SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તર અનામિકા પાસે હાથમાં ધર્મરેખા રહેલી હોવાથી પૂજા કરવા માટે અનામિકા આંગળીનો ઉપયોગ કરવામાં આવે છે. ૧૦૪૩ પ્રશ્ન ચરવળાના મેરૂદંડની નીચે ત્રણ અને પાંચ ગોળાકાર રેખાઓ શા માટે છે? ઉત્તર ચરવળાના મેરૂદંડની નીચેની ત્રણ ગોળ રેખા સમ્યક્ટર્શન, જ્ઞાન અને ચરિત્રના પ્રતિક સમાન છે જ્યારે પાંચ રેખા પાંચમહાવ્રતનો નિર્દેશ કરે છે. ૧૦૪૪ પ્રશ્ન કોઈક વખતે ધરતીકંપ થાય છે તો શું કોઈ દેવ પૃથ્વી ચલાવે છે કે બીજાં કોઈ કારણ છે? ઉત્તર ત્રણ કારણથી પૃથ્વી દેશથી ચાલે છે અને ત્રણ કારણથી પૃથ્વી સર્વથી ચાલે છે. જે માટે શ્રી ઠાણાંગસૂત્રમાં કહ્યું છે તે આ પ્રમાણે – “તિરંવારં તેટિંgવી વM, તંગદાअहेणं इमीसे रयणप्पभाए पुढवीए उराला पुग्गला निचलेज्जा, तएणं ते उराला पुग्गला निव्वत्तिज्जमाणा देसं पुढवीए चलेज्जा 1, महोरए वा महडिए वा जाव महसक्खे ईमीसे रयणप्पभाए पुढवोए अहे उमज्ज निमज्जणीय करेमाणे देसं पुढवीए चलेज्जा 21, नागसुवण्णाण वा संगामंसि वट्टमाणंसि देसं पुढवीए चलेज्जा 3।। ईश्चेतेहिं तिहिं ठाणेहिं केवलकप्पा पुढवी चलेज्जा, तंजहाअहेणं इमीसे रयणप्पभाए पुढवीए घणवाए गुपेज्जा, तएणं से घणवाए गुप्पिए समाणे घणोदहिमेएज्जा, तएणं से घणोदहीए एइए समाणे केवलकपंपुढविंचालेज्जा 1, देवे वा महड्ढिए जाव महसक्खे तहारुवस्स समणस्स माहणस्स वा इडिजुत्तं जसं बलं वीरियं पुरिसक्कार-परिक्कम उवदंसेमाणे केवलकप्पं पुढविं चालेज्जा 2, देवा सुरसंगामंसि वा वट्टमाणंसि केवलकप्पा पुढवी चलेज्जा 3T” ભાવાર્થ વિસ્ત્રસાપરિણામથી મોટા પત્થરના જેવા મહાન ૩૯૨) ૩૯૨ ) Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy