SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૬૯ પ્રશ્ન ઉત્તર ૮૦૦ પ્રશ્ન ઉત્તર ૮૭૧ પ્રશ્ન ઉત્તર ૮૭૨પ્રશ્ન ઉત્તર ૮૭૩ પ્રશ્ન ઉત્તર છે એમ આગમસારમાં કહ્યું છે. ‘અસઈ’ નો અર્થ ખરી રીતે શું સમજવો ? સૂત્રમાં કહ્યા પ્રમાણે ‘અસઈ’નો અર્થ અનેક જ થાય છે. અનેક એટલે એક નહિ એમ કહી શકાય? સૂત્રમાં બે થી માંડી સંખ્યાતા, અસંખ્યાતા સુધીની ગણતરીને અનેક કહેવામાં આવે છે. આઉખું તૂટે કે નહીં? ઠાણાંગ ઠાણે ૭મે સાત પ્રકારે આઉખું તૂટ્યું કહ્યું છે. અતિહર્ષ (સરાગ સ્નેહ), ભયાત્મક અધ્યવસાય, અતિ આહાર કરવાથી, ક્ષુધા-તૃષાથી, રોગ વિષમવેદનાથી અકસ્માત, વિષપ્રયોગ-વિષકન્યાના સ્પર્શથી, શ્વાસ રૂંધાઈ જવાથી આઉખું તૂટે છે. કેટલાક કહે છે કે જીવ ૬ બોલ લઈને આવ્યો છે તેમ ફેરફાર થાય નહિ માટે આઉખું તૂટે નહીં? તે વાત ખરી છે. તે વાત તો નિરૂપક્રમીને માટે લાગુ પડે છે કારણ કે નિરૂપક્રમીનું આઉખું તૂટતું નથી પરંતુ સોપક્રમીનું આઉખું તૂટવા સંભવ છે એમ પક્ષવણા સૂત્રના છઠ્ઠા પદ ઉપરથી જણાય છે. આઉખું કેટલા પ્રકારે ભોગવાય છે ? આઉખું બે પ્રકારે ભોગવાય. એક પ્રદેશ ઉદય બીજું વિપાક ઉદય. જ્યાં સુધી વિપાક ઉદય ન આવ્યું હોય ત્યાં સુધી આઉખું પ્રદેશ ઉદયમાં ભોગવાય છે. ૮૭૪ પ્રશ્ન પ્રદેશ કર્મ અને અનુભાવ કર્મ તે શું છે ? Jain Education International 2010_03 ૩૪૫ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy