SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ મોઢેથી ચાર આહારમાંથી કોઈ આહાર ગ્રહણ કરે તો ચૌવિહારનું પચ્ચકખાણ ભાંગે, ઈજેકશન કે એનીમા મોઢેથી લેવાતા નથી. ૭૪૫ પ્રશ્ન જો કોઈ સ્ત્રી આદિ રસ્તામાં પચ્ચક્ખાણ માંગે તો તેને સાધુએ પચ્ચકખાણ આપવું જોઈએ? ઉત્તર રસ્તામાં પચ્ચકખાણ લેવા દેવાની રીત તદ્દન અઘટિત છે. શાસ્ત્રોમાં પચ્ચકખાણ લેવાની વિધિ શ્રાવક ઉપાશ્રયે જઈ સાધુને ને શ્રાવિકાએ સાધ્વીને વંદન કરીને કોઈ ખાસ કામમાં ગુંથાયા ન હોય ત્યારે પચ્ચકખાણ માંગલું લેવું એ રીતે લખી છે. આ વિધિની સર્વથા ઉપેક્ષા કરીએ તો એમ જ ચાલે એમ માની રસ્તામાં પચ્ચકખાણ લેવા દેવાનો વ્યવહાર જરા પણ સારો નથી. શ્રાવક સાધુ પાસે જ પચ્ચકખાણ લઈ શકે અને લેવું જોઈએ. શ્રાવિકા સાધુ પાસે તથા સાધ્વી પાસે પચ્ચકખાણ લઈ શકે છે પણ શ્રાવક સાધ્વી પાસે પચ્ચકખાણ લે તે જરાય બરાબર નથી. શ્રાવકથી સાધ્વી પાસે પચ્ચકખાણ લેવાય જ નહિ. (પા. નં. ૨૩૩) ૭૪૬ પ્રશ્ર શુદ્ધ આયંબિલ કોને કહેવાય? ઉત્તર રાંધેલા ભાતમાં ચાર આંગળ તરતું પાણી નાંખ્યા પછી ફક્ત આજ (ચાર આંગળ તરતા પાણીવાળા ભાતા) વાપરવા જ આયંબિલમાં કહ્યું. આ સિવાય બીજાં કાંઈપણ જે આયંબિલમાં વાપરવું ન કહ્યું તે શુદ્ધ આયંબિલ કહેવાય. ૭૪૭ પ્રશ્ન એકલ ઠાણું કોને કહેવાય? ઉત્તર એકલ ઠાણું એટલે એકવખતે ખાવું ને ખાતા-પીતી વખતે ૩૦૬) Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy