SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ રાખી તેમજ ચોવિહારો છઠ્ઠ કરી દાદાની જાત્રા કરી પછી પારણું કર્યું. • પૂ. તપસી ગુરૂદેવના ઉપદેશથી હજારો આત્માઓએ વર્ધમાન તપના પાયા નાંખ્યા અને નવપદજીની ઓળીઓ ચાલુ કરી. તપસ્વી ગુરૂદેવે પોતાનો જ્ઞાનભંડાર સુરત-મોહન-લાલજીના ઉપાશ્રય શ્રી ભક્તિમુનિજીને સુપ્રત કર્યો. સાધુજીવનમાં ત્રણ પાત્રા તથા પાણી વાપરવાનો ટોકસી, એનાથી વધુ પાત્રા ક્યારેય વાપર્યા નથી. • ઉપધિ પણ ખપ પૂરતી જ રાખતા તેમજ સ્થાનમાં કે વિહારમાં ગમે તેવી કકડતી ઠંડી પડે પણ ઉપાશ્રયના કે ગૃહસ્થના ધાબળા વાપરતા નહીં. અમદાવાદ પાંજરાપોળથી શ્રી હઠીસીંગની વાડી ધર્મનાથ ભગવંતની ૧૦૮ યાત્રા. • તપસ્વી પૂ. ગુરૂદેવના પુણ્ય પ્રભાવથી શ્રી નવસારી ચિંતામણી પાર્શ્વનાથ પ્રભુના ઉપાશ્રયે જે દેવદ્રવ્યના રૂપિયા સાધારણ ખાતામાં લાખોની સંખ્યામાં વપરાયેલા તે ફક્ત 2 કલાકમાં બધીય રકમ ભેગી થઈ ગઈ અને દેવદ્રવ્યનું દેવું પૂર્ણ થયું. તારક ગુરૂદેવના ચરણે વિજય પ્રબોધચંદ્રસૂરિ ગુરૂ સ્તુતિ - વંદના તપતેજથી તપતા સદા તપગચ્છના ભૂષણ સમા, મુનિવર તપસ્વીઓ થયા પ્રત્યેક સેકામાં ઘણાં, એ શૃંખલામાં મેરૂમણકાશા થયા આ કાળમાં, શ્રી કુમુદચંદ્ર તપસ્વી સૂરીશ્વર નમું હું પ્રહ-કાળમાં. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy