SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ અનંતકાય ગણી નથી માટે તે દાણા અભક્ષ્ય નથી. ૭૩૮ પ્રશ્ન મોસંબી, નારંગી, ચીકુ, કેરી અને કેળા આદિ પાકા ફળો લીલોતરી તરીકે ગણાય કે નહિં ? અને પર્વતિથિએ લીલોતરીના ત્યાગવાળાને તે ફળ ખાવા કલ્યું કે નહિં? મોસંબી, નારંગી, ચીકુ, કેરી અને કેળા આદિ પાકા ફળો લીલોતરી તરીકે ગણાય અને લીલોતરીના ત્યાગવાળાને તે ફળો ખાવા કલ્યે નહિં. (પા. નં. ૧૬૦) દાનવિચાર ઉત્તર ૭૩૯ પ્રશ્ન ઉત્તર ૭૪૦ પ્રશ્ન સુપાત્રદાન અને અનુકંપાદાનમાં ભેદ શું છે ? ઉત્તર ૭૪૧ પ્રશ્ન અનુકંપાદાન સમ્યક્ત્વાદિ ધર્મોનું કારણ કહેવાય ? હા કહેવાય. અવશ્યક નિર્યુક્તિમાં સમ્યક્ત્વના અનેક કારણો કહ્યા છે તેમાં અનુકંપાને પણ સમ્યક્ત્વના કારણ તરીકે કહેલ છે. ઉત્તર અનુકંપાદાનમાં દુઃખીના દુઃખને જોઈ પોતે તે દુ:ખથી દુ:ખી થઈ તે દુઃખને દૂ૨ ક૨વાની ઈચ્છા થાય છે. સુપાત્રદાનમાં સુપાત્ર પ્રત્યે ભક્તિ છે, બહુમાન છે. સુપાત્રમાં રહેલ ગુણોની અનુમોદના કરવા માટે સુપાત્રની ભક્તિ સુપાત્રદાન દ્વારા કરવાની છે. અનુકંપામાં દુઃખીના દુઃખને દૂર કરવાની ઈચ્છા છે. આ છે પરસ્પર સુપાત્રદાન અને અનુકંપાનો ભેદ. તીર્થંકરાદિ જીવન રાવણ આવતી ચોવીસીમાં તીર્થંકર થવાના છે અને લક્ષ્મણ તેમના થવાના છે તે ખરૂં છે કે કેમ ? રાવણ કેટલાક ભવો કરીને પછી તીર્થંકર થવાના છે અને Jain Education International 2010_03 ૩૦૪ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy