SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૧૬ પ્રશ્ન અજ્ઞાન મરણ અને જ્ઞાન મરણ કોને કહેવામાં આવે છે? ઉત્તર જીવ કષાયને વશે અથવા કોઈ પ્રકારની ઈચ્છાથી ભગવતીજીમાં કહેલા ૧૨ પ્રકારનાં મરણ કરી મરે તેને અજ્ઞાન મરણ કહેવાય છે અને બે પ્રકારના સમાધિ મરણે કષાય કે ઈચ્છા વિના મારે તે જીવ અનંતો સંસાર ઘટાડે તે જ્ઞાન મરણ કહેલ છે. ૯૧૭ પ્રશ્ર અજ્ઞાન મરણના બાર પ્રકાર કયા છે? ઉત્તર સુધાર્તિ, પાંચ ઈન્દ્રિયોને વશ થયેલો અંત:કરણમાં શલ્પ હોય, મનુષ્ય ભવનું નિદાન, વૃક્ષથી પડી મરે, પાણીમાં ડુબી મરે, અગ્નિમાં બળી મરે, વિષઆઈ મરે, શસ્ત્રથી મરે, ગળે ફાંસો ખાઈ મરે, પશુ પક્ષી પાસે ચુંટાવી મરે. આ બાર પ્રકારનાં મરણ તે બાળમરણ એટલે અજ્ઞાન મરણ કહેવાય છે. ૯૧૮ પ્રશ્ન બાર પ્રકારનાં અજ્ઞાન મરણ અને બે પ્રકારનાં જ્ઞાન મરણ આત્માને શું ફળ આપે છે? અજ્ઞાન મરણે મરતો થકો જીવ નારકી, તીર્થચ, મનુષ્ય અને દેવતા સંબંધીના ૨૪ દંડક અને ૮૪ લાખ જીવાયોનિના અનંતાઅનંતા ભાવ વધારે અને આદિ અંતરહિત ચાર ગતિરૂપ સંસારની અંદર પરિભ્રમણ કરે છે અને જ્ઞાન મરણે મરતો થકો જીવ અનંતા ભવના ફેરા તોડે અર્થાત્ ચારે ગતિરૂપ સંસારને અતિક્રમે ખપાવે. જૈન ધર્મ વિષયક પ્રશ્નોત્તર આ ગ્રંથ રચના શ્રાવક શેઠ અનુપચંદ મલકચંદે સંવત ૧૯૫૨માં ભરૂચ મુકામે કરી છે. પ્રસ્તાવનામાં તેઓશ્રી જણાવે છે કે આ ગ્રંથમાં ઉત્તર (૩૫૬) ઉ૫૬) Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy