SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૭ પ્રશ્ન ઉત્તર ૨૫૮ પ્રશ્ન ઉત્તર ૨૫૯ પ્રશ્ન ઉત્તર ૨૬૦ પ્રશ્ન ઉત્તર ૨૬૧ પ્રશ્ન ઉત્તર ૨૬ર પ્રશ્ન ઉત્તર ૨૬૩ પ્રશ્ન ઉત્તર ૨૬૪ પ્રશ્ન ૮. નવતત્વ તત્વ કોને કહેવાય ? ચૌદ રાજલોકરૂપ જગતમાં રહેલા પદાર્થો તે પદાર્થોમાં લક્ષણ, ભેદાદિ સ્વરૂપથી જાણવાં તેને તત્વ કહેવાય છે. તત્વો કેટલાં પ્રકારનાં હોય છે ? (૧) જીવ, (૨) અજીવ, (૩) પુણ્ય, (૪) પાપ, (૫) આશ્રવ, (૬) સંવર, (૭) નિર્જરા, (૮) બંધ અને (૯) મોક્ષ. દ્રવ્ય પુણ્ય કોને કહેવાય ? જીવને સુખ ભોગવવામાં કા૨ણરૂપ જ શુભ કર્મ તે દ્રવ્ય પુણ્ય છે. ભાવપુણ્ય કોને કહેવાય ? શુભ કર્મને ઉત્પન્ન કરવામાં કારણરૂપ જે જીવનાં શુભ અધ્યવસાય (પરિણામ) ભાવપુણ્ય કહેવાય છે. દ્રવ્યપાપ કોને કહેવાય? જીવને દુ:ખ ભોગવવામાં કારણરૂપ જે અશુભકર્મ તે દ્રવ્ય પાપ કહેવાય. ભાવ પાપ કોને કહેવાય? અશુભ કર્મને ઉત્પન્ન કરવામાં કારણરૂપ જે અધ્યવસાય (પરિણામ) તે ભાવ પાપ કહેવાય છે. આશ્રવ કોને કહેવાય ? જીવોને વિશે કર્મનું આવવું તે આશ્રવ કહેવાય છે. સંવર કોને કહેવાય ? Jain Education International 2010_03 ૧૭૯ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy