SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તર કે એકાસણું કરવું જોઈએ. (પા. નં. ૧૧૧) દેવદ્રવ્ય ૭૩૪ પ્રશ્ન ગુરૂ પૂજનમાં આવેલ રકમ સાધુ સાધ્વીની વૈયાવચ્ચમાં વાપરી શકાય કે નહિ? ઉત્તર ગુરૂ પૂજનમાં આવેલ રકમ સાધુ સાધ્વીની વૈયાવચ્ચમાં વાપરી શકાય નહિ જે વાપરે તે દેવદ્રવ્યના નાશના પાપના ભાગીદાર થાય અને ભોગવટામાં જાય તે પણ દેવદ્રવ્યના ભોગવટાના પાપનો ભાગીદાર થાય. (પા. નં. ૧૨૪) ૭૩૫ પ્રશ્ર ગુરૂ પૂજનમાં આવતું દ્રવ્ય શામાં જાય? ગુરૂ પૂજનમાં આવતું દ્રવ્ય દેવદ્રવ્યમાં જાય. ૭૩૬ પ્રશ્ન દેરાસરજીની ધ્વજામાં લાલ અને સફેદ રંગ રાખવા પાછળનો હેતું શો છે? ઉત્તર વિચાર કરતાં એમ લાગે છે કે મંદિરમાં અરિહંતો અને સિદ્ધોની મૂર્તિ હોય છે અને નવપદમાં અરિહંતોનો શ્વેતવર્ણ અને સિદ્ધોનો લાલ વર્ણ છે. તેના પ્રતીકરૂપે ધ્વજમાં લાલ અને સફેદ રંગ ગોઠવવામાં આવ્યા હોય એમ લાગે છે. અરિહંત અને સિદ્ધની સાધના કરવા માટેનું આ સ્થાન છે તેમ સૂચવવા માટે પણ ધ્વજમાં લાલ અને સફેદ રંગ મૂકવામાં આવ્યા હોય તે બનવાજોગ છે. (પા. નં. ૧૨૯) અભક્ષ્ય વિચાર ૭૩૭ પ્રશ્ન લીલી મગફળીનો ઓળો જમીનમાં ઉગવા છતાં ખાઈ શકાય છે આનું કારણ શું? ઉત્તર મગફળી જમીનમાં ઉગવા છતાં તૈલી વસ્તુ હોવાથી તેને (૩૦૩) Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy