SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તર અર્થ શો છે? અપાયપગમાતિશયનો અર્થ એમ જણાવ્યો છે કે સર્વદોષ રહિત તથા સર્વ રોગ રહિત. ૮૯૯ પ્રશ્ન આરંભ, સારંભ અને સમારંભ એટલે શું? ઉત્તર તત્ત્વાર્થધિગમ સૂત્ર પા. ૭૭મે ફૂટ નોટમાં લખ્યું છે કે, "सरंभः सकषाय परितापनय भवेदसमारम्भः आरंभः પ્રાવધ:ત્રિવિયોગ: તોફોય: સંકલ્પ મારવાનો વિચાર તે સારંભ, પીડા ઉપજાવવી તે સમારંભ, અને હિંસા કરવી તે આરંભ કહેવાય છે. ૯૦૦ પ્રશ્ન દુનિયામાં દુઃખ શાનું છે? ઉત્તર મારાપણાનું જ્યાં ત્યાં મારાપણું ત્યાં જ દુઃખ છે. ૯૦૧ પ્રશ્ન દાનમાં શ્રેષ્ઠ દાન કયું છે? ઉત્તર અભયદાન સાખ સૂયગડાંગ છઠ્ઠા અધ્યયનમાં તાણસે अभयप्ययाणं। ૯૦૨ પ્રશ્ન સંયમનો અર્થ શો? ઉત્તર સમ્યક્ પ્રકારે આત્માને યમ-નિયમમાં રાખવો તેનું નામ સંયમ કહેવાય છે. સંયમને કારણે નવાં કર્મો આવતા અટકે છે. ૯૦૩ પ્રશ્ન કીર્તિ અર્થે માયા સહિત તપસ્યા કરનારને શું ફળ મળે? ઉત્તર કીર્તિ અર્થે અને માયા સહિત તપ કરવાની ભગવંતની ચોખ્ખી મનાઈ છે. જો મુનિ કીર્તિ કે નિમિત્ત તથા માયા કપટ કરી તથા મિષ્ટ ભોજન કે લાભ કે અર્થે અલ્પ ભોજન કરે છે, તપકા નામ કહે હૈ તા કે તો દુસરા અવમોદર્ય તપ નિષ્ફલ હે. ૯૦૪ પ્રશ્ન ખરો તપ ક્યો કહેવાય? ( ૩૫૨ ) Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy