SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૯૬પ્રશ્ન ઉત્તર ૯૯૭ પ્રશ્ન ઉત્તર ૯૯૮ પ્રશ્ન ઉત્તર લોકાકાશ કોને કહેવાય? જ્યાં સુધી જીવ પુદ્ગલ ધર્મ અધર્મકાળ એ પાંચ દ્રવ્યો છે. ત્યાં સુધીના આકાશને લોકાકાશ કહે છે. તેજોલેશ્યાનો અર્થ શું છે ? તેજોલેશ્યા શબ્દ પ્રયોગ જૈન આગમોમાં ત્રણ અર્થમાં થયેલો જોવા મળે છે. જીવનો પરિણામ, તપોલબ્ધિથી પ્રગટેલી શક્તિ, આંતરિક આનંદ-સુખની અનુભૂતિ. ૧૦૦૧ પ્રશ્ન ઉત્તર યોગ એટલે શું? મોક્ષેળ યોબનાવ્યોઃ । જેના દ્વારા જીવાત્મા મોક્ષ દશા પ્રાપ્ત ફરી શકે તે યોગ છે. ૯૯૯ પ્રશ્ન અનુષ્ઠાન એટલે શું ? ઉત્તર સમ્યક્ જ્ઞાન, દર્શન અને ચારિત્ર ગુણોની વૃદ્ધિ જે ક્રિયા દ્વારા થાય તેને અનુષ્ઠાન કહેવામાં આવે છે. સક્રિયા-સઅનુષ્ઠાન શબ્દો પણ આ માટે પ્રચલિત છે. ૧૦૦૦ પ્રશ્ન પંચાસ્તિકાય એટલે શું? ઉત્તર જગત પાંચ દ્રવ્યોનું બનેલું છે. તેનો વિચાર વિશ્લેષણ કરીને જ્ઞાન મેળવવું તે પંચાસ્તિકાય છે. તેમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાયનો સમાવેશ થાય છે. તેના દ્વારા જગતના ગૂઢ રહસ્યનું જ્ઞાન મેળવી શકાય છે. ‘પૂર્વ' નો અર્થ શું થાય છે ? પૂર્વ શબ્દ શાસ્ત્ર-ગ્રંથ જેવા અર્થમાં વપરાય છે. તીર્થંકર ભગવાન જ્યારે ધર્મતીર્થની સ્થાપના કરે છે ત્યારે પૂર્વમાંથી ઉપદેશ આપે છે પછી ગણધરો ઉપદેશને આધારે આચારાંગ Jain Education International 2010_03 ૩૮૧ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy