SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ તથા રામલીલામાં આવેલ કૃષ્ણને પણ નમે છે કારણ કે તેઓ મૂર્તિ અને નાટકીયામાં ભેદ સમજતા નથી તેવી રીતે જેઓ હેતુ, યુક્તિ અને સ્વરૂપને ન સમજે અને હેતુ આદર્શ સિદ્ધ થતાં પદાર્થથી વિરૂદ્ધ પદાર્થને કદાગ્રહથી માને તે અંધભક્ત ગણાય. ૬૮૦ પ્રશ્ન સાચા ભક્તની ઓળખાણ શી? ઉત્તર આગમ અનુસાર ગુણ અને ગુણને પીછાણી કેવલગુણાનુરાગી બન્યો હોય બબ્બે તદ્અનુસાર વર્તન કરવા અંત:કરણથી ચાહતો હોય જેમ કે મહારાજા શ્રેણિક. ૬૮૧ પ્રશ્ન મહાન યોગી કોણ કહેવાય? ઉત્તર મહાન યોગી તે જ કહેવાય કે જેને માટે શાસ્ત્રકાર મહારાજા શ્રી મુનિ સુંદરસૂરીશ્વર જણાવે છે કે श्रुत्वाडडकोशान् यो मुदा पूरितः स्यात् रोमहर्षी यः प्राणान्तेडप्यन दोषं न पश्यत्वे श्रेयो श्रेयोडाक लमेतैव योगी આક્રોશાદિક વચનના પ્રહાર સાંભળીને હર્ષથી વ્યાપ્ત થાય પત્થર આદિકથી કોઈ ઘા કરે તો કર્મ ખપાવવાનો પ્રસંગ સમજી રોમાંચ ખડા થયા. બ્રાહ્ય પ્રાણનો નાશ થવાનો વખત આવે તો પણ બીજાના દોષને દેખો અર્થાત્ બોલે નહિ આ યોગી કહેવડાવનારે આટલા ગુણો તો કેળવવા જોઈએ. બદ્ધ આગમ અને અબદ્ધ આગમમાં ફેર શો? શ્રી તીર્થકર મહારાજાએ જે વખતે ત્રિપદી પ્રરૂપી અર્થાત્ ઉપગ્નેહ વા વિગમેઈ વા ધુવેઇ વા એ ત્રિપદી દ્વારા ગણધર દેવોને ઉપદેશ આપ્યો તે વખતે તેમાંથી ગણધર ૬૮૨ પ્રશ્ન ઉત્તર (૨૮૮) Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy