SearchBrowseAboutContactDonate
Page Preview
Page 437
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તર શા માટે કરાય છે ? કોઈપણ ધર્માનુષ્ઠાન દેવગુરૂના વંદન-વિનય અને બહુમાનાદિ ભક્તિપૂર્વક હોય તો સફળ થાય છે. તેથી ૪ થોયનું દેવવંદન પ્રારંભમાં કરવામાં આવે છે. ૧૦૭૭ પ્રશ્ન શ્રાવકને વંદિતા પહેલા ૩ સૂત્રો શા હેતુથી છે ? ઉત્તર શ્રાવક પૂર્વોક્ત હેતુથી પોતાની આચારણ પ્રમાણે ૩ સૂત્રો કહી વંદિત્તા સૂત્ર કહે છે. ઉત્તર ૧૦૭૮ પ્રશ્ન અહિં આયરિય ઉવજ્ઝાએ સૂત્ર બોલવાનો હેતુ શું છે ? હવે પછી ચારિત્રાદિકના મોટા અતિચાર શુદ્ધિને માટે કાયોત્સર્ગ કરવાના છે. જો કષાયો ઉત્કટ હોય તો તેનો ચારિત્ર પર્યાય શેરડીના પુષ્પની પેઠે નિષ્ફળ છે તેમ કહ્યું છે. તેથી ચારિત્રનો પ્રકર્ષ કરવાને માટે કષાયનો ઉપશમ કરવો જોઈએ તેથી તેના ઉપશમન માટે આ સૂત્ર બોલાય છે તે પછી કાયોત્સર્ગ કરવાનો છે. ૧૦૭૯ પ્રશ્ન કાઉસ્સગ્ગ કરવાનો હેતુ શું છે ? ઉત્તર ઉત્તર પ્રતિક્રમણ કરવા છતાં પણ અશુદ્ધ રહેલ એવા ચારિત્રાચારાદિની શુદ્ધિ માટે કાયોત્સર્ગ કરાય છે. કાયોત્સર્ગ કરવા માટે (આયરિય ઉવજ્ઝાએ પછી) પ્રથમ કરેમિભંતે, ઈચ્છામિ ઠામિ, તસ્સ ઉત્તરી એ ત્રણ સૂત્ર કહીને પ્રથમ ચારિત્રાચારની વિશુદ્ધિ માટે ૨ લોગસ્સનો કાઉસ્સગ્ગ કરવો. ૧૦૮૦ પ્રશ્ન શ્રુતદેવતાનો કાઉસ્સગ્ગ કયા હેતુથી અને ૧ નવકારનો કાઉસ્સગ્ગ કયા હેતુથી છે ? સકલ ધર્મના અનુષ્ઠાનના હેતુભૂત શ્રુત હોવાથી તેની સમૃદ્ધિને Jain Education International 2010_03 ૪૧૦ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy