SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૮ પ્રશ્ન ૪૨૭ પ્રશ્ન પખી પ્રતિક્રમણ મુહપત્તિ પડિલેહ્યા બાદ વંદિતાસૂત્રનો આદેશ પોસાતી સિવાયના શ્રાવકને આપવો સુઝે કે નહીં? ઉત્તર મુખ્ય વૃત્તિએ પોસાતીને આદેશ અપાય છે એમ વૃદ્ધ પુરૂષોનું વચન છે પરંતુ તેમાં એકાંતપણું જાણ્યું નથી. જન્મથી જ નપુંસક તિર્યંચ અને મનુષ્યને સમકિતની પ્રાપ્તિ થાય? ઉત્તર જન્મથી નપુંસક તિર્યંચ અને મનુષ્ય સમકિત અને દેશવિરતિ પામી શકે છે એમ આવશ્યક વગેરેમાં કહ્યું છે. ૪૨૯ પ્રશ્ન સમવસરણમાં રહેલા દેવ દેવીઓને મનુષ્યો દેખી શકે કે નહીં? ઉત્તર સમોસરણમાં દેવદેવીઓ મનુષ્યોને દષ્ટિગોચર થાય છે. ૪૩૦ પ્રશ્ન ચક્ષુરહિતને કેવળજ્ઞાન ઉપજે કે નહીં? ઉત્તર ચક્ષુવિકલને કેવળજ્ઞાન ઉપજે છે. ૪૩૧ પ્રશ્ર શ્રદ્ધાળુ શ્રાવિકાઓ પોસહલીધા બાદ ગહ્લી કરી શકે કે નહીં? ઉત્તર દ્રવ્યત્વપણું હોવાથી ગફુલીઓ કરી શકે નહીં. ૪૩ર પ્રશ્ન પધ્ધી પ્રતિક્રમણના છેલ્લા ભાગમાં સઝાય સંદિસાહુ, સક્ઝાય કરું એમ આદેશ માંગીને સક્ઝાય ને કહેતાં તે સ્થાને નવકાર ઉવસગ્ગહર અને સંસારદાવાની સ્તુતિ બોલાય છે તેનું શું કારણ? આવશ્યક ચૂર્ણિમાંના અભિપ્રાયે પ્રતિક્રમણને છેડે સ્તુતિ સ્તોત્રરૂપ સક્ઝાય કરવી કહી છે. તેથી પરંપરાથી સ્તુતિ સ્તોત્ર વગેરે કહેવાય છે. ઉત્તર ૨૧૪) Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy