________________
૬૧૪ પ્રશ્ન
ઉત્તર
૬૧૫ પ્રશ્ન ઉત્તર
૬૧૬ પ્રશ્ન
ઉત્તર
૬૧૭ પ્રશ્ન
બાદર રૂપી, અરૂપી, વ્યવધાન રહિત અને વ્યવધાન સહિત દૂર, નજીક, અંદ૨ કે બહાર બધી ચીજોને જાણે અને જુએ તે કેવલજ્ઞાન આ જ્ઞાનના કોઈ ભેદ નથી.
આ પાંચે જ્ઞાનનું વિશેષ સ્વરૂપ જોવું હોય તો નંદિસૂત્ર મલયગિરિમની ટીકા સાથે વાંચવું અથવા સાંભળવું.
શ્રી મહાવીરજીની સેવામાં શું ઈન્દ્ર વગેરે દેવો રહેતા હતા ? છદ્મસ્થામાં તો એક સિદ્ધાર્થ નામનો દેવ ઈન્દ્રની આજ્ઞાથી મરણાંત કષ્ટ દૂર કરવા માટે હંમેશા સાથે રહેતો હતો અને ઈન્દ્ર વગેરે દેવો કોઈ કોઈ વખતે વંદન કરવા માટે કે સુખશાતા પૂછવા ઉપસર્ગો દૂર કરવા માટે આવતા હતા અને કેવળજ્ઞાન થયા પછી હંમેશા દેવો સેવામાં હાજર રહેતા હતા.
શ્રી મહાવીર સ્વામીજીને ઉપસર્ગ થવાનું કારણ શું હતું? પૂર્વભવોમાં રાજ્ય કરતી વખતે તેઓ ઘણા પાપો કર્યા હતા તે બધા પાપો આ જન્મમાં (ભવમાં) જ નાશ પામવા જોઈએ માટે નિકાચિત અશાતા વેદનીય કર્મોના ફળ સ્વરૂપ ઉપસર્ગોથી જ તે કર્મોને ભોગવીને ક્ષય કર્યા માટે ઘણા ઉપસર્ગો થયા.
શ્રી મહાવીર સ્વામીજીએ પરિષહો શા માટે સહન કર્યા અને તપ શા માટે કર્યું ?
જો ભગવાને પરિષહો સહન ન કર્યા હોત અને તપ ન કર્યું હોત તો પૂર્વોપાર્જિત પાપ, કર્મ, ક્ષય ન થાત. કર્મક્ષય વગર કેવળજ્ઞાન અને નિર્વાણપદ એ બંને પ્રાપ્ત ન થાત માટે પરિષહો-ઉપસર્ગો સહન કર્યા અને તપ પણ કર્યું.
શ્રી મહાવીર સ્વામીએ કેવા પ્રકારના ધર્મની પ્રરૂપણા કરી હતી?
Jain Education International2010_03
૨૭૦
For Private & Personal Use Only
www.jainelibrary.org