SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તર ૫૪૫ પ્રશ્ર સ્તવન, ચૈત્યવંદન અને સ્તુતિમાં ભેદ શો ? ઉત્તર ૫૪૬પ્રશ્ન ઉત્તર ૫૪૭ પ્રશ્ન ઉત્તર ભાવતીર્થ શ્રી ચતુર્વિધ સંઘને અથવા પ્રથમ ગણધરને કહેવાય. ચૈત્યવંદન ભાષ્યની અવચૂર્ણિમાં કહેલ છે કે भाव तीर्थ तु चतुर्विधः श्रमणसंघ: । શ્રી ભગવતીસૂત્રના ૨૦મા શતકના આઠમા ઉદ્દેશાની ટીકામાં કહેલ છે કે तीत्थंपुण चाउवन्नाईत्रे समणसंघे । ઉત્તર નમુન્થુણં આદિમાં એકાદિ શ્લોકરૂપ કહેવું તે ચૈત્યવંદન નમુન્થુણં પછી ચાર શ્લોકાદિ કહીએ. સ્તવન અને કાયોત્સર્ગની પછી એક શ્લોક કહીએ તે સ્તુતિ છે. ચૈત્યવંદન ભાષ્યની અવચૂર્ણિમાં તેનો પાઠ છે. જ્ઞાનની વૃદ્ધિ કરનારા નક્ષત્રો કયા ? મૃગશીર્ષ, પુષ્ય, આદ્રા, પૂર્વા, ફાલ્ગુની, પૂર્વાષાઢા, પૂર્વ ભાદ્રપદ, મૂળ, આશ્લેષા, હસ્ત અને ચિત્રા આ દશ નક્ષત્રોને જ્ઞાનની વૃદ્ધિ કરનારાં કહ્યા છે. કેટલી નરકમાં પરમધામીની વેદના હોય ? પરમાધામી કૃત વેદના બાહુલ્યતાથી પ્રથમ ત્રણ નરકમાં હોય. શ્રી સંગ્રહણીસૂત્રમાં કહેલ છે કે तिसु परमाहम्मियकयावि । ૫૪૮ પ્રશ્ન તીર્થંકરદેવની માતા તીર્થંકર દેવની જન્મ આપ્યા પછી બીજા પુત્ર રત્નનો પ્રસવ કરે કે નહીં? શ્રી મલ્લિનાથ ભગવાનને શ્રી મલ્લકુમાર નામના નાના ભાઈ હતા એથી સિદ્ધ થાય છે કે તીર્થંકર દેવની માતા તીર્થંકર ભગવાનને જન્મ આપ્યા પછી પણ બીજા પુત્ર રત્નનો પ્રસવ Jain Education International 2010_03 ૨૫૦ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy