશક - શ્રી જૈન પુસ્તક પ્રચારક સંસ્થા - સુરત. સંવત ૨૦૨૮ આવૃત્તિ બીજી. સુમતિ વ્યવહાર – કવિ મનસુખલાલ પ્રકાશક – ગાંધી કોદરલાલ છગનલાલ નાથજી મોરારજી ગાંધી વેજલપુર, જિ. પંચમહાલ. ઈ.સ. ૧૯૦૮ પ્રથમ આવૃત્તિ. સૂતક મર્યાદાયે નમઃ - લે. મુનિરાજશ્રી અક્ષયચંદ્રસાગરજી મ.સા. સેન પ્રશ્ન- શુભવિજયજી ગણિ પ્રકાશક - માસ્તર ન્હાલચંદ ઠાકરશી 2010_03 Page #468 -------------------------------------------------------------------------- ________________ વ્યવસ્થાપક જૈન જ્ઞાનમંદિર લીંચ સં. ૧૯૯૬ પ્રથમ આવૃત્તિ. લબ્ધિ પ્રશ્ન – ભા. ૧-૨ સંપાદક - આ. વિક્રમસૂરિ સતિ તમારા હાથમાં - ૫. પૂ. ગણિવર્ય યુગભૂષણ વિજયજી મ.સા. પ્રકાશક - ગીતાર્થગંગા ૫. જૈન મરચન્ટ સોસાયટી, ફતેહપુરા રોડ, પાલડી, અમદાવાદ - ૩૮૦ ૦૦૭. બીજી આવૃત્તિ - ઈ.સ. ૨૦૦૦ હીર પ્રશ્નાવલી - આ. હીરસૂરીશ્વરજી પ્રથમ આવૃત્તિ - ઈ. સ. ૧૯૧૩ બ્રાહ્મ સૂત્ર – શાંકરભાષ્ટ કાશીનાથ વાસુદેવ અત્યંકર પ્રકાશક - એન. ડી. - અત્યંકર જયદેવ શુક્લ B કલ્ચરલ, રીચર્સ એન્ડ પબ્લીકેશન – ડીપાર્ટમેન્ટ ઓફ સંસ્કૃત વિદ્યા પરિષદ. ૬૩૫, સદાશિવ પેઠ, પુના. ઈ.સ. ૧૯૫૮ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ - ભા. ૩-૪ સંપાદક - પં. શ્રી પૂર્ણાનંદવિજયજી (કુમાર શ્રમણ) વિદ્યાવિજયજી સ્મારક ગ્રંથમાળા, સાઠંબા. સં. ૧૯૭૯ શ્રીપાળ રાજાનો રાસ સંપાદક - શાંતિલાલ મહેતા પ્રકાશક - જશવંતલાલ ગિ. શાહ ડોશીવાડાની પોળ, અમદાવાદ - ૩૮૦ ૦૦૧. 2010_03 Page #469 -------------------------------------------------------------------------- ________________ 2010_03 Page #470 -------------------------------------------------------------------------- ________________ *(: લેખકનો પરિચય :) * શાહ કવિનચંદ્રમાણેકલાલ (જન્મ સ્થળ : વેજલપુર, જ.તા. : 30-3-36) અભ્યાસ : બી.એ. (ઓનર્સ), એમ.એ., બી.એડ., ટી.ડી., એલએલએમ., પી.એચડી. ઈ.સ. ૧૯૫૫થી 1966 સુધી ગજેરા, ડેરોલ સ્ટેશન અને દેલોલ હાઈસ્કૂલમાં શિક્ષક. ઈ.સ. 1966 થી 1996 સુધી ભાદરણ, ખંભાત, કપડવણજ અને બીલીમોરા કૉલેજમાં પ્રાધ્યાપક તરીકે સેવા કરીને હાલ નિવૃત્ત. હળવા નિબંધો, કાવ્ય, વાર્તા અને ધર્મ-સંસ્કૃતિવિષયક લેખો લખવાનો શોખ, જૈન સાહિત્યમાં સર્જન અને સંશોધન પ્રવૃત્તિ. જૈન સાહિત્યમાં પી.એચડી.ની પદવી પ્રાપ્ત કર્યા બદલ ‘યશોભૂમિ સ્મારક ચંદ્રક' વિજેતા (કવિપંડિત વીરવિજયજી : એક અધ્યયન) સાહિત્ય, સંસ્કૃતિ, શિક્ષણ, કાયદો અને સમાજસેવાનાં ક્ષેત્રોમાં અભિરુચિ અને સેવાકીય પ્રવૃત્તિઓમાં યોગદાન. ઈ.સ. ૧૯૭૦ના સપ્ટે.થી 1972 સુધીનો રહા (અઢી) વર્ષનો અમેરિકાનો શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રવાસ, એમ.એડ. (1972 જૂન), નોર્થ-ઈસ્ટર્ન યુનિ. બોસ્ટન, હેલિસ્ટન, વેલેન, પ્રોવિડન્સ, સ્પ્રિંગફીલ્ડ, ફોલરીવર, વેસ્ટ ન્યૂટન, વોલ્વેમ, ફ્રેમિંગહામ, બરલિંગ્ટન, વૉશિંગ્ટન ડી.સી., ડેટ્રોઈટ, ફિલાડેલ્ફિયા, કેમ્બ્રિજ વગેરે સ્થળોમાં ભારતીય સંસ્કૃતિ અને ધર્મવિષયક વાર્તાલાપ. બાર વ્રતધારી શ્રાવક : નવલાખ નવકાર, ઉવસગ્ગહર અને લોગસ્સનો જાપ પૂર્ણ કરેલ છે. પ્રગટ કૃતિઓ : નેમિ વિવાહલો, કવિરાજ દીપવિજય, જૈન સાહિત્યની ગઝલો, શ્રાવક કવિ મનસુખલાલ (સંશોધનગ્રંથ), કવિપંડિત વીરવિજયજી: એક અધ્યયન (મહાનિબંધનો સંક્ષેપ), બિંબ-પ્રતિબિંબ (કાવ્યસંગ્રહ), લલ્લુની લીલા (હળવા નિબંધો), હરિયાળી સ્વરુપ અને વિભાવના, ગઝલની સફર, જૈન ગીતો કાવ્યોનો પરિચય, ફાગણકે દિન ચાર (હોળી ગીતો). શ્રી વીશા નીમા જૈન સમસ્ત જ્ઞાતિમંડળ, વેજલપુર જૈન સંઘ, બીલીમોરા જૈન સંઘ, જૈન સોશ્યલ ગ્રૂપ - બીલીમોરા, દક્ષિણ ગુજરાત યુનિ. પ્રાધ્યાપક મંડળ - સુરત, વી.એસ. પટેલ કૉલેજ - બીલીમોરા વગેરે સંસ્થાઓ દ્વારા સન્માનપત્ર - એવૉર્ડપ્રાપ્તિ. શાળા-કૉલેજ અને સેવાકીય ધાર્મિક અને સામાજિક સંસ્થાઓમાં પ્રસંગોચિત્ત પ્રવચન અને વાર્તાલાપ. * પત્ની અ. સૌ. કુસુમબહેન, કિરણ, અસ્તિ, કિંચિત્ (પુત્રો), (સ્વાતિ) શાશ્વતયશાશ્રીજીમ. સા. (પુત્રી). આગામી પ્રકાશન : જૈન પત્ર સાહિત્ય, બીજમાં વૃક્ષ તું. Jain Education international 2010 03