SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ આપ મને ઈચ્છા પ્રમાણે પૂછી શકો છો. - ત્યારબાદ શ્રી કેશી ગૌતમ સ્વામીને પોતાના સંશય-શંકા પૂછીને સત્ય સમજ્યા. આ અધ્યયનમાં કુલ ૧૧ પ્રશ્નોત્તર છે, તેમાંથી જૈન દર્શનના તત્ત્વજ્ઞાનનો પરિચય થાય છે. આગમ ગ્રંથોમાં સુખ્યાત એવા ઉત્તરાધ્યયન સૂત્રના પ્રશ્નોત્તર કેશી-ગોતમીય સંવાદરૂપે જૈન સાહિત્યની વિશિષ્ટતાની સાથે સાંસ્કૃતિક વારસાનું આચમન કરાવે છે. મૂળ ગ્રંથના આધારે અનુવાદ રૂપે આ અધ્યયનના પ્રશ્નોનો અત્રે ઉલ્લેખ કરવામાં આવે છે. જેને પ્રશ્નોત્તર (કાવ્ય શૈલીમાં) (પરદેશી રાજાના દશ પ્રક્ષની સજઝાય) ચોપાઈ શ્રી શંખેશ્વર પ્રણમું પાસ પ્રગટ પ્રભાવી પૂરે આશા - સાધુ શિરોમણિ કેશીકુમાર મહા મુનિવર મોટો ગણધર T૧TT શ્વેતાંબી નગરી સમોસરે પ્રશ્ન દશ પ્રદેશી કરી સાંભળો સૂરિ નરક સંદેહ પિતા અધરમી માહરો જેહ ૨TI પાપ કરી નરકે તે ગયો પાછો નવિ આવી તે કહ્યો! કેશી કહે નરક મંડાણ, સૂરિ કાંતા તુજ નારી સુજાણ ૩ | સેવંતી દીન વ્યભિચાર, તું કાં ન દીયે જાવ જારા તિમ તેહને તે દીયે આવવા પરમાધામી નરકે હવા //૪ વળી નૃપ કહે નથી પરલોક, માતા માહરી ધરમી શ્લોકો ગઈ સ્વર્ગે આવી નવિ કહ્યો, પુણ્ય થકી ફલએ મેં કહ્યો ||૫|| ગુરૂ કહે જાય તે મજ્જન કરી દેવકુલે શુચિ ચીવર ધરી કોઈક થપચ તેડે નવિ જાય, તેવ સુનાવે સુખ મહિલાય I૬/ વળી સંશય મુજ જીવ શું રંગ, ચોર ગ્રહી ઠવ્યો કોઠી અભંગા ઘાલી જોયો નવિ દીઠો જીવ, કિહાં ગયો ગુરૂ કહે સુણ પાર્થિવ ૭િ ( ૧૧૯ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy