SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ગળી જવું સમજવું. (પા. ૪૪)(હાપર્ષિ ગણી) ૩૮૭ પ્રશ્ન અન્ય દર્શનીનાં ધર્મનાં કાર્યો અનુમોદન યોગ્ય કે નહીં? ઉત્તર અન્ય દર્શનીઓનાં પણ માર્ગાનુસારી ધર્મકૃત્યો શાસ્ત્રને અનુસારે અનુમોદનાને યોગ્ય જણાય છે. (પા. ૪૭)(કલ્યાણવિજય ગણી). ૩૮૮ પ્રશ્ન રાત્રે જેણે પકવાન ખાધું હોય તેને સાંજનું પ્રતિક્રમણ અને સવારનું પ્રતિક્રમણ કરવું સુઝે કે નહીં? ઉત્તર अविधिवृतात् वरमकृतं उत्सूत्र वचन कथयन्ति गीतार्थाः પ્રાયશ્ચિત રમાત્ કવૃત ગુરુવં વૃત નપુI અવિધિ કરેલા કાર્ય કરતાં બિલકુલ ન કરવું તે શ્રેષ્ઠ છે આ પ્રમાણે જ કહેવું તેને ગીતાર્થો ઉત્સુત્ર વચન કહે છે. જેથી બિલકુલ નહી કરેલ કરતાં અવિધિથી પણ કરેલા કાર્યમાં થોડું પ્રાયશ્ચિત લાગે છે અને બિલકુલ નહીં કરેલામાં વધારે લાગેછે. આ પ્રમાણે હેતુગર્ભ ગાથાને અનુસાર પ્રતિક્રમણ કરવું જે સુંદર લાગે છે. (પા. ૪૯) ૩૮૯ પ્રશ્ન રાત્રે ભોજન કરનારને નવકારશી વગેરે પચ્ચકખાણ કરવું કહ્યું કે નહીં? ઉત્તર રાત્રે ભોજન કરનારને નવકારશી વગેરે પચ્ચખાણ કરવું કલ્પ પણ શોભે નહીં. (પા. ૪૯) ૩૯૦ પ્રશ્ન દેશવિરતી અંગીકાર કર્યા વિનાના શ્રાવકો પ્રતિક્રમણ કરે છે તે ફળવાન કે નહીં? ઉત્તર શ્રાવકના કુળમાં ઉત્પન્ન થવાથી વ્રતોચ્ચારનો અભાવ રહેતો પણ દેશવિરતિ પરિણામનો સભાવ હોવાથી દેશવિરતિ અંગીકાર કર્યા વિનાના શ્રાવકો પણ પ્રતિક્રમણ કરે તો ફળવાન ((૨૦૪) Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy