SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ નથી ગાથાને સ્થાને નવકાર ગણાવાય છે. ૪૦૯ પ્રશ્ન એક આંખવાળા નાળિયેર વગેરેની સાંસારિક ફળની ઈચ્છાથી પૂજા કરવામાં મિથ્યાત્વ લાગે કે નહીં? આ લોકના લાભ માટે દક્ષિણાવર્તશંખ વગેરેની પેઠે નાળિયેર વગેરેની પૂજા કરવાથી મિથ્યાત્વ લાગે તેવું અમારા જાણવામાં નથી. ઉત્તર ૪૧૦ પ્રશ્ન ઉત્તર ૪૧૧ પ્રશ્ન ઉત્તર ૪૧૨ પ્રશ્ન ઉત્તર જે દેવવંદન વિધિ આપણે પાંચ શક્રસ્તવોએ કરીએ છીએ તે વિધિ કોઈ ગ્રંથમાં છે કે પરંપરાગત છે ? અને પ્રવચન સારોદ્ધાર વગેરે ગ્રંથમાં હકીકત જુદી મળે છે તેવું કેમ ? પાંચ શક્રસ્તવોએ કરી કરાતી કેટલીક દેવવંદની ક્રિયા યોગશાસ્ત્ર ટીકા તથા સંઘાચાર ટીકા આદિ ગ્રંથોને અનુસારે કરાય છે અને કેટલીક પરંપરાથી કરાય છે. માટે પ્રવચન સારોદ્વાર વગેરે ગ્રંથોમાં ભિન્નતા છે તો પણ તે વિધિ સુવિહિત પુરૂષોએ આદરેલ હોવાથી કોઈ જાતનો તર્ક-વિતર્ક કરવાની જરૂર નથી. કેમ કે ગણધર મહારાજાઓની સામાચારીમાં પણ ક્રિયા ભેદ હોય તેમ શાસ્ત્ર ફરમાવે છે. નિર્યુક્તિના કર્તા પૂર્વધર હોય કે અન્ય હોય ? નિર્યુક્તિ કરના૨ ચૌદ પૂર્વધરો હોય છે એમ જણાય છે. શય્યા અને સંથારામાં કાંઈ તફાવત ખરો કે નહીં? સર્વ શરીર પ્રમાણ હોય તે શય્યા કહેવાય અને અઢી હાથ પ્રમાણ હોય તે સંથારો અથવા શય્યા તે જ સંથારો. આ વ્યુત્પત્તિથી આચારાંગ ટીકા અનુસારે એ બે એક જ કહેવાય છે. Jain Education International2010_03 ૨૧૦ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy