SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ ગઈ એમ માનવું. प्रागृकत शब्दार्थ तय्य चातुर्वर्णः श्रमणसंघः तय्य ऋषमादीनां प्रथम समवसरण एवोत्पन्न वीरस्य तु द्वितीय રૂતિ (હા. પૃ. ૧૩૪). ૫૦૫ પ્રશ્ન પ્રભુ મહાવીર સ્વામીજીએ અંતિમ સોલ પહોર દેશના દીધી ત્યારે સાધુ-સાધ્વીઓ વગેરેએ પ્રતિક્રમણાદિ ક્રિયાઓ કેવી રીતે કરી હશે? ઉત્તર પ્રતિક્રમણાદિ ક્રિયાઓ અપ્રમત ભાવને સેવવા માટે જ છે તેમજ પ્રતિક્રમણ ખાસ કરીને પાપથી હટવાને માટે જ છે. જ્યારે વીર પ્રભુની દેશના ચાલી રહી હોય તે વખતે અપ્રમતભાવ અને પાપથી પાછા હટવાની વૃત્તિ હજારો લાખ્ખો ગુણી અધિક વધી જાય છે તે દેશના છોડીને તે તે ક્રિયાઓ કરવા જતાં લાખ્ખોનો લાભ છોડી હજારોનો લાભ લેવા પાછળ દોડવા જેવું છે. આનો ભાવાર્થ એમ લાગે છે કે સોળ પહોરની અંતિમ દેશનામાં બેઠેલા સાધુ-સાધ્વી વગેરે દેશનામાંથી ઉભા થતાં જ નથી. આમ બનવાનું કારણ એમ સમજાય છે કે ભગવાન પ્રથમ પહોરમાં દેશના આપે અને પછીના બીજા પહોરમાં ગણધર ભગવાન દેશના આપતા પણ આ તો ભગવાનની જ દેશના ચાલુ રહી. આવો લાભ કેમ છોડાય? આ બુદ્ધિથી કોઈ ઉઠ્યા નહીં હોય. ૫૦૬ પ્રશ્ર શ્રી અષ્ટાપદજી પર્વત હાલ ક્યાં છે અને અયોધ્યા નગરીથી કઈ દિશામાં છે? ઉત્તર અયોધ્યા નગરીથી ઉત્તરમાં ૧ર યોજન દૂર શ્રી અષ્ટાપદજી (૨૪) ૨૪૦ ) Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy