SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ દરેક જીવના મધ્ય આઠ પ્રદેશો કે જેને ‘રુચક' પ્રદેશો કહેવાય છે, તે સિદ્ધાત્માની માફક નિર્લેષ છે (મ0 0 346, F0 0 398, 30 પૃ0 433, આચા0 [0 94). જ્યાં સુધી અક્ષરનો અનંતમો ભાગ લ્યો ત્યાં સુધી વાંધો નથી, પણ કેવલી જેવા તે આઠ પ્રદેશો માનો ત્યારે વાંધો આવે. તેને કેવલરૂપે અને ઉભયસ્વરૂપે એણ વિશેષાવશ્યકકાર 00 497 થી માને છે. ઉત્કૃષ્ટથી શ્રુતનો અનંતમો ભાગ દરેક જીવને ઊઘાડો છે. (વિ0 આ0 700 492 થી 500) અનંતમા ભાગમાં ઉત્કૃષ્ટો અનંતમો ભાગ કોને હોય ? શ્રુતકેવળીને. શ્રુતકેવળીને અક્ષરનો અનંતમો ભાગ કહેવો છે, તે વખતે શ્રુતજ્ઞાન અને કેવળજ્ઞાનને મેળવી ઉત્કૃષ્ટો અનંતમો ભાગ રાખ્યો. નંદીજીમાં ‘સલ્વે નીવાળંપિ' (નં0 સૂ0 43) એમ લખ્યું ત્યાં સર્વે છદ્મસ્થોને લઈ લેવા. ‘સર્વેષાં નિોવાનાં' કાં ન લઈ શકો ? સર્વમાં કેવલીઓ બાદ કરવાના છે. નંદીસૂત્રકાર પ્રત્યક્ષ અને પરોક્ષના વિભાગમાં (નં0 સૂ0 2) ચાલ્યા છે અને માં પ્રત્યક્ષની વાત કરી. હવે માં પરોક્ષની વાત કરે છે. કેવળજ્ઞાન અક્ષરાતીત છે, તેથી કેવલી સિવાયના છદ્મસ્થો લેવા. ‘અનુપલક્ષ્યમાળ’ જે નિગોદ આદિ જીવોનું જ્ઞાન ન જણાય તો પણ જીવ છે, તેથી અક્ષરનો અનંતમો ભાગ ઊઘાડાવાળા જ જીવો છે એમ જાણવું. અક્ષરજ્ઞાનનો વ્યાખ્યામાં ન ક્ષરતીતિ અક્ષર:' (આવ0 મલય0 ડી0 પૃ0 46) એમ કહીને યૌગિક અને રૂઢ બંને અક્ષરો લીધા, એ બંને મેળવીને તેનો અનંતમો ભાગ લેવો, જો બધાને આઠ પ્રદેશ નિર્લેપ, સિદ્ધ જેવા માનીએ તો તે આઠ પ્રદેશ જેટલું આત્માનું કેવલજ્ઞાન માનવું પડે. કેવલજ્ઞાનને આવરણ નથી, તો આઠ પ્રદેશ જેટલું કેવલજ્ઞાન બધા જીવોને માનવું જ ને ? બધા જીવો તેટલે અંશે કેવલજ્ઞાની કેમ નહિ ? નિગોદમાં સર્વે જીવોનાં શરીર, આહાર, શ્વાસોશ્વાસ ભેગાં છે, (પ્ર00 T70 99101) છતાં ઉપયોગ-ચેતના ભેગી નથી, તે તો જુદી જ છે. દરેક આત્મા Jain Education International 2010_03 ૧૩૨ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy