SearchBrowseAboutContactDonate
Page Preview
Page 438
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮૧પ્રશ્ન ક્ષેત્ર દેવતાનો કાઉસ્સગ્ગ કયા હેતુથી ? ઉત્તર ૧૦૮૨ પ્રશ્ન ઉત્તર ૧૦૮૩ પ્રશ્ન ઉત્તર અર્થે ‘સૂઅ દેવયાએ’ કહી શ્રુતદેવતાના કાઉસ્સગ્ગમાં ૧ નવકાર ચિંતવવો. દેવતાદિનું આરાધન અક્ષયત્ન વડે સાધ્ય હોવાથી આઠ શ્વાસોશ્વાસનો આ કાઉસ્સગ્ગ સમજવો. કાઉસ્સગ્ગ પારી શ્રુતદેવતાની સ્તુતિરૂપ સુઅ દેવયા ભગવઈ સ્તુતિ કહેવી. ૧૦૮૪ પ્રશ્ન ઉત્તર જે ક્ષેત્રમાં રહેલા છીએ તેના અધિષ્ઠાયક સ્મરણ કરવા યોગ્ય છે. ત્રીજા વ્રતની ભાવના વારંવાર માલિકની અવગાહના યાચવી જોઈએ તેને અનુસારે આ કાઉસ્સગ્ગ કરાય છે. નમોડસ્તુ વર્ધમાનાય બોલવાનો હેતુ શું છે ? શ્રી વર્ધમાન સ્વામીનું આ તીર્થ પ્રવર્તે છે તેમની આજ્ઞાથી આ પ્રતિક્રમણાદિ કરવાનું છે તે નિર્વિઘ્ને સંપૂર્ણ થવાથી થયેલા આનંદને વ્યક્ત કરવા તેમજ માંગલિકને માટે સ્તુતિ કરવી. અહીં મંદ સ્વરે બોલવાનો હેતુ શું છે ? (રાઈ) આ સૂત્ર નહિ પરંતુ આખું રાઈ પ્રતિક્રમણ જ મંદ સ્વરે ક૨વું તેમજ રાત્રિએ ઉંચે સ્વરે શબ્દ ક૨વો. ઉધરસ ખાવી, હુંકારા કરવા, ખોંખારા ખાવ, દિનો પણ નિષેધ જાણવો કેમ કે તેનાથી ગરોળી વિ. હિંસક જીવો માખી ખાવાદિના હિંસાદિના કાર્યમાં પ્રવર્તે બીજા ધોબી લુહારાદિ પણ આરંભના કાર્યમાં વહેલા પ્રવર્તે તેમ ઉંચો સ્વર કારણ બને તેથી અનેક દોષ લાગે. અહીં ૧૨ લોગસ્સનો કાઉસ્સગ્ગ શું હેતુથી છે ? (પક્ષી) પ્રતિક્રમણ કર્યા છતાં પણ અશુદ્ધ રહેલા અતિચારોના શુદ્ધિ Jain Education International 2010_03 ૪૧૧ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy