SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાનોમાં પણ સસારિક બાબતોની સિદ્ધિ થાય છે. ૧૦૭૩ પ્રશ્ર પ્રતિક્રમણ શબ્દ શાને માટે રૂઢ થયો છે? ઉત્તર પ્રતિક્રમણ શબ્દ પડાશ્યક (છ આવશ્યક) માટે રૂઢ થયેલો છે. શ્રાવકે પ્રતિદિન છે આવશ્યક કરવા જોઈએ. શ્રાવકના ૩૬ કર્તવ્યોમાં જણાવ્યું છે. અશ્વિદશાવયંsઝુ તો દોરું પરિવર્ત શ્રાવક પ્રતિદિન છ આવશ્યકમાં ઉદ્યમશીલ હોય તે છ આવશ્યકમાંનું ચોથું આવશ્યક પ્રતિક્રમણ છે. પરંતુ છે એ આવશ્યકનું ભેગું સામૂહિક એક નામ તરીકે રૂઢ થયેલો પ્રતિક્રમણ શબ્દ છે. ૧૦૭૪ પ્રશ્ર પ્રતિક્રમણ કરવાનો હેતુ શું છે? ઉત્તર પ્રતિક્રમણ પંચાચારની શુદ્ધિ માટે છે. તે પાંચ આચાર, જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચારને વર્યાચાર. ૧૦૭૫ પ્રશ્ર પ્રતિક્રમણને કાલ ઉત્સર્ગથી અને અપવાદથી શું છે? ઉત્તર ઉત્સર્ગથી પ્રતિક્રમણનો કાલ દેવસી : સૂર્ય અર્ધો ડૂબે ત્યારે વંદિત્ત આવે તે રીતે. રાઈ પ્રતિક્રમણ પુરું થાય ત્યારે લગભગ સૂર્યોદય થાય તે રીતે. અપવાદથી પ્રતિક્રમણનો કાલ. દેવસી : મધ્યાહ્નથી મધ્યરાત્રિ સુધી. રાઈ મધ્યરાત્રિથી મધ્યાહ્ન સુધી. અપવાદ : માર્ગ તે ખરેખરા કારણોનો આશ્રયીને છે. પરંતુ જેવા તેવા કારણોને માટે અપવાદ માર્ગ ગ્રહણ કરી વિરુદ્ધ પ્રવૃત્તિ કરવી એ યુક્ત નથી. ૧૦૭૬ પ્રશ્ન આવશ્યક ક્રિયાના પ્રારંભ કરતાં પ્રથમ ૪ થોયનું દેવવંદન (૪૦૯) Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy