SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૫૭ પ્રશ્ન મન:પર્યવજ્ઞાન પ્રાપ્ત કરવામાં મન અને ઈન્દ્રિયની અપેક્ષા રહે કે નહિ ? ઉત્તર ૭૫૮ પ્રશ્ન ઉત્તર ૭૫૯ પ્રશ્ન ઉત્તર હું આના મનને જાણું એમ પહેલાં ચિંતવે પછી મન:પર્યવજ્ઞાન દ્વારા સાક્ષાત તેમના પુદ્ગલોને જોઈ તેના વિચારોનુ જ્ઞાન કરે છે એટલે આ ચિંતવન કરવામાં કારણ તરીકે મનની જરૂર પડે છે. સામાના મનના પુદ્ગલોને જોવામાં મનની જરૂર પડતી નથી. સામાન્ય જ્ઞાન માણિભદ્ર વગેરે દેવદેવીનું ધરાવેલું ચડાવેલું શ્રાવકથી ખવાય કે નહિં ? વર્તમાનમાં માણિભદ્રજી આદિ દેવોને ચડાવેલા શ્રીફળ વગેરેમાંથી જે પાછું લઈને ખવાય તે મિથ્યાદૃષ્ટિઓના આચરણનું અનુકરણ હોય તેમ લાગે છે. ચડાવ્યા પછી ખાવાની જે પ્રવૃત્તિ ચાલે છે તે વ્યાજબી જણાતી નથી. ઘેર આવેલા સારા માણસને પીરસ્યા પછી એના ભાણામાંથી લઈને પીરસનારો ખાઈ જતો નથી. તેમ દેવને પણ ધર્યું એટલે પીરસ્યું તે પાછું લઈને ખાવું તે શી રીતે યોગ્ય ગણાય. આજકાલ સંઘમાં સિદ્ધચક્રપૂજન વધારે પ્રમાણમાં થતા હોય એવું જોવામાં આવે છે તો આ સિદ્ધચક્રનો ખાસ મહિમા છે તે મહેરબાની કરી જણાવશો ? શાસ્ત્ર દ્દષ્ટિએ સિદ્ધચક્ર પૂજન પોતાના આત્માને સિદ્ધચક્ર સ્વરૂપ બનાવવા માટે કરવાનું વિધાન છે. આ ઈરાદાથી કરતા હોય તેઓ શાસ્ત્ર દ્રષ્ટિએ પૂજન કરાવી રહ્યા છે એમ કહેવાય, કરાવતા હોય તેઓ શાસ્ત્ર દ્દષ્ટિએ સિદ્ધચક્ર પૂજન Jain Education International 2010_03 ૩૧૦ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy