SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ શત અષ્ટોત્તર પ્રશ્નનો ભાગ એકે ક નિહાળ, નવભાગે રચના કરી મનહર મોહનમાળા |૧૨|| વિધવિધ ભેદે વર્ણવ્યા પ્રશ્નોત્તર ધરી હાર, સંશય છેદક છે બહુ કરતાં તત્ત્વ વિચાર ૧૩ ધોલેરાના શ્રાવકે અધિક ધરી મન ભાવ ઉપકારક જાણી કર્યો ગ્રંથ તણો ફેલાવ સાર૧// એ ગુણ વીશ સો એંશીનો ફાલ્યુન માસ રસાલ, શુદ પ્રતિપદા ગુરૂ વાસરે ગ્રંથ થયો તૈયાર /રરા શ્રી વીર જિનની વાણીથી ન્યૂનાધિક વિપરીત ભૂલથી ભાખ્યું હોય તો હો મિથ્યાદુકૃત ર૪TI પઠન શ્રવણ ચિંતન કરી ગ્રહી વિવેકે સાર જીનાજ્ઞા આરાધશે તે લેશે ભવ પાર T૨૬Tી ૮૪૮ પ્રશ્ન કેટલાક કહે છે કે સમકિત એટલે જ્ઞાનને સમકિત સહચારી છે એટલે જ્યાં જ્ઞાન અને સમકિત હોય ત્યાં ચારિત્ર હોય જ છે એમ કહે છે તેનું કેમ? ઉત્તર ઉત્તરાધ્યયનમાં ૨૮મા અધ્યયનની ૨૯મી ગાથામાં કહ્યું છે કે નલ્થિ ચરિત્ત સમત વિસ્કૂણાં દેણે ઉભઈયવે. સમકિત વિના ચારિત્ર નહિ. જ્યાં સમકિત હોય ત્યાં ચારિત્રની ભજના - અર્થાત્ હોય અથવા ન હોય. ૮૪૯ પ્રશ્ન સમકિત અને ચારિત્ર કોને કહો છો? ઉત્તર સાત પ્રકૃતિનો ક્ષયોપશમ-ઉપશમ અને ક્ષય કરે તેને સમકિત કહેવામાં આવે છે. સોળ કષાય અને નવનો કષાયનો લયોપશમ-ઉપશમ અને ક્ષય કરે તેને ચારિત્ર કહે છે. ૮૫૦ પ્રશ્ન સાત પ્રકૃતિ કઈ અને પચ્ચીસ પ્રકૃતિ કઈ? (૩૩૮) ૩૩૮ ) Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy