SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૧૧ પ્રશ્ન ઉત્તર ૭૧૨ પ્રશ્ન ઉત્તર ૭૧૩ પ્રશ્ન ઉત્તર ઉત્તર ભોગાવલી કર્મ એટલે શું? મોહનીય કર્મ અને ભોગાવલી બાકી એટલે મોહનીય કર્મ બાકી સમજવું. ૭૧૫ પ્રશ્ન વચન ને વિચારમાં ફેર શો ? પાપસ્થાનકને રોજ વચન દ્વારાએ આલોવો છે છતાં પાપને પાપરૂપ માનવાના વિચારથી હજુ રંગાયા નથી. બે હજા૨ થયા, પાંચ હજાર થયા, દસ હજાર, વીસ હજાર, લાખ, બે લાખ થયા અગર થાય તે પાપ વધ્યું અગર પાપ વધે છે એમ લાગતું નથી કારણ વચન-વિચારથી સામ્યતાથી કેવો લાભ છે તે સમજાયો નથી અર્થાત્ આ બંનેનો યથાર્થ ફરક તપાસ્યો નથી. ૭૧૪ પ્રશ્ન ધાર્મિક ક્રિયાથી રહિત કંદમૂલાદિ ભક્ષણ ક૨ના૨ને શ્રીમંત શ્રાવક આર્થિક આદિ મદદ કરે તો પાપ બંધ કે લાભ ? વ્યવહા૨ને અનુસરતી શ્રદ્ધાથી ધાર્મિક હોય તો મદદ કરનારે લાભ છે. માથુરી વાચના કયા આચાર્યે કરી ? ક્યાં લખાવું કે વંચાવું તે આત્મામાં સમ્યકત્વ થવું છે કે નહિં તે શાથી જણાય? પોતાના આત્મામાં સમ્યકત્વ થયું છે કે નહિ તેને માટે શાસ્ત્રકારોએ સમ્યકત્વના પાંચ લક્ષણ જે શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિકય જણાવ્યાં છે તે પ્રગટ થયા હોય તે ઉપરથી જાણવાનું છે અને બીજા આત્માને માટે શુશ્રુષા ધર્મરાગ અને દેવગુરૂના વૈયાવચ્ચમાં યથા સમાધિ નિયમિત પ્રવૃત્તિ એ ત્રણ લિંગથી જણાય છે. Jain Education International 2010_03 ૨૦૫ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy