SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તર ૨૬૫ પ્રશ્ન ઉત્તર ૨૬૬ પ્રશ્ન ઉત્તર ૨૬૭ પ્રશ્ન ઉત્તર ૨૬૮ પ્રશ્ન ઉત્તર ૨૬૯ પ્રશ્ન ઉત્તર ૨૭૦ પ્રશ્ન ઉત્તર ૨૭૧ પ્રશ્ન ઉત્તર ૨૭૨ પ્રશ્ન ઉત્તર ૨૭૩ પ્રશ્ન જીવમાં આવતા કર્મોનું રોકવું તે સંવર કહેવાય છે. નિર્જરા કોને કહેવાય? બંધાયેલા કર્મોનો ક્ષય કરવો તે નિર્જરા કહેવાય છે. સકામ નિર્જરા કોને કહેવાય? આત્મિક ગુણો પેદા કરવાના લક્ષ્યથી જે કોઈ ધર્માનુષ્ઠાનોનું સેવન (આચરણ) તેનાથી થતી નિર્જરા સકામ નિર્જરા છે. અકામ નિર્જરા કોને કહેવાય ? સર્વજ્ઞ કથિત તત્વજ્ઞાન પ્રત્યે અલ્પાંશે પણ અપ્રતીતિવાળા જીવોને જે નિર્જરા તે અકામ નિર્જરા છે. બંધ કોને કહેવાય? મિથ્યાત્વાદિ હેતુઓ વડે કાર્મણ વર્ગણાના પુદ્ગલોને કર્મરૂપે પરિણામવવા તે બંધ છે. મોક્ષ કોને કહેવાય ? આત્મા ઉપર લાગેલ શુભાશુભ કર્મોનો નાશ કરવો તે મોક્ષ છે. હેય શબ્દનો અર્થ શો ? હેય - નો અર્થ ત્યાગ કરવા લાયક - છોડવા લાયક તત્વ. ઉપાદેય શબ્દનો અર્થ શો ? ઉપાદેય એટલે ગ્રહણ કરવા લાયક, સ્વીકા૨વા યોગ્ય. શેય શબ્દનો અર્થ શો ? શેય એટલે જાણવા લાયક, સમજવા લાયક. નવતત્ત્વોમાં શેય તત્વો કેટલાં છે ? Jain Education International 2010_03 ૧૮૦ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy