SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ છે તે દર્શાવવા માટે ગુણસ્થાનકની રચના થઈ છે. ગુણસ્થાનકની સંખ્યા ૧૪ છે. (૧) મિથ્યાત્વ, (૨) સાસ્વાદન, (૩) સમ્યક્ મિથ્યાદ્દષ્ટિ, (૪) અવિરતિ સમ્યક્દષ્ટિ, (૫) દેશવિરતિ, (૬) પ્રમત્ત સંયમગુણઠાણ, (૭) અપ્રમત્ત સંયતગુણઠાણ, (૮) નિવૃત્ત બાદરગુણઠાણ, (૯) અનિવૃત્ત બાદરગુણઠાણ, (૧૦) સૂક્ષ્મ સંપરાય, (૧૧) ઉપશમ મોહગુણઠાણ, (૧૨) ક્ષીણ મોહગુણઠાણ, (૧૩) સંયોગિ કેવલીગુણઠાણ, (૧૪) અયોગી કેવલી ગુણઠાણ. ઉપરોક્ત ગુણસ્થાનકમાં આદિ મધ્ય અને અંતનો ક્રમ પણ છે. પહેલું ગુણ સ્થાનક આદિ છે. બીજાથી તે૨મા સુધીના ગુણસ્થાનક મધ્ય છે અને છેલ્લું ચૌદમું ગુણ સ્થાનક અંત છે. આત્મા કર્મોથી લેપાયેલો છે તે કર્મોની નિર્જરા થવાથી ક્રમશઃ આત્માના ગુણો પ્રગટે છે. જૈન દર્શનમાં આ વિષય કઠિન છે તે અંગેના પ્રશ્નોત્તર દ્વારા ગુણસ્થાનકની માહિતી મળે છે. ગુણસ્થાનકને કેન્દ્રમાં રાખીને આચાર્ય સુશીલ સૂરિએ હિન્દી ભાષામાં કુલ ૧૫૦ પ્રશ્નોત્તરની રચના કરી છે. નમૂનારૂપે કેટલાક પ્રશ્નોત્તર અત્રે નોંધવામાં આવ્યા છે તે ઉપરથી ગુણસ્થાનક વિશેની આત્માને ઉપયોગી જ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે. 331 પ્રશ્ન उत्तर 332 પ્રશ્ન उत्तर गुणस्थानक रहा हुआ गुण और स्थान क्या है? गुण आत्माकी चेतना, सम्यकत्व - समकित - संयम चारित्र एवं आत्माकी वीर्य ईत्यादि शक्तियाँ गुण है। स्थान : आत्म शक्तियोंकी शुद्ध-विशुद्धताकी तरतम भाववाली भिन्न भिन्न अवस्थाओं स्थान है। ज्ञानी भगवंतो द्वारा गुणस्थान या गुणस्थानककी संज्ञा क्यों ટીમર્થ હૈં? जीव आत्मा के विशिष्ट गुण में विशेष आचरण करने के Jain Education International 2010_03 ૧૯૦ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy